Tuesday, August 25, 2026

भारतीय डाक विभाग द्वारा "धरती माँ के नाम एक पत्र: प्रकृति की रक्षा का मेरा संकल्प” विषय पर 'ढाई आखर' राष्ट्रीय पत्र-लेखन प्रतियोगिता का आयोजन - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

भारतीय डाक विभाग द्वारा नई पीढ़ी में पत्र लेखन की समृद्ध परंपरा को विकसित करने के उद्देश्य से राष्ट्रीय स्तर की पत्र लेखन प्रतियोगिता 'ढाई आखर' का आयोजन किया जा रहा है। यह प्रतियोगिता प्रतिभागियों को अपनी रचनात्मकता, मौलिक सोच और भावनाओं को शब्दों के माध्यम से प्रभावी ढंग से अभिव्यक्त करने का अवसर प्रदान करती है। साथ ही, यह युवा पीढ़ी को भारतीय डाक और फिलेटली से जोड़ने की एक महत्वपूर्ण पहल भी है। उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि इस प्रतियोगिता में “धरती माँ के नाम एक पत्र: प्रकृति की रक्षा का मेरा संकल्प” विषय पर प्रतिभागियों को अपने विचारों को व्यक्त करते हुए एक पत्र लिखना होगा, जिसे चीफ पोस्टमास्टर जनरल, गुजरात परिमंडल, अहमदाबाद-380001 को संबोधित करना है। इस प्रतियोगिता में पत्र चुने जाने पर पाँच हजार से पचास हजार रूपये तक का पुरस्कार भी मिलेगा। इसके लिए विभिन्न स्कूल-कॉलेज डाक विभाग के साथ मिलकर अपने यहाँ पर आयोजन कर सकते हैं। इसकी अंतिम तिथि 31 अक्टूबर, 2026 है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इस  'ढाई आखर' पत्र लेखन प्रतियोगिता में किसी भी उम्र के लोग भाग ले सकते हैं। पहला वर्ग 18 वर्ष तक तथा दूसरा 18 वर्ष से अधिक आयु वर्ग का होगा। पत्र डाक विभाग द्वारा जारी अंतर्देशीय पत्र अथवा लिफाफे में ही स्वीकार्य होगा,  जिसमें क्रमशः 500 और 1,000 शब्दों में अंग्रेजी, हिन्दी अथवा स्थानीय भाषा में हाथ से पत्र लिखा जा सकता है। पत्र में अपना पूरा नाम, पता, जन्मतिथि, मोबाइल नंबर और विद्यालय के नाम सहित संबंधित परिमंडल के चीफ पोस्टमास्टर जनरल के पते पर 1 अगस्त से 31 अक्टूबर, 2026 के मध्य भेजना होगा।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि प्रतियोगिता के विजेताओं को राज्य और राष्ट्रीय स्तरों पर विभिन्न 4 श्रेणियों में तीन-तीन पुरस्कार प्रदान किए जाएंगे। इनमें परिमंडलीय (राज्य) स्तर पर चयनित श्रेष्ठ पत्रों को प्रथम, द्वितीय व तृतीय श्रेणी में क्रमश: 25 हजार, 10 हजार व  5 हजार रूपए का पुरस्कार दिया जायेगा। राष्ट्रीय  स्तर पर चयनित श्रेष्ठ पत्रों को प्रथम, द्वितीय व तृतीय श्रेणी में क्रमश: 50 हजार, 25 हजार व 10 हजार रूपए का पुरस्कार दिया जायेगा। कुल मिलाकर पूरे देश में 40 लाख 20 हजार रूपये के पुरस्कार विजेताओं को दिए जायेंगे। इस संबंध में ज्यादा जानकारी के लिए विभिन्न मंडलों के अधीक्षक और प्रधान डाकघर के पोस्टमास्टर से संपर्क किया जा सकता है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि आज के डिजिटल युग में, जहाँ संचार के साधन अत्यंत तेज़ और तात्कालिक हो गए हैं, वहीं हस्तलिखित पत्रों की आत्मीयता, संवेदनशीलता और भावनात्मक गरिमा आज भी अप्रतिम है। चिट्ठियाँ या पत्र केवल शब्दों का संग्रह नहीं होता, बल्कि उसमें भावनाएँ, स्मृतियाँ, रिश्तों की ऊष्मा और मानवीय संवेदनाएँ समाहित होती हैं, जो समय बीत जाने के बाद भी मन को उसी आत्मीयता से स्पर्श करती हैं। हैं। 'ढाई आखर' एक राष्ट्रीय स्तर की पहल है, जिसका उद्देश्य युवाओं में रचनात्मकता, मौलिकता व आत्म-अभिव्यक्ति को प्रोत्साहित करके उन्हें डाक और फिलेटली से पुनः परिचित कराना है। यह जन सामान्य के लिए उनके लेखन कौशल और प्रतिभा को प्रदर्शित करने का एक मंच भी है। ‘ढाई आखर’ अभियान शब्दों के माध्यम से भावनाओं को अभिव्यक्ति देने, मानवीय रिश्तों को सशक्त बनाने और नई पीढ़ी में सृजनात्मक लेखन के प्रति रुचि जागृत करने का एक राष्ट्रीय अभियान है। यह पहल पत्र लेखन की समृद्ध परंपरा को नई पीढ़ी तक पहुँचाने के साथ-साथ विचारों, संवेदनाओं और संस्कारों को एक पीढ़ी से दूसरी पीढ़ी तक पहुँचाने का सार्थक माध्यम भी है।

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા “ધરતી માતાના નામે એક પત્ર: પ્રકૃતિની રક્ષાનો મારો સંકલ્પ" વિષય પર ‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય સ્તરની પત્રલેખન સ્પર્ધાનું આયોજન – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધામાં કોઈપણ વયના લોકો લઈ શકે છે ભાગ, વિજેતાઓને રૂપિયા 5 હજારથી 50 હજાર સુધીનું પુરસ્કાર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધા દ્વારા યુવાનોમાં સર્જનાત્મકતા, મૌલિકતા અને આત્મઅભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા નવી પેઢીમાં પત્રલેખનની સમૃદ્ધ પરંપરાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સ્તરની ‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધા પ્રતિભાગીઓને પોતાની સર્જનાત્મકતા, મૌલિક વિચારસરણી અને લાગણીઓને શબ્દો દ્વારા અસરકારક રીતે અભિવ્યક્ત કરવાની અનોખી તક પૂરી પાડે છે. સાથે જ, યુવા પેઢીને પોસ્ટ વિભાગ અને ફિલેટલી સાથે જોડવાનો પણ આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે, આ સ્પર્ધામાં "ધરતી માતાના નામે એક પત્ર : પ્રકૃતિની રક્ષા માટેનો મારો સંકલ્પ" વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતો એક પત્ર લખવાનો રહેશે. આ પત્ર ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત પરિમંડળ, અમદાવાદ – 380001 ને સંબોધીને મોકલવાનો રહેશે. આ સ્પર્ધામાં પસંદગી પામેલા પત્રોને રૂ. 5,000થી રૂ. 50,000 સુધીના રોકડ પુરસ્કારો આપવામાં આવશે. આ માટે વિવિધ શાળા-કૉલેજો પોસ્ટ વિભાગ સાથે મળીને પોતાને ત્યાં આયોજન કરી શકે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2026 નક્કી કરવામાં આવી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ ‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધામાં કોઈપણ વયના લોકો ભાગ લઈ શકે છે. પ્રથમ વર્ગ 18 વર્ષ સુધીના અને બીજો વર્ગ 18 વર્ષથી વધુ વયના ભાગ લેનારાઓ માટે રહેશે. પત્ર ફક્ત ડાક વિભાગ દ્વારા જારી કરાયેલા આંતરદેશીય પત્ર અથવા કવર પર જ સ્વીકાર્ય રહેશે, જેમાં અનુક્રમે 500 અને 1000 શબ્દોમાં અંગ્રેજી, હિન્દી અથવા સ્થાનિક ભાષામાં હાથેથી લખાયેલ પત્ર મોકલી શકાય છે. પત્રમાં પોતાનું પૂરું નામ, સરનામું, જન્મતારીખ, મોબાઇલ નંબર અને શાળાનું નામ લખીને સંબંધિત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલના સરનામે 1 ઓગસ્ટથી 31 ઓક્ટોબર, 2026 દરમિયાન મોકલવાનો રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે સ્પર્ધાના વિજેતાઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ ચાર શ્રેણીઓમાં ત્રણ-ત્રણ પુરસ્કારો આપવામાં આવશે. પરિમંડળીય (રાજ્ય) સ્તરે પસંદ થયેલા શ્રેષ્ઠ પત્રોને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રૂપિયા 25,000, 10,000 અને 5,000 નું પુરસ્કાર આપવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે પસંદ થયેલા શ્રેષ્ઠ પત્રોને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રૂપિયા 50,000, 25,000 અને 10,000 નું પુરસ્કાર આપવામાં આવશે. આ રીતે દેશભરમાં કુલ રૂપિયા 40 લાખ 20 હજારના પુરસ્કારો વિજેતાઓને આપવામાં આવશે. આ સંબંધમાં વધુ માહિતી માટે વિવિધ મંડળોના અધિક્ષકો તથા હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટરનો સંપર્ક કરી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે વર્તમાન ડિજિટલ યુગમાં જ્યાં સંવાદના સાધનો ઝડપી અને તાત્કાલિક બની ગયા છે, ત્યાં પણ પણ હસ્તલિખિત પત્રોની આત્મીયતા, સંવેદનશીલતા અને ભાવનાત્મક ગરિમા આજે પણ અદ્વિતીય છે. પત્ર માત્ર શબ્દોનો સમૂહ નથી, પરંતુ તેમાં લાગણીઓ, સ્મૃતિઓ, સંબંધોની ઉષ્મા અને માનવીય સંવેદનાઓ સમાયેલી હોય છે, જે વર્ષો પછી પણ એ જ આત્મીયતા સાથે હૃદયને સ્પર્શે છે. 'ઢાઈ આખર' એક રાષ્ટ્રીય સ્તરની પહેલ છે, જેનો મુખ્ય હેતુ યુવાનોમાં સર્જનાત્મકતા, મૌલિકતા અને આત્મઅભિવ્યક્તિને પ્રોત્સાહન આપીને તેમને ભારતીય પોસ્ટ ની સેવા અને ફિલેટલી સાથે પુનઃ જોડવાનો છે. આ સ્પર્ધા સામાન્ય નાગરિકો માટે પણ પોતાની લેખનકલા, સર્જનાત્મકતા અને પ્રતિભા પ્રદર્શિત કરવા માટેનું એક ઉત્તમ મંચ પૂરું પાડે છે. ‘ઢાઈ આખર’ અભિયાન શબ્દો દ્વારા લાગણીઓને અભિવ્યક્ત કરવાની, માનવીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની અને નવી પેઢીમાં સર્જનાત્મક લેખન પ્રત્યે રસ જાગૃત કરવાની એક રાષ્ટ્રીય પહેલ છે. આ અભિયાન પત્રલેખનની સમૃદ્ધ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાની સાથે વિચારો, સંવેદનાઓ અને સંસ્કારોને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાનું પણ એક અર્થપૂર્ણ માધ્યમ છે.

Department of Posts announces 'Dhai Akhar' national letter writing competition on the topic “A Letter to Mother Earth: My Promise to Protest Nature”- Postmaster General Krishna Kumar Yadav

‘Dhai Akhar’ letter writing competition open to all ages; Winners to receive ₹5,000–₹50,000 — Postmaster General Krishna Kumar Yadav

'Dhai Akhar’ letter writing competition aims to encourage creativity, originality, and self-expression among youth — Postmaster General Krishna Kumar Yadav

Department of Posts is organizing national level letter writing competition, 'Dhai Akhar' with the objective of reviving and promoting the rich tradition of letter writing among the younger generation. The competition provides an opportunity for participants to express their creativity, original ideas and emotions effectively through words. It is also an important initiative to connect young people with India Post and the world of philately. Postmaster General of North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav, said that participants are required to write a letter on the subject “A Letter to Mother Earth: My Promise to Protest nature”, expressing their thoughts, and address it to the Chief Postmaster General, Gujarat Circle, Ahmedabad-380001. Selected letters in this competition will be awarded prizes ranging from ₹5,000 to ₹50,000. Various schools and colleges can collaborate with the Department of Posts to organize this event. The last date for submission is 31st October, 2026.

Postmaster General Shri Krishna Kumar Yadav said that people of any age can participate in 'Dhai Akhar' letter writing competition. The first category is for participants up to 18 years of age, while the second category is for those above 18 years. Letters will only be accepted in the inland letter or envelope issued by the Department of Posts, and can be handwritten in English, Hindi, or any vernacular language in 500 and 1,000 words respectively. Letter must include the participant’s full name, address, date of birth, mobile number, and school/college name, and should be sent to the Chief Postmaster General of the respective circle between 1 August and 31 October 2026.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the winners of the competition will be awarded in four different categories at the state and national levels, with three prizes in each category. At the circle (state) level, the selected best letters will receive ₹25,000, ₹10,000, and ₹5,000 for first, second, and third positions, respectively. Prizes of ₹50,000/-, ₹25,000/- and ₹10,000/-will be given to the best letters selected at National level in first, second and third positions respectively. Overall, prizes worth Rs. 40.20 lakhs will be given to the winners across the country. For more information, participants can contact the Superintendents of their respective Divisions and the Postmasters of the Head Post offices.

Indian Postal Service Officer Shri Krishna Kumar Yadav said that in digital scenario, where communication has become instant and extremely fast, the warmth, sensitivity, and emotional depth of a handwritten letter remain unmatched. A letter is not merely a collection of words; it carries emotions, memories, the warmth of relationships, and human sentiments that continue to touch hearts even years later with the same sense of affection. ‘Dhai Akhar’ is a national-level initiative to re-introduce the younger generations to post and philately while encouraging creativity, originality, and self-expression. It is also a platform for individuals to showcase their writing skills and talent. ‘Dhai Akhar’ campaign is a national campaign to encourage people to express their emotions through words, strengthen human relationships, and inspire the younger generation to develop an interest in creative writing. This initiative is also a meaningful means of conveying the rich tradition of letter writing to the new generation as well as conveying thoughts, feelings and traditions from one generation to another.







भारतीय डाक विभाग द्वारा "धरती माँ के नाम एक पत्र: प्रकृति की रक्षा का मेरा संकल्प” विषय पर 'ढाई आखर' राष्ट्रीय पत्र-लेखन प्रतियोगिता का आयोजन -पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

'ढाई आखर' पत्र लेखन प्रतियोगिता में किसी भी उम्र के लोग ले सकते हैं भाग, विजेताओं को 5 हजार से 50 हजार रूपये तक का पुरस्कार-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

'ढाई आखर' पत्र लेखन प्रतियोगिता के माध्यम से युवाओं में रचनात्मकता, मौलिकता व आत्म-अभिव्यक्ति को प्रोत्साहित करने का प्रयास-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

रक्षाबंधन पर 'वाटर रेसिस्टेंट' डिजाइनर राखी कवर व बॉक्स में देश-विदेश में डाक से राखी भेज सकेंगी बहनें, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने जारी किए स्पेशल राखी कवर और बॉक्स

रक्षाबंधन पर्व को देखते हुए भारतीय डाक विभाग ने अभी से तैयारियाँ आरंभ कर दी हैं। भाई-बहन के स्नेह के प्रतीक राखी को सुरक्षित, आकर्षक और समयबद्ध ढंग से गंतव्य तक पहुँचाने के उद्देश्य से उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने डिजाइनर राखी कवर एवं राखी गिफ्ट बॉक्स डाकघरों से बिक्री के लिए जारी किये। ये विशेष राखी लिफाफे और राखी गिफ्ट बॉक्स उत्तर गुजरात के अंतर्गत अहमदाबाद, गांधीनगर, महेसाणा, अरावली, साबरकांठा, बनासकांठा और पाटन जिलों के सभी प्रधान डाकघर, उप डाकघर और सुदूर गाँवों में स्थित शाखा डाकघरों में बिक्री के लिए उपलब्ध होंगे। इन्हें रेलवे मेल सर्विस के काउंटर्स द्वारा भी बिक्री के लिए उपलब्ध कराया जायेगा।





पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि तीन विभिन्न डिजाइन में उपलब्ध ये राखी लिफाफे वाटर रेसिस्टेंट (जलरोधी) हैं, बारिश के संपर्क में आने पर खराब नहीं होंगे। 11 सेमी X 22 से.मी. आकार के इन लिफाफों का मूल्य ₹10 मात्र है जो डाक शुल्क के अतिरिक्त है। इसके अलावा 3 विभिन्न साइज  (250 ग्राम, 500 ग्राम और एक किलोग्राम) के राखी गिफ्ट बॉक्स भी काउंटर्स पर बिक्री के लिए उपलब्ध कराये जा रहे हैं, जिनका मूल्य क्रमश: 35, 40 और 50 रूपये है। इसके माध्यम से राखी के साथ मिठाई और गिफ्ट भी इण्डिया पोस्ट पार्सल से देश-विदेश में भेजे जा सकते हैं। राखी लिफाफे और बॉक्स की आकर्षक डिजाइन में भारतीय डाक का लोगो और रक्षाबंधन की पारंपरिक भावना को दर्शाते हुए राखी, पुष्प, पूजा थाल, तथा भाई-बहन के स्नेहपूर्ण संबंध का मनमोहक चित्रांकन किया गया है। रंगीन और डिजाइनर होने की वजह से उन्हें अन्य डाक और पार्सल से अलग करने में समय की बचत और रक्षाबन्धन पर्व के पूर्व वितरण करने में भी सहूलियत  होगी। राखी पोस्ट की स्पेशल बुकिंग के साथ-साथ नेशनल सॉर्टिंग हब और पार्सल हब में त्वरित सॉर्टिंग के भी प्रबंध किये गए हैं।इंटरनेशनल ट्रैक पैकेट सेवा के माध्यम से विदेशों में किफायती दामों पर राखी पोस्ट भेजी जा सकती है।



पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि बहनों को राखी भेजने में समस्या न हो, ऐसे में अहमदाबाद के शाहीबाग में स्पीड पोस्ट भवन स्थित नेशनल सॉर्टिंग हब, मणिनगर रेलवे स्टेशन, नवरंगपुरा प्रधान डाकघर, हिम्मतनगर और महेसाणा के प्रधान डाकघर एवं आर.एम.एस  काउंटर्स के साथ-साथ गुजरात में राजकोट, सूरत और वडोदरा आर.एम.एस के काउंटर्स पर 24 घंटे डाक बुकिंग की सुविधा का लाभ उठाया जा सकता है। अहमदाबाद जीपीओ, बिज़नेस डेवेलपमेंट सेल, मानेकबाग डाकघर, रेलवेपुरा डाकघर, डीसा मुख्य डाकघर, पालनपुर प्रधान डाकघर, गांधीनगर प्रधान डाकघर, कलोल प्रधान डाकघर, पाटन प्रधान डाकघर में भी शाम 8 बजे तक बुकिंग सुविधा उपलब्ध है।

Sisters can now send Rakshabandhan across India and abroad in designer Covers and Boxes through Post Offices; Postmaster General Krishna Kumar Yadav released Special Rakhi Covers and Boxes

Sending Rakhis just got easier: ‘Water-Resistant’ designer Rakhi Covers and Gift Boxes available at all Post Offices across North Gujarat- Postmaster General Krishna Kumar Yadav

Keeping in view the forthcoming Raksha Bandhan festival, India Post has already started preparations well in advance. To facilitate the safe and timely delivery of Rakhi—the cherished symbol of the bond between brothers and sisters—Postmaster General, North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav released specially designed Rakhi Covers and Rakhi Gift Boxes for sale through Post Offices. These special Rakhi Covers and Rakhi Gift Boxes are being made available for sale at all Head Post Offices, Sub Post Offices, and Branch Post Offices located in remote villages across the districts of Ahmedabad, Gandhinagar, Mahesana, Aravalli, Sabarkantha, Banaskantha, and Patan under the North Gujarat Region. They are also be made available for sale through Railway Mail Service counters.

Postmaster General Shri Krishna Kumar Yadav added that these Rakhi envelopes available in three unique designs are water resistant and will not get damaged upon contact with rain. These envelopes of 11 cm X 22 cm size cost only ₹10 which is exclusive of postage charges. Additionally, Rakhi Gift Boxes in three different sizes—250 grams, 500 grams, and 1 kilogram—are also being made available for sale at Post Office and Railway Mail Service counters at prices of ₹35, ₹40, and ₹50 respectively. These gift boxes enable customers to conveniently send Rakhis along with sweets and gifts to their loved ones across India and abroad through India Post Parcel. The Rakhi Covers and Gift Boxes feature attractive designs incorporating the India Post logo and traditional Raksha Bandhan motifs, including Rakhis, flowers, a puja thali, and artistic depictions of the affectionate bond between brothers and sisters. Owing to their distinctive colourful and designer appearance, these Rakhi Covers can be easily identified and segregated from regular mails, thereby saving valuable time during mail processing and facilitating their priority handling and delivery before the Raksha Bandhan festival. Along with special booking of Rakhi post, arrangements have also been made for quick sorting in the National Sorting Hubs and Parcel hubs. Rakhi mails can be sent abroad at affordable rates through International Tracked Packet Service.

A senior IPoS Officer Shri Krishna Kumar Yadav, Postmaster General told that to ensure sisters do not face any inconvenience in sending Rakhi, 24 hour booking facilities have been made available at the National Sorting Hub located at the Speed Post Bhavan, Shahibaug, Maninagar Railway Station, Navrangpura Head Post Office, Himmatnagar Head Post Office, and Mahesana Head Post Office, as well as RMS counters in Rajkot, Surat, and Vadodara. In addition, booking facilities are available up to 8:00 PM at Ahmedabad GPO, Business Development Cell, Manekbag Post Office, Railwaypura Post Office, Deesa Mukhya Dakghar, Palanpur Head Post Office, Gandhinagar Head Post Office, Kalol Head Post Office, and Patan Head Post Office, enabling customers to conveniently book their Rakhi mail and ensure its timely delivery.

રક્ષાબંધન પર હવે બહેનો ડિઝાઇનર કવર અને ગિફ્ટ બોક્સમાં ટપાલ દ્વારા દેશ-વિદેશમાં મોકલી શકશે રાખડી; પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વિશેષ રાખડી કવર અને બોક્સનું અનાવરણ કર્યું

ડાકઘરોમાં મળશે 'વોટર-રેઝિસ્ટન્ટ' ડિઝાઇનર રાખડી કવર અને ગિફ્ટ બોક્સ, વરસાદમાં પણ રાખડી પહોંચશે સુરક્ષિત

રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ વિભાગે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાઈ-બહેનના અતૂટ સ્નેહના પ્રતિકરૂપ રાખડીને સુરક્ષિત, આકર્ષક અને સમયસર તેના ગંતવ્ય સુધી પહોંચાડવાના હેતુથી ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડિઝાઇનર રાખડી કવર તથા રાખડી ગિફ્ટ બોક્સના વેચાણ માટે જારી કર્યું. આ વિશેષ રાખડી કવર અને રાખડી ગિફ્ટ બોક્સ ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર હેઠળના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની તમામ હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ તેમજ દૂરદરાજના ગામોમાં આવેલી બ્રાંચ પોસ્ટ ઓફિસમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, રેલવે મેઇલ સર્વિસના કાઉન્ટરો પર પણ તેનું વેચાણ કરવામાં આવશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ત્રણ અલગ-અલગ આકર્ષક ડિઝાઇનમાં ઉપલબ્ધ આ રાખડી કવર વોટર રેઝિસ્ટન્ટ (પાણી પ્રતિરોધક) છે, જેથી વરસાદના સંપર્કમાં આવવા છતાં તે ખરાબ નહીં થાય. 11 સે.મી. × 22 સે.મી. કદના આ રાખડી કવરની કિંમત માત્ર ₹10 છે, જે પોસ્ટેજ ચાર્જ સિવાય છે. આ ઉપરાંત 250 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોગ્રામ ક્ષમતાના ત્રણ અલગ-અલગ કદના રાખડી ગિફ્ટ બોક્સ પણ પોસ્ટ ઓફિસના કાઉન્ટરો પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેની કિંમત અનુક્રમે ₹35, ₹40 અને ₹50 રાખવામાં આવી છે. આ ગિફ્ટ બોક્સ દ્વારા રાખડીની સાથે મીઠાઈ, ભેટવસ્તુઓ અને અન્ય ઉપહારો પણ ભારતીય પોસ્ટ પાર્સલ સેવા મારફતે દેશ તેમજ વિદેશમાં સરળતાથી મોકલી શકાય છે. રાખડી કવર અને ગિફ્ટ બોક્સની આકર્ષક ડિઝાઇનમાં ભારતીય પોસ્ટનો લોગો તેમજ રક્ષાબંધનની પરંપરાગત ભાવનાને ઉજાગર કરતાં રાખડી, પુષ્પ, પૂજા થાળ અને ભાઈ-બહેનના સ્નેહસભર સંબંધનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. રંગીન અને વિશિષ્ટ ડિઝાઇનને કારણે આ રાખડી કવર અને બોક્સ અન્ય પોસ્ટ અને પાર્સલથી સરળતાથી અલગ ઓળખી શકાય છે, જેના કારણે સોર્ટિંગમાં સમયની બચત થશે અને રક્ષાબંધન પહેલાં સમયસર વિતરણ કરવામાં પણ સરળતા રહેશે. રાખડી પોસ્ટના વિશેષ બુકિંગ ઉપરાંત નેશનલ સોર્ટિંગ હબ અને પાર્સલ હબ ખાતે ઝડપી સોર્ટિંગની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત, ઇન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સેવા દ્વારા વિદેશમાં પણ સસ્તા દરે રાખડી મોકલવાની સુવિધા ઉપલબ્ધ છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે બહેનોને રાખડી મોકલવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદના શાહીબાગ સ્થિત સ્પીડ પોસ્ટ ભવનના નેશનલ સોર્ટિંગ હબ, મણિનગર રેલવે સ્ટેશન, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ, હિંમતનગર અને મહેસાણા હેડ પોસ્ટ ઓફિસ તેમજ રેલવે મેઇલ સર્વિસ ના કાઉન્ટરો ઉપરાંત ગુજરાતમાં રાજકોટ, સુરત અને વડોદરા સ્થિત રેલવે મેઇલ સર્વિસ ના કાઉન્ટરો પર 24 કલાક પોસ્ટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમદાવાદ જીપીઓ, બિઝનેસ ડેવલપમેન્ટ સેલ, માણેકબાગ પોસ્ટ ઓફિસ, રેલવેપુરા પોસ્ટ ઓફિસ, ડીસા મુખ્ય ડાકઘર, પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ, ગાંધીનગર હેડ પોસ્ટ ઓફિસ, કલોલ મુખ્ય ડાકઘર અને પાટણ હેડ પોસ્ટ ઓફિસમાં પણ સાંજે 8:00 વાગ્યા સુધી પોસ્ટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે.









रक्षाबंधन पर डिजाइनर कवर व बॉक्स में देश-विदेश में डाक से राखी भेज सकेंगी बहनें, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने जारी किए स्पेशल राखी कवर और बॉक्स

डाकघरों में मिलेंगे 'वाटर रेसिस्टेंट' डिजाइनर राखी कवर और गिफ्ट बॉक्स, बारिश में सुरक्षित पहुँचेगी राखियाँ

Friday, July 10, 2026

डाक विभाग ने लागू की नई व्यवस्था : अब साधारण डाक की भी हो सकेगी ऑनलाइन ट्रैकिंग - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक विभाग से सामान्य डाक भेजने के बाद उसके गंतव्य तक पहुंचने को लेकर बनी रहने वाली चिंता अब नहीं रहेगी। अब साधारण (अनअकाउंटेबल) डाक भी ऑनलाइन ट्रैक की जा सकेगी। इसके लिए साधारण डाक पर भी बारकोड लगाया जाएगा, इससे डाक कहां तक पहुंची, इसकी निगरानी संभव हो सकेगी। उक्त जानकारी उत्तर गुजरात परिक्षेत्र,अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने दी।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि डाक विभाग ने देशभर में डाक सेवाओं के आधुनिकीकरण एवं परिचालन दक्षता में वृद्धि की दिशा में एक महत्वपूर्ण कदम उठाते हुए साधारण डाक की बारकोड आधारित इंडक्शन एवं इनवॉइसिंग सुविधा को एडवांस्ड पोस्टल टेक्नोलॉजी 2.0 एप्लीकेशन में लागू किया है।  साधारण डाक, विभाग के वार्षिक मेल ट्रैफिक का सर्वाधिक हिस्सा है। इनकी वार्षिक संख्या लगभग 90 करोड़ है तथा ये सार्वभौमिक डाक सेवाओं की रीढ़ हैं।  इस श्रेणी में चिट्ठियां, अखबार, पत्रिकाएं, सरकारी सूचनाएं और अन्य सामान्य डाक आती हैं। अब तक इन डाक वस्तुओं का कोई डिजिटल रिकॉर्ड नहीं होने से इनकी ट्रैकिंग संभव नहीं थी। इन साधारण डाक की संख्या का अनुमान वर्ष में दो बार सीमित अवधि के लिए की जाने वाली मैनुअल गणना के आधार पर लगाया जाता था। यह प्रक्रिया समय-साध्य होने के साथ-साथ कई बार पूर्णतः सटीक आंकड़े उपलब्ध कराने में सक्षम नहीं थी। परिणामस्वरूप परिचालन योजना, संसाधन प्रबंधन तथा सेवा सुधार के लिए आवश्यक वास्तविक आंकड़ों की उपलब्धता में कठिनाई आती थी। इसी आवश्यकता को ध्यान में रखते हुए डाक विभाग द्वारा 15 जून 2026 से लागू व्यवस्था में एपीटी एप्लीकेशन में प्रत्येक साधारण डाक का बारकोड आधारित इंडक्शन किया जाएगा तथा संबंधित वितरण डाकघरों में प्राप्त होने वाले प्रत्येक साधारण डाक को पोस्टमैन द्वारा डाक सेवा ऐप से वितरण किया जाएगा। इससे साधारण डाक के वितरण की संपूर्ण प्रक्रिया डिजिटल माध्यम से संचालित होगी। इस प्रणाली से साधारण डाक की संख्या का वास्तविक एवं सटीक रिकॉर्ड उपलब्ध होगा तथा डाक प्रवाह की निगरानी अधिक प्रभावी ढंग से की जा सकेगी।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि नई व्यवस्था के अंतर्गत ज्यादा डाक भेजने वाले बल्क मेलर्स को भी प्रोत्साहित किया जा रहा है कि वे डाक विभाग द्वारा आवंटित बारकोड श्रृंखला को सीधे साधारण डाक पर मुद्रित करें अथवा प्रस्तुतीकरण से पूर्व पूर्व-मुद्रित बारकोड चिपकाकर डाक जमा करें। इसके अतिरिक्त, बुकिंग संबंधी डेटा माइक्रोसॉफ्ट एक्सेल प्रारूप में उपलब्ध कराएँ, ताकि साधारण डाक की इंडक्शन प्रक्रिया अधिक त्वरित, त्रुटिरहित एवं सुचारु रूप से संपन्न हो सके। इससे साधारण डाक की प्रोसेसिंग अधिक तेज, व्यवस्थित एवं पारदर्शी  होगी तथा परिचालन प्रक्रिया में स्वचालन (ऑटोमेशन) को बढ़ावा मिलेगा।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि बारकोड आधारित इंडक्शन एवं इनवॉइसिंग प्रणाली से डाक परिचालन में पारदर्शिता और जवाबदेही बढ़ेगी तथा साधारण डाक की आवाजाही की डिजिटल निगरानी सुनिश्चित हो सकेगी। इसके अतिरिक्त, प्राप्त आंकड़ों के आधार पर संसाधनों एवं मानव श्रम की बेहतर योजना बनाना संभव होगा, जिससे कार्यकुशलता में वृद्धि होगी। यह प्रणाली सेवा गुणवत्ता और ग्राहक संतुष्टि को भी बेहतर बनाएगी तथा भविष्य की नीतियों, योजनाओं एवं परिचालन सुधारों के लिए विश्वसनीय डेटा उपलब्ध कराएगी। साथ ही, यह पहल डाक विभाग के आधुनिकीकरण एवं डिजिटलीकरण के प्रयासों को नई गति प्रदान करते हुए देशभर में अधिक सक्षम, पारदर्शी और तकनीक-संचालित डाक सेवाओं के विकास में महत्वपूर्ण योगदान देगी।

Department of Posts rollout of tracking of Unaccountable Mail functionality of APT Pan India – Postmaster General Krishna Kumar Yadav

Approximately 90 crore unaccountable Mail processed annually across India; Online tracking now available for unaccountable Mail through Barcodes– Postmaster General Krishnaa Kumar Yadav

India Post strengthens Unaccountable Mail operations with digital monitoring– Postmaster General Krishna Kumar Yadav

The long-standing concern about whether unaccountable mail sent through the Post Offices has reached its destination will now be a thing of the past. Now, unaccountable mail can be tracked online. To facilitate this, unaccountable mail will be affixed with barcodes, enabling digital monitoring of its movement, said Shri Krishna Kumar Yadav, Postmaster General, North Gujarat Region at Ahmedabad.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the Department of Posts has taken a significant step towards the modernization of postal services and enhancement of operational efficiency by implementing the barcode-based induction and invoicing facility for unaccountable mail in the Advanced Postal Technology (APT) 2.0 application. Unaccountable mail constitutes the largest share of the Department's annual mail traffic. With an annual volume of approximately 90 crore articles, it forms the backbone of Universal Postal Services. This category includes letters, newspapers, magazines, government communications, and other similar mails. Until now, these mails did not have any digital record, making individual tracking impossible. Their annual volume was estimated on the basis of manual counts conducted for limited periods twice a year. This process was not only time-consuming but also often fell short of providing fully accurate data. As a result, Department faced challenges in obtaining reliable statistics required for operational planning, resource management, and service improvement.

A senior bureaucrat of Indian Postal Services, Postmaster General Sh. Krishna Kumar Yadav further added that, to address this need, Department of Posts has introduced barcode-based induction of every unaccountable mail in APT 2.0 application. Further, each unaccountable mail received at the destination delivery post office will be delivered by the postman using the Dak Sewa App. As a result, the entire delivery process of unaccountable mail will be managed digitally. This system will provide accurate, real-time records of the volume of unaccountable mail and enable more effective monitoring of mail flow across the postal network.

Postmaster General Shri Krishna Kumar Yadav said that under the new system, bulk mailers are also being encouraged to print the barcode series allotted by the Department of Posts directly on unaccountable mails or affix pre-printed barcodes before presenting the mails for booking. In addition, they are advised to provide booking data in Microsoft Excel format to facilitate faster, error-free, and seamless induction of unaccountable mail. This will make the processing of mail quicker, more organized, and more transparent, while also promoting greater automation in postal operations.

Postmaster General Shri Krishna Kumar Yadav told that the barcode-based induction and invoicing system will enhance transparency and accountability in postal operations while ensuring digital monitoring of the movement of unaccountable mail. The data generated through this system will enable better planning and deployment of resources and manpower, thereby boosting operational efficiency. It will also enhance service quality and customer satisfaction by providing reliable data for future policy formulation, operational planning, and process improvements. Furthermore, this initiative will accelerate the Department of Posts' modernization and digital transformation efforts, contributing significantly to the development of a more efficient, transparent, and technology-driven postal service across the country.

પોસ્ટ વિભાગની નવી વ્યવસ્થા: હવે સાધારણ ટપાલ ની પણ થશે ઑનલાઇન ટ્રેકિંગ— પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

દેશભરમાં વાર્ષિક 90 કરોડ સાધારણ ટપાલ નો ટ્રાફિક, હવે આ ટપાલોને પણ બાર કોડ લગાવીને ઓનલાઈન ટ્રેક કરી શકાશે— પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ વિભાગમાં હવે સાધારણ ટપાલના સંચાલન પર પણ રહેશે ડિજિટલ દેખરેખ — પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ વિભાગ મારફતે સાધારણ ટપાલ મોકલ્યા બાદ તે ગંતવ્ય સ્થળે પહોંચી કે નહીં તેની ચિંતા હવે ભૂતકાળ બની જશે. હવે સાધારણ ડાકને પણ ઑનલાઇન ટ્રેક કરી શકાશે. આ માટે સાધારણ  ટપાલ પર પણ બારકોડ લગાવવામાં આવશે, જેના કારણે ટપાલ ક્યાં સુધી પહોંચી છે તેની દરેક તબક્કે ડિજિટલ દેખરેખ અને ટ્રેકિંગ શક્ય બનશે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, પોસ્ટ વિભાગે દેશભરમાં ડાક સેવાઓના આધુનિકીકરણ અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ અંતર્ગત એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (APT) 2.0 એપ્લિકેશનમાં સાધારણ  ટપાલ માટે બારકોડ આધારિત ઇન્ડક્શન અને ઇન્વૉઇસિંગની નવી સુવિધા અમલમાં મૂકવામાં આવી છે. સાધારણ  ડાક પોસ્ટ વિભાગના વાર્ષિક મેઈલ ટ્રાફિકનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. દર વર્ષે આશરે 90 કરોડ સાધારણ  ડાકનું સંચાલન કરવામાં આવે છે અને તે સર્વવ્યાપી ડાક સેવાઓનો મુખ્ય આધારસ્તંભ છે. આ શ્રેણીમાં પત્રો, અખબારો, સામયિકો, સરકારી સૂચનાઓ તથા અન્ય સાધારણ  ડાકનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ પ્રકારની ટપાલ નો કોઈ ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાથી તેનું ઑનલાઇન ટ્રેકિંગ શક્ય નહોતું. સાધારણ  ડાકની સંખ્યાનો અંદાજ વર્ષમાં માત્ર બે વખત મર્યાદિત સમયગાળા દરમિયાન કરવામાં આવતી મેન્યુઅલ ગણતરીના આધારે લગાવવામાં આવતો હતો. આ પ્રક્રિયા સમય માંગી લેતી હતી અને ઘણીવાર સચોટ ડેટાનો અભાવ હતો. પરિણામે કામગીરીનું આયોજન, સંસાધનોનું અસરકારક સંચાલન અને સેવા સુધારણા માટે જરૂરી વાસ્તવિક માહિતી મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હવે એપીટી 2.0 એપ્લિકેશનમાં દરેક સાધારણ  ડાકનું બારકોડ આધારિત ઇન્ડક્શન કરવામાં આવશે. ઉપરાંત, સંબંધિત ડિવિલરી પોસ્ટઓફિસમાં પહોંચતી દરેક સાધારણ  ડાકનું પોસ્ટમેન દ્વારા 'ડાક સેવા' એપ્લિકેશન મારફતે વિતરણ કરવામાં આવશે. પરિણામે સાધારણ  ડાકના સમગ્ર સંચાલન અને વિતરણની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થશે. આ નવી વ્યવસ્થાથી સાધારણ  ડાકની સંખ્યાનો વાસ્તવિક અને ચોક્કસ ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ થશે તેમજ સમગ્ર ડાક પ્રવાહ પર વધુ અસરકારક રીતે દેખરેખ રાખી શકાશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે નવી વ્યવસ્થા હેઠળ મોટા પ્રમાણમાં ડાક મોકલતા બલ્ક મેઇલર્સને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે કે તેઓ પોસ્ટ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી બારકોડ શ્રેણીને સાધારણ  ડાક પર સીધી જ પ્રિન્ટ કરે અથવા ડાક રજૂ કરતાં પહેલાં પૂર્વ-મુદ્રિત બારકોડ ચોંટાડીને ડાક જમા કરાવે. ઉપરાંત, બુકિંગ સંબંધિત માહિતી માઇક્રોસોફ્ટ એક્સેલ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી સાધારણ  ડાકની ઇન્ડક્શન પ્રક્રિયા વધુ ઝડપી, ભૂલરહિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે. આ વ્યવસ્થાથી સાધારણ  ડાકની પ્રોસેસિંગ વધુ ઝડપી, વ્યવસ્થિત અને પારદર્શક બનશે તેમજ ડાક કામગીરીમાં સ્વચાલન (ઓટોમેશન)ને પણ પ્રોત્સાહન મળશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે બારકોડ આધારિત ઇન્ડક્શન અને ઇન્વૉઇસિંગ વ્યવસ્થાથી ડાક સંચાલનમાં પારદર્શિતા અને જવાબદારીમાં વધારો થશે તેમજ સાધારણ  ડાકની અવરજવર પર અસરકારક ડિજિટલ દેખરેખ સુનિશ્ચિત કરી શકાશે. ઉપરાંત, આ વ્યવસ્થાથી ઉપલબ્ધ થતા વાસ્તવિક આંકડાઓના આધારે સંસાધનો અને માનવબળનું વધુ અસરકારક આયોજન શક્ય બનશે, જેના પરિણામે કામગીરીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ નવી વ્યવસ્થા ડાક સેવાઓની ગુણવત્તા અને ગ્રાહક સંતોષમાં પણ વધારો કરશે તેમજ ભવિષ્યમાં નીતિ નિર્માણ, આયોજન અને કામગીરીમાં સુધારા માટે વિશ્વસનીય ડેટા ઉપલબ્ધ કરાવશે. આ પહેલ પોસ્ટ વિભાગના આધુનિકીકરણ અને ડિજિટાઇઝેશનના પ્રયાસોને નવી ગતિ આપશે અને સમગ્ર દેશમાં વધુ કાર્યક્ષમ, પારદર્શક તથા ટેક્નોલોજી આધારિત ડાક સેવાઓના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.












डाक विभाग ने लागू की नई व्यवस्था : अब साधारण डाक की भी हो सकेगी ऑनलाइन ट्रैकिंग - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

देश भर में सालाना 90 करोड़ साधारण डाक का ट्रैफिक, अब इन पर भी बार कोड लगाकर होगी ऑनलाइन ट्रैकिंग -पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक विभाग में अब साधारण डाक के संचालन पर भी होगी डिजिटल निगरानी-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Wednesday, July 1, 2026

नेशनल पोस्टल वर्कर्स डे (1 जुलाई) : डाककर्मियों के अथक समर्पण को विश्वभर में किया जाता है सम्मानित : पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

आज भारतीय डाक केवल संदेश पहुँचाने का माध्यम नहीं, बल्कि देश के हर नागरिक तक भरोसा, सुविधा और शासकीय सेवाओं को पहुँचाने वाला एक सशक्त तंत्र बन चुका है। विभिन्न सरकारी योजनाओं एवं जनकल्याणकारी सेवाओं को आम नागरिकों तक पहुँचाने में भी डाक कर्मी सरकार और जनता के बीच एक सशक्त एवं विश्वसनीय सेतु के रूप में उभरकर सामने आए हैं। डाक कर्मी लंबे समय से समाज की सेवा में महत्वपूर्ण भूमिका निभाते रहे हैं और प्रत्येक वर्ष 1 जुलाई को मनाया जाने वाला “नेशनल पोस्टल वर्कर्स डे” उनके अमूल्य योगदान को सम्मानित करने के लिए मनाया जाता है। उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि ‘नेशनल पोस्टल वर्कर डे’ की अवधारणा अमेरिका से आई, जहाँ वाशिंगटन राज्य के सीऐटल शहर में वर्ष 1997 में कर्मचारियों के सम्मान में इस विशेष दिवस की शुरुआत की गई। धीरे-धीरे इसे भारत सहित अन्य देशों में भी मनाया जाने लगा। यह दिन दुनिया भर में डाककर्मियों द्वारा की जाने वाली सेवा के सम्मान में मनाया जाता है, जो हमारे समुदायों को आपस में जोड़े रखते हैं।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि संचार के क्षेत्र में डिजिटलीकरण ने भले ही व्यापक परिवर्तन ला दिया हो, लेकिन डाककर्मी आज भी वितरण व्यवस्था की रीढ़ बने हुए हैं। प्रतिकूल मौसम और विषम परिस्थितियों के बावजूद डाक कर्मी प्रतिदिन लंबी दूरी तय कर पत्र, स्पीड पोस्ट, पार्सल, ई-कॉमर्स उत्पाद, मेडिकल सप्लाई की समयबद्ध डिलीवरी सुनिश्चित करते हैं। भारत में आधार कार्ड, पासपोर्ट, पैन कार्ड, वोटर आईडी, ड्राइविंग लाइसेंस, बैंक चेक बुक, एटीएम कार्ड, पीएम विश्वकर्मा टूल किट्स, परीक्षा सामग्री, विभिन्न मंदिरों के प्रसाद, गंगाजल सहित अनेक महत्वपूर्ण दस्तावेज एवं आवश्यक सामग्री का वितरण पोस्टमैन के माध्यम से किया जाता है। “डाक सेवा, जन सेवा” के संकल्प के साथ भारतीय डाक गाँव-गाँव और शहर-शहर तक सेवाएँ पहुँचाकर लोगों के जीवन को आसान बना रहा है। गुजरात डाक परिमंडल में 3,300 से अधिक पोस्टमैन तथा 8,000 से अधिक ग्रामीण डाक सेवक प्रतिदिन नागरिकों के घर-घर पहुँचकर डाक सेवाएँ प्रदान कर रहे हैं। इनके माध्यम से प्रत्येक माह औसतन 52 लाख से अधिक स्पीड पोस्ट एवं पार्सल तथा 1.55 करोड़ से अधिक साधारण पत्रों का वितरण किया जाता है। वित्तीय वर्ष 2024-2025 में पूरे भारत में 3.92 अरब से ज्यादा डाक का परियात (ट्रैफिक) दर्ज किया गया।   





भारतीय डाक सेवा के वरिष्ठ अधिकारी एवं उत्तर गुजरात क्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि पोस्टमैन भारतीय डाक विभाग का सबसे जाना-पहचाना चेहरा है। 'डाकिया डाक लाया' के साथ-साथ, अब 'डाकिया बैंक लाया' भी उतना ही लोकप्रिय हो गया है। आज पोस्टमैन अपने डाक बैग में पत्रों के साथ-साथ स्मार्टफोन आधारित डिजिटल डिवाइस भी लेकर चलता है। ग्रामीण क्षेत्रों में आर्थिक एवं सामाजिक समावेशन को बढ़ावा देने के उद्देश्य से पोस्टमैन और ग्रामीण डाक सेवक  मोबाइल एटीएम के रूप में कार्य करते हुए डीबीटी, ई-केवाईसी, जन सुरक्षा योजनाओं, आधार सेवाओं, प्रधानमंत्री फसल बीमा योजना, ई-श्रम कार्ड, वाहन बीमा तथा डिजिटल लाइफ सर्टिफिकेट जैसी अनेक सेवाएँ लोगों के द्वार तक पहुँचा रहे हैं। वे पाँच वर्ष तक के बच्चों का आधार नामांकन तथा घर-घर जाकर मोबाइल नंबर अपडेट करने का कार्य भी कर रहे हैं। आधार इनेबल्ड पेमेंट सिस्टम के माध्यम से नागरिकों को घर बैठे उनके विभिन्न बैंक खातों से नगदी उपलब्ध करायी जा रही है। ग्रामीण, जनजातीय, पर्वतीय एवं दूरस्थ क्षेत्रों, जहाँ डिजिटल या निजी कूरियर सेवाएँ उपलब्ध नहीं हैं, वहाँ आज भी पोस्टमैन लोगों के लिए सबसे विश्वसनीय संपर्क सूत्र और आवश्यक सेवाओं का प्रमुख माध्यम बने हुए हैं। भारतीय डाक विश्वास, संवाद और सुविधा को हर घर तक पहुँचाते हुए लगातार राष्ट्र निर्माण में अपनी महत्वपूर्ण भूमिका निभा रहा है।

નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે (1 જુલાઈ) : વિશ્વભરમાં ડાક કર્મચારીઓના અતૂટ સમર્પણને અપાય છે સન્માન : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભારતીય ડાક માત્ર સંદેશા પહોંચાડવાનું માધ્યમ નથી, પરંતુ સરકારી યોજનાઓ અને જનકલ્યાણકારી સેવાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

આજે ભારતીય ડાક માત્ર સંદેશા પહોંચાડવાનું માધ્યમ નથી, પરંતુ દેશના દરેક નાગરિક સુધી વિશ્વાસ, સુવિધા અને સરકારી સેવાઓ પૂરી પાડવા માટે એક શક્તિશાળી તંત્ર બની ગયું છે. વિવિધ સરકારી યોજનાઓ અને જનકલ્યાણકારી સેવાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવામાં પણ ટપાલ કર્મચારીઓ સરકાર અને જનતા વચ્ચે એક મજબૂત તથા વિશ્વસનીય સેતુ તરીકે ઉભરી આવ્યા છે. ટપાલ કર્મચારીઓ લાંબા સમયથી સમાજની સેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને દર વર્ષે 1 જુલાઈએ ઉજવાતો 'નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે' તેમના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે ઉજવવામાં આવે છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે ‘નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે’ ની કલ્પના અમેરિકામાંથી આવી છે, જ્યાં વોશિંગટન રાજ્યના સીએટલ શહેરમાં વર્ષ 1997 માં કર્મચારીઓના સન્માનમાં આ વિશિષ્ટ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. ધીમે ધીમે તે ભારત સહિત અન્ય દેશોમાં પણ ઉજવવા લાગ્યો. આ દિવસ સમગ્ર વિશ્વમાં ડાક કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સેવાના માનમાં ઉજવવામાં આવે છે. જેઓ આપણા સમુદાયોને જોડે રાખે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે સંચાર ક્ષેત્રમાં ડિજિટલીકરણથી વ્યાપક પરિવર્તન આવ્યું હોવા છતાં ટપાલ કર્મચારીઓ આજે પણ વિતરણ વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. પ્રતિકૂળ હવામાન અને કઠિન પરિસ્થિતિઓમાં પણ તેઓ દરરોજ લાંબા અંતર કાપીને પત્રો, સ્પીડ પોસ્ટ, પાર્સલ, ઈ-કોમર્સ ઉત્પાદનો અને તબીબી સામગ્રીની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરે છે. ભારતમાં આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, બેંક ચેકબુક, એટીએમ કાર્ડ, પીએમ વિશ્વકર્મા ટૂલ કીટ, પરીક્ષા સામગ્રી, વિવિધ મંદિરોના પ્રસાદ, ગંગાજળ સહિત અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને આવશ્યક સામગ્રીનું વિતરણ પોસ્ટમેન દ્વારા કરવામાં આવે છે. “ડાક સેવા, જન સેવા”ના સંકલ્પ સાથે ભારતીય ડાક ગામડે-ગામડે અને શહેરે-શહેરે પોતાની સેવાઓ પહોંચાડી લોકોનું જીવન વધુ સરળ અને સુવિધાસભર બનાવી રહી છે. ગુજરાત પોસ્ટલ સર્કલમાં, 3,300થી વધુ પોસ્ટમેન તથા 8,000થી વધુ ગ્રામિણ ડાક સેવકો દરરોજ નાગરિકોના ઘર સુધી પહોંચી ટપાલ સેવાઓ પૂરી પાડી રહ્યા છે. તેમના માધ્યમથી દર મહિને સરેરાશ 52 લાખથી વધુ સ્પીડ પોસ્ટ અને પાર્સલ તેમજ 1.55 કરોડથી વધુ સાધારણ પત્રોનું વિતરણ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2024-2025 માં, સમગ્ર ભારતમાં 3.92 અબજથી વધુ ટપાલ લેખોનું પરિવહન (મેઇલ ટ્રાફિક) નોંધાયો હતો.

ભારતીય ટપાલ સેવાના વરિષ્ઠ અધિકારી તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે પોસ્ટમેન ભારતીય ટપાલ વિભાગનો સૌથી જાણીતો અને વિશ્વસનીય ચહેરો છે. 'ડાકિયા ડાક લાયા' સાથે હવે 'ડાકિયા બેંક લાયા' પણ એટલું જ લોકપ્રિય બન્યું છે. આજે પોસ્ટમેન પોતાના ટપાલ બેગમાં પત્રો સાથે સ્માર્ટફોન આધારિત ડિજિટલ ઉપકરણ પણ લઈને ફરે છે. ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક અને સામાજિક સમાવેશને પ્રોત્સાહન આપવા માટે, પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો મોબાઇલ એટીએમ તરીકે કાર્ય કરી રહ્યા છે. તેઓ ડીબીટી, ઈ-કેવાયસી, જન સુરક્ષા યોજનાઓ, આધાર સેવાઓ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ઈ-શ્રમ કાર્ડ, વાહન વીમા તથા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જેવી અનેક સેવાઓ લોકોના ઘર સુધી પહોંચાડી રહ્યા છે. તેઓ પાંચ વર્ષ સુધીના બાળકોનું આધાર નોંધણી તથા ઘર-ઘર જઈ મોબાઇલ નંબર અપડેટ કરવાની સેવા પણ પૂરી પાડી રહ્યા છે. આધાર સક્ષમ ચુકવણી પ્રણાલી દ્વારા નાગરિકોને તેમના વિવિધ બેંક ખાતાઓમાંથી ઘર બેઠાં રોકડ ઉપાડવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ગ્રામ્ય, આદિવાસી, પર્વતીય અને દૂરદરાજના વિસ્તારોમાં, જ્યાં ડિજિટલ અથવા ખાનગી કુરિયર સેવાઓ ઉપલબ્ધ નથી, ત્યાં આજે પણ પોસ્ટમેન લોકો માટે સૌથી વિશ્વસનીય સંપર્કસૂત્ર અને આવશ્યક સેવાઓ પહોંચાડવાનું મુખ્ય માધ્યમ છે. ભારતીય ડાક વિશ્વાસ, સંવાદ અને સુવિધાને દેશના દરેક ઘર સુધી પહોંચાડીને સતત રાષ્ટ્ર નિર્માણમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે.

National Postal Workers Day (1st July) is celebrated across the world to honor the relentless dedication of Postal Officials -Postmaster General Krishna Kumar Yadav

Postal workers remain the backbone of delivery infrastructure, providing last mile services to citizens - Postmaster General Krishna Kumar Yadav

Today, India Post is no longer just a medium of communication; it has emerged as a strong and trusted institution that delivers trust, convenience, and essential government services to every citizen across the nation. Postal workers have long been integral to society, and each July 1, 'National Postal Workers Day' commemorates their invaluable contributions. The occasion not only celebrates their service but also recognizes the challenges they endure. Despite adverse conditions, these dedicated Postal workers travel miles daily to ensure timely delivery of letters, Speed Post and parcels, fostering connections between people and communities. Shri Krishna Kumar Yadav, Postmaster General, North Gujarat Region said that the concept of 'National Postal Worker Day' came from USA, where this special day was started in the year 1997 in the city of Seattle, Washington State, in honor of the Postal Workers. Gradually, it started being celebrated in other countries including India. This day is celebrated across the world to honor and appreciate the relentless dedication of postal workers who keep our communities connected.



Postmaster General Shri Krishna Kumar Yadav said that while digitalization has transformed the communication, postal workers remain the backbone of delivery infrastructure, navigating harsh weather and long distances to deliver mails, parcel, e-commerce products, medical supplies etc. Important documents like Aadhaar, Passport, PAN Card, Voter ID, Driving License, Bank Cheque Book, ATM, PM Vishwakarma Tool Kits, Examination Materials, Temple prasads, Ganga jal etc. are being delivered by postmen in India. From collecting mail and parcel to ensuring prompt delivery to correct addresses, postal workers meticulously oversee every detail. They courageously navigate demanding schedules, diverse weather conditions, and challenging situations to deliver mail and parcels upto last miles. Postal Workers have emerged as an important bridge between the Governments and the common people in providing various services. With the motto “Dak Sewa, Jan Sewa”, India Post is making people's lives easier by delivering essential services to every village and every city across the country.

In Gujarat Postal Circle, more than 3,300 Postman and more than 8,000 Gramin Dak Sevak knock on the doors of citizen every day, through whom on an average more than 52 lakhs Speed Post and Parcels and more than 1.55 Crore ordinary letters are being delivered every month. Over 3.92 billion mail traffic were recorded across India during the financial year 2024-2025. For promotion of e-commerce, Cash on Delivery, for regular clearing of mail from letter boxes Doorstep Service app, Android based smart delivery and financial services by postmen are innovative initiatives of the Department of Posts, said Mr. Yadav.

Indian Postal Service Officer Shri Krishna Kumar Yadav further said that the Postman is the most visible face of the Department of Posts. Along with 'Dakia Dak Laya', 'Dakia Bank Laya' is now equally important. Postman is carrying a smart phone cum digital device in his mail bag. With Smart phones, today, Postman staff are doing e-KYC of Ration Card Holders. To promote economic and social inclusion in rural areas, Postmen are functioning as mobile ATMs and providing facilities of DBT, Jan Suraksha schemes, Aadhaar, Pradhan Mantri Fasal Bima Yojana, e-Shram Card, vehicle insurance, Digital Life Certificate. They are enrolling children up to 5 years for Aadhaar and updating mobile number at doorstep, which is very useful in rural areas. Accordingly, Aadhaar enrolment / updation of more than 8,600 People is being done through CELC every month. Apart from this, Postmen are providing cash withdrawal facility at doorstep through Aadhaar Enabled Payment System. Postmen remain an important link for rural, tribal, hilly and remote areas where digital or private courier services are unavailable.










नेशनल पोस्टल वर्कर्स डे (1 जुलाई) : डाककर्मियों के अथक समर्पण को विश्वभर में किया जाता है सम्मानित : पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

भारतीय डाक केवल संदेश पहुँचाने का माध्यम नहीं, सरकारी योजनाओं व जनकल्याणकारी सेवाओं को आम नागरिकों तक पहुँचाने में भी अहम भूमिका- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव