Friday, August 28, 2026

Postmaster General Krishna Kumar Yadav turns birthday into a green legacy : 49 years, 49 saplings

भारतीय परंपरा में पेड़-पौधों को परमात्मा का प्रतीक मान कर उनकी पूजा का विधान बनाया गया  है। हमारी साँसें चलती रहें, इसके लिए ऑक्सीजन बेहद जरुरी है। पर्यावरण की रक्षा के लिए जरुरी है कि हम इसे अपनी दिनचर्या में शामिल करने के साथ पौधारोपण को जीवन के विभिन्न महत्वपूर्ण दिनों से जोड़ें।  ऐसे में जन्मदिन व विवाह वर्षगांठ जैसे जीवन के महत्वपूर्ण दिनों को विशेष बनाने के लिए पौधारोपण कर समाज को नई दिशा दी जा सकती है। उक्त संदेश वरिष्ठ ब्लॉगर, साहित्यकार, लोकप्रिय प्रशासक एवं सम्प्रति उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने स्वदेशी समाज सेवा समिति द्वारा 10 अगस्त, 2026 को अपने 49वें जन्मदिन पर अहमदाबाद में आयोजित वृक्षारोपण कार्यक्रम में दिया। स्वदेशी समाज सेवा समिति के संस्थापक सचिव विवेक यादव 'रुद्राक्ष मैन' ने श्री कृष्ण कुमार यादव को रुद्राक्ष का पौधा भेंट कर उनके सुखद एवं स्वस्थ जीवन की कामना की।



स्वदेशी समाज सेवा समिति के तत्त्वावधान में अहमदाबाद  में आयोजित उक्त कार्यक्रम में श्री कृष्ण कुमार यादव, पोस्टमास्टर जनरल के 49 वें जन्मदिन पर 'एक पेड़ माँ के नाम' अभियान के तहत रुद्राक्ष, गुलमोहर, अमलतास, अशोक, तुलसी, नीम, आम, आंवला, तेजपत्ता, दालचीनी, पान, सिंगोनियम, रजनीगन्धा, गंधराज इत्यादि के फलदार, औषधीय, छायादार वृक्षों, बेल व पुष्प सहित 49 पौधों का रोपण कर धरा को हराभरा एवं पर्यावरण को शुद्ध बनाने का संकल्प लिया गया।


स्वदेशी समाज सेवा समिति के संस्थापक सचिव विवेक यादव 'रुद्राक्ष मैन' ने कहा कि  सम्पूर्ण धरा और प्रकृति को सुरक्षित व संतुलित रखने हेतु हमें पौधारोपण के प्रति लोगों को सजग बनाना होगा। स्वदेशी समाज सेवा समिति के संकल्पों से जुड़कर सेवा, संस्कार एवं पर्यावरण रक्षा के इस यज्ञ में लोगों से अपनी आहुति देने का आह्वान भी किया






इस अवसर पर अहमदाबाद मंडल के वरिष्ठ डाक अधीक्षक श्री शिशिर कुमार ने कहा कि, वृक्षारोपण पर्यावरण संरक्षण, ग्लोबल वार्मिंग को कम करने और आने वाली पीढ़ियों के लिए एक सुरक्षित भविष्य का निर्माण करने का सबसे प्रभावी जरिया है। रघुनाथ हिंदी हायर सेकेंडरी स्कूल के प्रिंसिपल श्री महेंद्र डी. यादव  ने कहा, यह जीवन परमात्मा का उपहार है, सेवा ही सबसे बड़ी उपासना है और प्रकृति की रक्षा ही आज का सबसे बड़ा धर्म है। सहायक निदेशक श्री अल्पेश शाह ने कहा कि वर्तमान परिस्थितियों में जब वन क्षेत्र का निरंतर ह्रास होता जा रहा है तब संपूर्ण समाज को इस तरह के आयोजनों से सीख लेने की आवश्यकता है। इस अवसर पर सहायक निदेशक श्री रितुल गाँधी, वारिस व्होरा, सहायक अधीक्षक बिरंग शाह, जिनेश पटेल, रमेश पटेल, रोनक शाह, विशाल चौहान, सुभाष, जीबी कटारिया सहित तमाम पर्यावरण प्रेमियों ने पौधारोपण में अपना योगदान दिया।

પોસ્ટમાસ્ટર જનરલ અને વરિષ્ઠ સાહિત્યકાર કૃષ્ણ કુમાર યાદવના જન્મદિવસ નિમિત્તે સ્વદેશી સમાજ સેવા સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જન્મદિવસ અને વર્ષગાંઠ જેવા મહત્વપૂર્ણ પ્રસંગોએ વૃક્ષારોપણ કરીને સમાજને નવી દિશા આપી શકાય છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભારતીય પરંપરામાં વૃક્ષો અને છોડને પરમાત્માના પ્રતીક તરીકે માનવામાં આવે છે અને તેમની પૂજા કરવાની પરંપરા રહી છે. આપણી શ્વાસપ્રક્રિયા સુચારુ રીતે ચાલતી રહે તે માટે ઓક્સિજન અત્યંત જરૂરી છે. પર્યાવરણની રક્ષા માટે જરૂરી છે કે આપણે પર્યાવરણ સંરક્ષણને પોતાની દિનચર્યાનો એક અભિન્ન ભાગ બનાવવાની સાથે વૃક્ષારોપણને જીવનના વિવિધ મહત્વપૂર્ણ પ્રસંગો સાથે જોડીએ. આવી સ્થિતિમાં જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા જીવનના મહત્વપૂર્ણ દિવસોને વિશેષ બનાવવા માટે વૃક્ષારોપણ કરીને સમાજને નવી દિશા આપી શકાય છે. આ સંદેશ વરિષ્ઠ બ્લોગર, સાહિત્યકાર અને લોકપ્રિય પ્રશાસક અને હાલમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સ્વદેશી સમાજ સેવા સમિતિ દ્વારા તેમના 49મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન આપ્યો હતો. સ્વદેશી સમાજ સેવા સમિતિના સ્થાપક સચિવ ‘રુદ્રાક્ષ મેન’ વિવેક યાદવે શ્રી કૃષ્ણ કુમાર યાદવને રુદ્રાક્ષનો છોડ ભેટ આપી તેમના સુખદ અને સ્વસ્થ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી.

સ્વદેશી સમાજ સેવા સમિતિના તત્ત્વાવધાનમાં અમદાવાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના 49મા જન્મદિવસ નિમિત્તે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ રુદ્રાક્ષ, ગુલમોહર, અમલતાસ, અશોક, તુલસી, લીમડો, કેરી, આમળા, તેજપાન, તજ, પાન, સિંગોનિયમ, રજનીગંધા, ગંધરાજ વગેરે ફળદાયી, ઔષધીય અને છાયાદાર વૃક્ષો તેમજ વેલ અને પુષ્પ સહિત કુલ 49 છોડનું વાવેતર કરી ધરતીને હરિયાળી અને પર્યાવરણને શુદ્ધ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો.

સ્વદેશી સમાજ સેવા સમિતિના સ્થાપક સચિવ ‘રુદ્રાક્ષ મેન’ શ્રી વિવેક યાદવે જણાવ્યું કે સમગ્ર ધરતી અને પ્રકૃતિને સુરક્ષિત તથા સંતુલિત રાખવા માટે આપણે લોકોને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃત કરવા પડશે. તેમણે સ્વદેશી સમાજ સેવા સમિતિના સંકલ્પો સાથે જોડાઈને સેવા, સંસ્કાર અને પર્યાવરણ સંરક્ષણના આ યજ્ઞમાં સૌને પોતાનું યોગદાન આપવા માટે આહ્વાન કર્યું.

આ પ્રસંગે અમદાવાદ મંડળના વરિષ્ઠ ડાક અધિક્ષક શ્રી શિશિર કુમારે જણાવ્યું કે વૃક્ષારોપણ પર્યાવરણ સંરક્ષણ, ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા અને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરવા માટેનું સૌથી અસરકારક માધ્યમ છે. રઘુનાથ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મહેન્દ્ર ડી. યાદવે જણાવ્યું કે, આ જીવન પરમાત્માની ભેટ છે, સેવા જ સૌથી મોટી ઉપાસના છે અને પ્રકૃતિનું રક્ષણ કરવું એ આજના સમયનો સૌથી મોટો ધર્મ છે. સહાયક નિયામક શ્રી અલ્પેશ શાહે જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે વન વિસ્તાર સતત ઘટી રહ્યો છે, ત્યારે સમગ્ર સમાજે આવા આયોજનોમાંથી પ્રેરણા લેવાની જરૂર છે. આ પ્રસંગે સહાયક નિદેશક શ્રી રિતુલ ગાંધી, શ્રી વારિસ વહોરા, સહાયક અધિક્ષક શ્રી બિરંગ શાહ, શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી વિશાલ ચૌહાણ, શ્રી સુભાષ, શ્રી જી.બી. કટારિયા સહિત અનેક પર્યાવરણપ્રેમીઓએ વૃક્ષારોપણમાં પોતાનું યોગદાન આપ્યું.













Deen Dayal SPARSH Yojana Scholarship: India Post to promote students’ interest in Philately and Research– Postmaster General Krishna Kumar Yadav

डाक-टिकट संग्रह (फिलैटली) को शिक्षा प्रणाली की मुख्यधारा में लाने और प्रोत्साहन देने के उद्देश्य से डाक विभाग द्वारा विद्यार्थियों के लिए "दीन दयाल स्पर्श योजना" (स्कॉलरशिप फॉर प्रमोशन ऑफ एप्टीट्यूड एंड रिसर्च इन स्टैम्प्स ऐज ए हॉबी) छात्रवृत्ति दी जाएगी। इस सम्बन्ध में जानकारी देते हुए उत्तरी गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि वर्ष 2017 से कक्षा 6 से 9 तक के जेन अल्फ़ा पीढ़ी के बच्चों के लिए आरम्भ इस योजना में  उन मेधावी विद्यार्थियों  को 6000/- रूपये वार्षिक छात्रवृत्ति प्रदान करने का प्रस्ताव है, जिनका शैक्षणिक रिकार्ड अच्छा है और जिन्होंने शौक के तौर पर फिलैटली को अपनाया है। इस छात्रवृत्ति योजना में लाभार्थियों के चयन हेतु आयोजित होने वाली परीक्षा में सम्मिलित होने के लिए निर्धारित प्रारूप में आवेदन की अंतिम तिथि 10 सितम्बर निर्धारित है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि इसके तहत अखिल भारतीय स्तर पर प्रत्येक डाक परिमंडल कक्षा 6, 7, 8, और 9 के 10-10 विद्यार्थियों को, अधिकतम 40 छात्रवृत्तियाँ  प्रदान करेगा। छात्रवृत्ति  की राशि, 500/- रूपये प्रतिमाह की दर से 6000/- रूपये प्रतिवर्ष होगी, जो कि तिमाही आधार पर देय  होगी। पोस्टमास्टर जनरल श्री यादव ने कहा कि छात्रवृत्ति की अहर्ता हेतु भारत में मान्यता प्राप्त विद्यालय का विद्यार्थी होना चाहिए। संबंधित विद्यालय का फिलैटली क्लब होना चाहिए और उम्मीदवार क्लब का सदस्य होना चाहिए। यदि विद्यालय में फिलैटली क्लब स्थापित नहीं है, तो ऐसे विद्यालय के उस विद्यार्थी के नाम पर भी विचार किया जा सकता है, जिसका अपना फिलैटली जमा खाता संचालित हो। फिलैटली डिपोजिट खाता डाकघर में न्यूनतम 200 रुपये से खोला जा सकता है।  छात्रवृत्ति देने लिए चयन करते समय इस बात का ध्यान रखा जाए कि उम्मीदवार ने विगत अंतिम परीक्षा में कम से कम 60 प्रतिशत अंक अथवा समकक्ष ग्रेड/ग्रेड प्वांइट प्राप्त किए हों। अनुसूचित जाति/अनुसूचित जनजाति के उम्मीदवारों के लिए 5 प्रतिशत की छूट होगी।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि छात्रवृत्ति हेतु पहले मंडलीय स्तर पर लिखित क्विज़ का आयोजन 27 सितंबर को किया जाएगा, जिसमें 50 बहुविकल्पीय प्रश्न पूछे जाएंगे। इसमें सफल विद्यार्थियों को अंतिम चयन हेतु नवंबर माह के प्रथम सप्ताह तक 16 डाक टिकटों के साथ अधिकतम 500 शब्दों में एक फिलेटली प्रोजेक्ट जमा करना होगा।  इसके लिए  परिमंडल स्तर पर डाक अधिकारी और प्रतिष्ठित फिलैटलीविदों की एक समिति भी गठित की जाएगी। अंतिम रिजल्ट 01 दिसंबर, 2026 को घोषित किया जायेगा। चयनित विद्यार्थियों को, पोस्ट ऑफिस अथवा इंडिया पोस्ट पेमेंट्स बैंक में अपने अभिभावकों के साथ एक संयुक्त खाता खुलवाना होगा।

पोस्टमास्टर जनरल  श्री कृष्ण कुमार यादव ने कहा कि इस छात्रवृत्ति का उद्देश्य जेन अल्फ़ा पीढ़ी के युवाओं में छोटी आयु से ही फिलैटली के शौक को इस प्रकार बढ़ावा देना है, ताकि यह रूचिकर कार्य, उन्हें सुकून भरा अनुभव और तनाव-मुक्त जीवन प्रदान करने के साथ-साथ उनके लिए शिक्षाप्रद भी सिद्ध हो। ‘दीन दयाल स्पर्श योजना’ विद्यार्थियों के इस शौक को प्रोत्साहन देने के साथ-साथ उनकी प्रतिभा को छात्रवृत्ति के माध्यम से सम्मानित करने का एक सार्थक प्रयास है।

ડાક-ટિકિટ પ્રત્યે રુચિ અને સંશોધન કાર્યને પ્રોત્સાહન આપવા માટે ‘દીન દયાલ સ્પર્શ યોજના’ હેઠળ ટપાલ વિભાગ આપશે શિષ્યવૃત્તિ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

‘દીન દયાલ સ્પર્શ યોજના’ હેઠળ મેધાવી વિદ્યાર્થીઓને ટપાલ વિભાગ દ્વારા વાર્ષિક રૂ. 6,000ની શિષ્યવૃત્તિ; અરજી કરવાની અંતિમ તારીખ 10 સપ્ટેમ્બર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડાક-ટિકિટ સંગ્રહ (ફિલેટલી)ને શિક્ષણ પ્રણાલીની મુખ્યધારામાં લાવવા અને તેને પ્રોત્સાહન આપવાના હેતુથી ડાક વિભાગ દ્વારા “દીન દયાલ સ્પર્શ યોજના” (સ્કોલરશિપ ફોર પ્રમોશન ઓફ એપ્ટિટ્યુડ એન્ડ રિસર્ચ ઇન સ્ટેમ્પ્સ એઝ અ હોબી) હેઠળ જેન આલ્ફા વિધાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ અંગે માહિતી આપતાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે વર્ષ 2017થી ધોરણ 6થી 9ના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલી આ યોજનામાં સારા શૈક્ષણિક રેકોર્ડ ધરાવતા અને શોખ તરીકે ફિલેટલી અપનાવનાર મેધાવી વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 6,000ની શિષ્યવૃત્તિ આપવાની જોગવાઈ છે. આ શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભાર્થીઓની પસંદગી માટે યોજાનારી પરીક્ષામાં ભાગ લેવા માટે નિર્ધારિત ફોર્મેટમાં અરજી કરવાની અંતિમ તારીખ 10 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ સમગ્ર ભારતના દરેક પોસ્ટલ સર્કલ કાર્યાલય દ્વારા ધોરણ 6, 7, 8 અને 9ના 10-10 વિદ્યાર્થીઓને, એટલે કે મહત્તમ 40 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. શિષ્યવૃત્તિની રકમ દર મહિને રૂ. 500, એટલે કે વાર્ષિક રૂ. 6,000 રહેશે, જે ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવશે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુમાં જણાવ્યું હતું કે શિષ્યવૃત્તિ માટે પાત્ર બનવા માટે વિદ્યાર્થી ભારતની માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ. સંબંધિત શાળામાં ફિલેટલી ક્લબ હોવો જોઈએ અને ઉમેદવાર તે ક્લબનો સભ્ય હોવો જોઈએ. જો શાળામાં ફિલેટલી ક્લબ સ્થાપિત ન હોય, તો એવી શાળાના તે વિદ્યાર્થીના નામ પર પણ વિચારણા કરી શકાય છે, જેના પોતાના નામે ફિલેટલી ડિપોઝિટ ખાતું સંચાલિત થતું હોય. ફિલેટલી ડિપોઝિટ ખાતું પોસ્ટ ઓફિસમાં ઓછામાં ઓછા રૂ. 200ની રકમથી ખોલી શકાય છે. શિષ્યવૃત્તિ માટે ઉમેદવારોની પસંદગી કરતી વખતે એ બાબતનું ધ્યાન રાખવામાં આવશે કે ઉમેદવારે અગાઉની અંતિમ પરીક્ષામાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ અથવા સમકક્ષ ગ્રેડ/ગ્રેડ પોઇન્ટ મેળવ્યા હોય. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના ઉમેદવારોને 5 ટકાની છૂટછાટ આપવામાં આવશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે શિષ્યવૃત્તિ માટે પ્રથમ તબક્કામાં મંડળીય સ્તરે લેખિત ક્વિઝનું આયોજન 27 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે, જેમાં 50 બહુવિકલ્પીય પ્રશ્નો પૂછવામાં આવશે. તેમાં સફળ થનાર વિદ્યાર્થીઓએ અંતિમ પસંદગી માટે નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં 16 ડાક-ટિકિટો સાથે મહત્તમ 500 શબ્દોમાં ફિલેટલી પ્રોજેક્ટ જમા કરાવવાનો રહેશે. આ માટે પરિમંડળ સ્તરે ડાક અધિકારીઓ અને પ્રતિષ્ઠિત ફિલેટલિસ્ટોની એક સમિતિ પણ રચવામાં આવશે. અંતિમ પરિણામ 01 ડિસેમ્બર, 2026ના રોજ જાહેર કરવામાં આવશે. પસંદ થયેલા વિદ્યાર્થીઓએ પોસ્ટ ઓફિસ અથવા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં પોતાના માતા-પિતા સાથે સંયુક્ત ખાતું ખોલાવવું પડશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે આ શિષ્યવૃત્તિનો હેતુ જેન આલ્ફા પેઢી ના બાળકોમાં નાની ઉંમરથી જ ફિલેટલીના શોખને પ્રોત્સાહન આપવાનો છે, જેથી આ રસપ્રદ પ્રવૃત્તિ તેમને આનંદદાયક અનુભવ અને તણાવમુક્ત જીવન પ્રદાન કરવાની સાથે તેમના માટે શૈક્ષણિક પણ સાબિત થાય. ‘દીન દયાલ સ્પર્શ યોજના’ જેન આલ્ફા વિદ્યાર્થીઓમાં ફિલેટલીના શોખને પ્રોત્સાહન આપવા સાથે તેમની પ્રતિભાને શિષ્યવૃત્તિ દ્વારા સન્માનિત કરવાનો એક સાર્થક પ્રયાસ છે.

Department of Posts to award scholarships under ‘Deen Dayal SPARSH Yojana’ to promote students’ interest in Philately and Research– Postmaster General Krishna Kumar Yadav

Meritorious Students to receive annual scholarship of ₹6,000 under ‘Deen Dayal SPARSH Yojana’; last date to apply is September 10– Postmaster General Krishna Kumar Yadav

With the objective of bringing Philately into the mainstream of the education system and encouraging it among students, Department of Posts will provide scholarships to Gen Alpha students under the “Deen Dayal SPARSH Yojana” (Scholarship for Promotion of Aptitude and Research in Stamps as a Hobby). Postmaster General, North Gujarat Region, Ahmedabad, Shri Krishna Kumar Yadav, said that the scheme, launched in 2017 for students of Classes VI to IX, proposes to provide an annual scholarship of ₹6,000 to meritorious students who have a good academic record and have adopted Philately as a hobby. The last date for submission of applications in the prescribed format to appear in the examination conducted for the selection of beneficiaries under this scholarship scheme is 10 September 2026.

Postmaster General Shri Krishna Kumar Yadav said that, under the scheme, each Postal Circle across India will award 10 scholarships each to students of Classes VI, VII, VIII and IX, totalling a maximum of 40 scholarships. The scholarship amount will be ₹ 6000/- per annum, payable at a rate of ₹500 per month on a quarterly basis. Postmaster General Shri Krishna Kumar Yadav added that, to be eligible for the scholarship, the student must be enrolled in a recognised school in India. The concerned school should have a Philately Club, and the candidate should be a member of the club. In case the school Philately Club has not established, a student having his own Philately Deposit Account may also be considered. A Philately Deposit Account can be opened at a Post Office with a minimum deposit of ₹200. While selecting candidates for the scholarship, it will be ensured that the candidate must have scored at least 60% marks or equivalent grade/ grade point in recent final exam. There will be 5% relaxation in marks for SC/ST.

Postmaster General Shri Krishna Kumar Yadav informed that, for the scholarship, a written quiz will first be conducted at the Divisional level on 27 September, comprising 50 multiple-choice questions. Students who qualify in the quiz will be required to submit a Philately Project of not more than 500 words, along with 16 postage stamps, by the first week of November for final selection. For this purpose, a committee comprising postal officials and eminent philatelists will also be constituted at the Circle level. The final results will be declared on 1 December 2026. The selected students will be required to open a joint account with their parents at a Post Office or India Post Payments Bank.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the objective of this scholarship is to encourage children to develop the hobby of Philately from an early age in Gen Alpha So that this engaging and meaningful activity provides them with a relaxing, stress-free, and educational experience. ‘Deen Dayal SPARSH Yojana’ is a meaningful initiative to encourage the hobby of Philately among Gen Alpha students and recognise their talent through scholarships.




डाक-टिकटों के प्रति अभिरूचि व शोध कार्य हेतु "दीन दयाल स्पर्श योजना" छात्रवृत्ति देगा डाक विभाग- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

'दीन दयाल स्पर्श योजना' में मेधावी विद्यार्थियों को डाक विभाग द्वारा 6000/- रूपये वार्षिक छात्रवृत्ति, आवेदन की अंतिम तिथि 10 सितम्बर- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

महेसाणा के पहले नेक्स्ट-जेन थीम आधारित डाकघर का गणपत यूनिवर्सिटी में हुआ उद्घाटन, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव एवं प्रो-चांसलर डॉ. महेंद्र शर्मा ने किया उद्घाटन

डाक विभाग की युवा-केंद्रित और आधुनिक सेवाओं को शैक्षणिक परिसरों तक पहुंचाने की दिशा में केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया जी के दृष्टिकोण से निर्देशित पहल के तहत गुजरात के छठवें एवं महेसाणा के प्रथम एन-जेन (नेक्स्ट जेन) थीम आधारित नवीनीकृत गणपत विद्यानगर डाकघर का उद्घाटन 12 अगस्त, 2026 को उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव एवं डॉ. महेंद्र शर्मा, प्रो-चांसलर, गणपत यूनिवर्सिटी, महेसाणा द्वारा किया गया। भारतीय डाक की फ्लैगशिप एन-जेन पहल के अंतर्गत विकसित यह पोस्ट ऑफिस विद्यार्थियों ने इंडिया पोस्ट के साथ मिलकर "छात्रों का, छात्रों द्वारा, छात्रों के लिए" की फिलॉसफी पर डिजाइन किया है। इसमें भारतीय डाक की विश्वसनीयता, व्यापक पहुँच, आधुनिक सेवाओं, युवा जुड़ाव और विरासत का सुंदर मिश्रण देखने को मिलता है।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा  कि एन-जेन डाकघर पहल विद्यार्थी एवं डिजिटल नेटिव्स को केंद्र में रखकर इंडिया पोस्ट के एक आधुनिक, युवा-केंद्रित सेवा नेटवर्क में परिवर्तन को दर्शाती है। एन-जेन पोस्ट ऑफिस युवाओं को आधुनिक सुविधाएँ प्रदान करेगा, जिसमें वाई-फाई, कैफेटेरिया, मिनी लाइब्रेरी, यूपीआई-आधारित डिजिटल भुगतान, यूथ-केंद्रित कंफर्ट सीटिंग स्पेस, विद्यार्थियों के लिए स्पीड पोस्ट व पार्सल सेवाओं पर 10% की विशेष छूट, ज्ञान पोस्ट, इंटरनेशनल पार्सल बुकिंग, पार्सल पैकेजिंग सर्विस, फिलेटली एवं डाकघर बचत सेवाएँ, डाक जीवन बीमा, आईपीपीबी जैसी वित्तीय सेवाएं शामिल हैं। गणपत यूनिवर्सिटी का यह एन-जेन पोस्ट ऑफिस जेन-जी की जीवनशैली, रुचियों और अपेक्षाओं को ध्यान में रखते हुए मॉडर्न डिजाइन, आकर्षक वातावरण और हाई-टेक सुविधाओं से सुसज्जित किया गया है।


प्रो-चांसलर डॉ. महेंद्र शर्मा ने डाक विभाग द्वारा गणपत यूनिवर्सिटी कैंपस में एन-जेन पोस्ट ऑफिस पहल को युवाओं को डाक सेवाओं से जोड़ने की अभिनव पहल बताते हुए कहा कि आधुनिक और तकनीक-सक्षम वातावरण विद्यार्थियों की बदलती जरूरतों के अनुरूप सेवाओं की बेहतर पहुंच सुनिश्चित करेगा। आधुनिक सुविधाओं से युक्त यह डाकघर 18 हजार से ज्यादा विद्यार्थियों को डाक विभाग की सेवाओं का एक नया अनुभव प्रदान करेगा। राष्ट्रीय-अंतरराष्ट्रीय स्तर की होने वाली तमाम सेमिनार, कांफ्रेंस के डेलिगेट्स के लिए भी यहाँ से देश-विदेश में शैक्षणिक सामग्री भेजने में आसानी होगी।

महेसाणा मंडल के अधीक्षक डाकघर श्री एस के वर्मा ने कहा कि गणपत यूनिवर्सिटी के विद्यार्थियों, संकाय सदस्यों व निवासियों को उनकी बदलती आवश्यकताओं के अनुरूप सुविधाजनक, त्वरित, तकनीक-सक्षम एवं आधुनिक डाक सेवाएं उपलब्ध कराएगा।

गणपत यूनिवर्सिटी के विद्यार्थियों को महेसाणा के पहले एन-जेन थीम आधारित पोस्ट ऑफिस को डिज़ाइन करने में उनके योगदान के लिए पोस्टमास्टर जनरल एवं प्रो-चांसलर द्वारा सम्मानित भी किया गया।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि गुजरात में आईआईटी गांधीनगर, आईआईएम अहमदाबाद, सरदार वल्लभभाई पटेल एनआईटी सूरत, आनंद कृषि यूनिवर्सिटी, कच्छ यूनिवर्सिटी, गणपत यूनिवर्सिटी, महेसाणा सहित कुल छह एन-जेन पोस्ट ऑफिस आरम्भ हो चुके हैं।

इस अवसर पर प्रो-वाइस चांसलर डॉ. गिरीश पटेल, डीन संदीपसिंह आर. सिसोदिया, एसोसिएट डीन आर्किटेक्ट आदित्य बी. व्यास, डाक अधीक्षक एसके वर्मा, सहायक निदेशक वीएम वहोरा, सहायक डाक अधीक्षक रमेश रबारी, धवल सुथार, विशाल ब्रह्मभट्ट, डाक निरीक्षक चेतन सुथार, विनुभाई भरवाड, पोस्टमास्टर अश्विनभाई चौधरी, परेश मिस्त्री, भरत प्रजापति, मुकेश चौधरी, एम आइ फ़क़ीर सहित तमाम अधिकारी एवं विद्यार्थीगण उपस्थित रहे।

મહેસાણાની પ્રથમ નેક્સ્ટ-જેન થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ગણપત યુનિવર્સિટીમાં ઉદ્ઘાટન, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્માએ કર્યો શુભારંભ

એન-જેન પોસ્ટ ઓફિસમાં ડાક સેવાઓ સાથે યુવાનો માટે વાઈ-ફાઈ, કૅફેટેરિયા, મિની લાઇબ્રેરી તથા યુપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્ટની પણ સુવિધા – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ગણપત યુનિવર્સિટીમાં એન-જેન પોસ્ટ ઓફિસ દ્વારા યુવાનોની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ ડાક સેવાઓની વધુ સુગમ પહોંચ – પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્મા

ડાક વિભાગની યુવા કેન્દ્રિત અને આધુનિક સેવાઓને શૈક્ષણિક પરિસરો સુધી પહોંચાડવાની દિશામાં કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાજીના વિઝનથી પ્રેરિત પહેલ અંતર્ગત ગુજરાતના છઠ્ઠા અને મહેસાણા ના પ્રથમ એન-જેન (નેક્સ્ટ-જેન) થીમ આધારિત નવીનીકરણ કરાયેલ ગણપત વિદ્યાનગર પોસ્ટ ઓફિસનું 12 ઓગસ્ટ, 2026ના રોજ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ તથા ડૉ. મહેન્દ્ર શર્મા, ગ્રુપ પ્રો-ચાન્સેલર, ગણપત યુનિવર્સિટી, મહેસાણા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા પોસ્ટની ફ્લેગશિપ એન-જેન પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલું આ પોસ્ટ ઓફિસ વિદ્યાર્થીઓએ ઇન્ડિયા પોસ્ટ સાથે મળીને “વિદ્યાર્થીઓનું, વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ માટે”ની ફિલોસોફી પર ડિઝાઇન કર્યું છે. અહીં ભારતીય ડાકની વિશ્વસનીયતા, વ્યાપક પહોંચ, આધુનિક સેવાઓ, યુવા જોડાણ અને સમૃદ્ધ વારસાનો સુંદર સમન્વય જોવા મળે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, એન-જેન પોસ્ટ ઓફિસ પહેલ વિદ્યાર્થીઓ અને ડિજિટલ નેટિવ્સને કેન્દ્રમાં રાખીને ઇન્ડિયા પોસ્ટને આધુનિક અને યુવા કેન્દ્રિત સેવા નેટવર્કમાં પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે એન-જેન પોસ્ટ ઓફિસ યુવાનોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે, જેમાં વાઈ-ફાઈ, કૅફેટેરિયા, મિની લાઇબ્રેરી, યુપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્ટ, યુવા કેન્દ્રિત કમ્ફર્ટ સીટિંગ સ્પેસ, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટ અને પાર્સલ સેવાઓ પર 10%ની વિશેષ છૂટ, જ્ઞાન પોસ્ટ, આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ, પાર્સલ પેકેજિંગ સેવા, ફિલેટલી અને પોસ્ટ ઓફિસ બચત સેવાઓ, ડાક જીવન વીમા તથા આઈપીપીબી જેવી નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. ગણપત યુનિવર્સિટીનું આ એન-જેન પોસ્ટ ઓફિસ જનરેશન-Z ની જીવનશૈલી, રુચિઓ અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને આધુનિક ડિઝાઇન, આકર્ષક વાતાવરણ અને હાઈ-ટેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.

પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્માએ ગણપત યુનિવર્સિટી કેમ્પસમાં ડાક વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી એન-જેન પોસ્ટ ઓફિસ પહેલને યુવાનોને ડાક સેવાઓ સાથે જોડવાની એક નવીન પહેલ ગણાવતા જણાવ્યું હતું કે, આધુનિક અને ટેક્નોલોજી-સક્ષમ વાતાવરણ વિદ્યાર્થીઓની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સેવાઓની વધુ સુગમ પહોંચ સુનિશ્ચિત કરશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ પોસ્ટ ઓફિસ 18 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડાક વિભાગની સેવાઓનો નવો અનુભવ પ્રદાન કરશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનારા વિવિધ સેમિનાર અને કૉન્ફરન્સના ડેલિગેટ્સ માટે પણ અહીંથી દેશ-વિદેશમાં શૈક્ષણિક સામગ્રી મોકલવામાં સરળતા રહેશે.

મહેસાણા મંડળના અધિક્ષક ડાકઘર શ્રી એસ. કે. વર્માએ જણાવ્યું હતું કે, ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો તેમજ રહેવાસીઓને તેમની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સુવિધાજનક, ઝડપી, ટેક્નોલોજી-સક્ષમ અને આધુનિક ડાક સેવાઓ પૂરી પાડશે.

ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મહેસાણાના પ્રથમ એન-જેન થીમ આધારિત પોસ્ટ ઓફિસની ડિઝાઇન તૈયાર કરવામાં તેમના યોગદાન બદલ પોસ્ટમાસ્ટર જનરલ અને પ્રો-ચાન્સેલર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈએમ અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ એનઆઈટી સુરત, આનંદ કૃષિ યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી અને ગણપત યુનિવર્સિટી, મહેસાણા સહિત કુલ છ એન-જેન પોસ્ટ ઓફિસ શરૂ થઈ ચૂક્યા છે.

આ પ્રસંગે પ્રો-વાઇસ ચાન્સેલર ડૉ. ગિરીશ પટેલ, ડીન સંદીપસિંહ આર. સિસોદિયા, એસોસિયેટ ડીન આર્કિટેક્ટ આદિત્ય બી. વ્યાસ, ડાક અધિક્ષક એસ. કે. વર્મા, સહાયક નિદેશક વી. એમ. વહોરા, સહાયક ડાક અધિક્ષક રમેશ રબારી, ધવલ સુથાર, વિશાલ બ્રહ્મભટ્ટ, ડાક નિરીક્ષક ચેતન સુથાર, વિનુભાઈ ભરવાડ, પોસ્ટમાસ્ટર અશ્વિનભાઈ ચૌધરી, પરેશ મિસ્ત્રી, ભરત પ્રજાપતિ, મુકેશ ચૌધરી, એમ. આઈ. ફકીર સહિતના અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

First Next-Gen theme- revamped Post Office of Mahesana inaugurated at Ganpat University by Postmaster General Krishna Kumar Yadav and Pro-Chancellor Dr. Mahendra Sharma

Next-Gen Post Office offers Wi-Fi, cafeteria, mini library and UPI-based digital payment facilities for youth along with Postal Services – Postmaster General Krishna Kumar Yadav

Next-Gen Post Office at Ganpat University to ensure better access to Postal Services in line with the changing needs of youth – Pro-Chancellor Dr. Mahendra Sharma

Guided by the vision of Hon’ble Union Minister of Communications, Shri Jyotiraditya M. Scindia, to bring the Department of Posts’ youth-centric and modern services to educational campuses, Gujarat’s sixth and Mehsana’s first N-GEN (Next Gen) theme-based revamped Ganpat Vidyanagar Post Office was inaugurated on August 12, 2026 by Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav and Dr. Mahendra Sharma, Pro-Chancellor, Ganpat University, Mahesana. Developed under India Post’s flagship N-GEN initiative, this Post Office has been co-created by students in collaboration with India Post, following the philosophy of ‘Of the students, by the students, for the students.’ It beautifully blends the trust and extensive reach of India Post with modern services, youth engagement, and the rich heritage of the Postal services.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the N-GEN Post Office initiative reflects India Post’s transformation into a modern, youth-centric service network, keeping students and digital natives at its core. The N-GEN Post Office offers a vide range of modern facilities for youth, including Wi-Fi, cafeteria, mini library, UPI-based digital payments, youth-centric comfortable seating spaces, special 10% discount for students on Speed Post and Parcel services, Gyan Post, International Parcel booking, Parcel Packaging Services, Philately and financial services such as Pos Office Savings Schemes, Postal Life Insurance, India Post Payments Bank. The N-GEN Post Office at Ganpat University has been equipped with a modern design, an engaging ambience, and high-tech facilities, keeping in mind the lifestyle, interests, and expectations of Gen Z.

Describing the Department of Posts' 'N-Gen Post Office' initiative at the Ganpat University campus as an innovative step to connect the youth with postal services, Pro-Chancellor Dr. Mahendra Sharma said that the modern and technology-enabled environment would ensure better access to postal services in line with the changing needs of youth. Equipped with modern facilities, this Post Office will provide a new experience of postal services to more than 18,000 students. It will also facilitate the dispatch of educational materials—within India and abroad to delegates attending various national and international seminars and conferences.

Superintendent of Post Offices, Mahesana Division, Shri S. K. Verma, said that the N-GEN Post Office will provide very convenient, prompt, technology-enabled, and modern postal services to students, faculty members, and residents of Ganpat University with catering to their evolving needs

Students of Ganpat University were also felicitated by the Postmaster General Sh. KK Yadav and the Pro-Chancellor Dr. Mahendra Sharma for their contribution to designing Mahesana’s first N-GEN theme-based, revamped Ganpat Vidhyanagar Post Office.

Postmaster General Shri Krishna Kumar Yadav told that a total of six N-GEN Post Offices have been launched in Gujarat so far, including those at IIT Gandhinagar, IIM Ahmedabad, Sardar Vallabhbhai Patel NIT Surat, Anand Agricultural University, Kutch University, and Ganpat University, Mahesana.

On this occasion, Pro-Vice-Chancellor Dr. Girish Patel, Dean Sandeepsingh R. Sisodia, Associate Dean Architect Aditya B. Vyas, Superintendent of Post Offices S.K. Verma, Assistant Director V.M. Vahora, Assistant Superintendents Ramesh Rabari, Dhaval Suthar, and Vishal Brahmbhatt, Postal Inspectors Chetan Suthar and Vinubhai Bharwad, Postmaster Ashwinbhai Chaudhary, Paresh Mistry, Bharat Prajapati, Mukesh Chaudhary, and M.I. Faqir, along with other officials and students were present.







महेसाणा के पहले नेक्स्ट-जेन थीम आधारित डाकघर का गणपत यूनिवर्सिटी में हुआ उद्घाटन, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव एवं प्रो-चांसलर डॉ. महेंद्र शर्मा ने किया उद्घाटन

एन-जेन पोस्ट ऑफिस में डाक सेवाओं के साथ युवाओं के लिए वाई-फाई, कैफेटेरिया, मिनी लाइब्रेरी, यूपीआई-आधारित डिजिटल भुगतान की भी सुविधा-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

गणपत यूनिवर्सिटी में एन-जेन पोस्ट ऑफिस से युवाओं की बदलती जरूरतों के अनुरूप डाक सेवाओं की बेहतर पहुंच- प्रो-चांसलर डॉ. महेंद्र शर्मा

Thursday, August 27, 2026

डाकघरों से 135 देशों में ट्रैकिंग सुविधा के साथ भेजें राखी, इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस के तहत सुविधा उपलब्ध- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

 रक्षाबंधन भाई-बहन के अटूट प्रेम, विश्वास और स्नेह का पर्व है। यदि आपका भाई विदेश में रहते हैं, तो अब दूरी आपके स्नेह में बाधा नहीं बनेगी। भारतीय डाक विभाग अपनी इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस के माध्यम से 135 देशों में बेहद किफायती दरों पर राखी, एवं उपहार सुरक्षित व ट्रैकिंग सुविधा के साथ भेजने की सुविधा उपलब्ध करा रहा है। उक्त जानकारी देते हुए उत्तर गुजरात क्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस अंतरराष्ट्रीय ई-कॉमर्स की बढ़ती आवश्यकताओं को ध्यान में रखते हुए विकसित की गई एक विशेष सेवा है। यह सेवा व्यवसायिक ग्राहकों के साथ-साथ आम नागरिकों के लिए भी उपलब्ध है। इसके माध्यम से ग्राहक अधिकतम 5 किलोग्राम तक का पार्सल भेज सकते हैं, जो संबंधित गंतव्य देश द्वारा निर्धारित अधिकतम वजन सीमा के अधीन होगा। इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस की सबसे बड़ी विशेषता एंड-टू-एंड ऑनलाइन ट्रैकिंग है। कम लागत, विश्वसनीय सेवा, व्यापक पहुँच और ट्रैकिंग सुविधा के कारण यह विदेशों में राखी भेजने का सबसे भरोसेमंद माध्यम बनकर उभरी है

 
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि भारतीय डाक की इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस उन लाखों भारतीय परिवारों के लिए भावनात्मक सेतु का कार्य कर रही है, जिनके अपने विदेशों में रहते हैं। इस सुविधा के अंतर्गत थाईलैंड, भूटान, चीन, म्यांमार, सिंगापुर तथा संयुक्त अरब अमीरात जैसे देशों में शुरूआती 50 ग्राम तक सिर्फ ₹185 में भेजा जा सकता है। वहीं मलेशिया, हांगकांग, कज़ाख़स्तान एवं वियतनाम के लिए शुरुआती 50 ग्राम का शुल्क ₹190 है। ग्रेट ब्रिटेन के लिए ₹200, जर्मनी और साउथ अफ्रीका के लिए ₹245, नीदरलैंड के लिए ₹320, ऑस्ट्रिया और बेल्जियम के लिए ₹325, फ्रांस के लिए ₹335, इटली के लिए ₹350, कनाडा के लिए ₹360, ऑस्ट्रेलिया के लिए ₹395, अमेरिका के लिए ₹400 की दर निर्धारित की गई है। इसके अतिरिक्त ब्राज़ील, मैक्सिको, अर्जेंटीना सहित अनेक देशों के लिए भी आकर्षक दरें उपलब्ध हैं। उपर्युक्त दरों पर जीएसटी (18%) अतिरिक्त देय होगा।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने यह भी बताया कि रक्षा बंधन के अवसर पर डाक विभाग द्वारा ग्राहकों को इनलैंड स्पीड पोस्ट (डॉक्यूमेंट) ‘राखी मेल’ पर डाक शुल्क में 10% की विशेष छूट प्रदान की जा रही है। छूट का लाभ लेने के लिए लिफाफे पर “राखी मेल” अंकित होना आवश्यक है। यह छूट केवल डाक शुल्क पर लागू होगी और एक ग्राहक द्वारा एक बार में अधिकतम 5 राखी मेल बुक किए जा सकेंगे। यह सुविधा केवल रिटेल काउंटर बुकिंग के लिए उपलब्ध होगी।


Send Rakhis to 135 Countries with Tracking Facility through Post Offices under International Tracked Packet Service: Postmaster General Krishna Kumar Yadav

10% Special Discount on Sending Rakhis through Speed Post Across the Country: Postmaster General Krishna Kumar Yadav


Raksha Bandhan is a festival that celebrates the unbreakable bond of love, trust and affection between brothers and sisters. For those whose siblings are living abroad, distance need not come in the way of sharing the warmth and emotions of this special occasion. India Post is offering a convenient and affordable facility to send Rakhi and gifts to 135 countries through its International Tracked Packet Service (ITPS), with the added convenience of secure transmission and online tracking. Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav said that the International Tracked Packet Service is a special service developed keeping in view the growing requirements of international e-commerce. The service is available not only to business customers but also to the general public. Through this service, customers can send packets weighing up to 5 kg, subject to the maximum weight limit prescribed by the destination country. The biggest feature of the International Tracked Packet Service is end-to-end online tracking. With its low cost, reliable service, wide reach and tracking facility, it has emerged as one of the most dependable means of sending Rakhis to loved ones abroad.

Postmaster General Shri Krishna Kumar Yadav stated that India Post’s International Tracked Packet Service is serving as an emotional bridge for millions of Indian families whose loved ones reside abroad. Under this facility, rakhis can be sent to countries such as Thailand, Bhutan, China, Myanmar, Singapore and the United Arab Emirates at an initial rate of just ₹185 for up to 50 grams. For Malaysia, Hong Kong, Kazakhstan and Vietnam, the initial rate for up to 50 grams is ₹190. ₹200 for Great Britain, ₹245 for Germany and South Africa, ₹320 for the Netherlands, ₹325 for Austria and Belgium, ₹335 for France, ₹350 for Italy, ₹360 for Canada, ₹395 for Australia and ₹400 for the United States of America. Attractive rates are also available for several other countries, including Brazil, Mexico and Argentina. GST at 18% will be charged additionally on the above rates.
       Postmaster General Shri Krishna Kumar Yadav also informed that on the occasion of Raksha Bandhan, Department of Posts is offering customers a 10% special discount on postage charges for Inland Speed Post (Document) under the “Rakhi Mail” initiative. To avail the discount, “Rakhi Mail” must be written on the envelope. The discount is applicable only on the postage component, and a customer can book a maximum of 5 Rakhi Mail articles in a single transaction. The facility is available only for retail counter bookings.


પોસ્ટઓફિસો દ્વારા 135 દેશોમાં ટ્રેકિંગ સુવિધા સાથે મોકલો રાખડી, ઈન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સેવા હેઠળ સુવિધા ઉપલબ્ધ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

દેશભરમાં સ્પીડ પોસ્ટ દ્વારા રાખડી મોકલવા પર 10% વિશેષ ડિસ્કાઉન્ટ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

રક્ષાબંધન ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને સ્નેહનો પર્વ છે. જો તમારા ભાઈ વિદેશમાં રહે છે, તો હવે અંતર તમારા સ્નેહમાં અવરોધ બનશે નહીં. ભારતીય પોસ્ટ વિભાગ પોતાની ઈન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સર્વિસ દ્વારા 135 દેશોમાં અત્યંત કિફાયતી દરે રાખડી તથા ભેટ-સોગાદો સુરક્ષિત રીતે અને ટ્રેકિંગ સુવિધા સાથે મોકલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ અંગે માહિતી આપતાં ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ઈન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સર્વિસ આંતરરાષ્ટ્રીય ઈ-કોમર્સની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવેલી વિશેષ સેવા છે. આ સેવા વ્યવસાયિક ગ્રાહકો ઉપરાંત સામાન્ય નાગરિકો માટે પણ ઉપલબ્ધ છે. આ સેવા દ્વારા ગ્રાહકો મહત્તમ 5 કિલોગ્રામ સુધીનું પાર્સલ મોકલી શકે છે, જે સંબંધિત ગંતવ્ય દેશ દ્વારા નિર્ધારિત મહત્તમ વજન મર્યાદાને આધીન રહેશે. ઈન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સર્વિસની સૌથી મોટી વિશેષતા એન્ડ-ટુ-એન્ડ ઓનલાઈન ટ્રેકિંગ સુવિધા છે. ઓછો ખર્ચ, વિશ્વસનીય સેવા, વ્યાપક પહોંચ અને ટ્રેકિંગ સુવિધાના કારણે વિદેશમાં રાખડી મોકલવા માટે આ સેવા એક વિશ્વસનીય માધ્યમ બની રહી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારતીય પોસ્ટ વિભાગની ઈન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સર્વિસ એવા લાખો ભારતીય પરિવારો માટે ભાવનાત્મક સેતુનું કાર્ય કરી રહી છે, જેમના પોતાના સ્વજનો વિદેશમાં રહે છે. આ સુવિધા અંતર્ગત થાઈલેન્ડ, ભૂટાન, ચીન, મ્યાનમાર, સિંગાપોર તથા સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોમાં શરૂઆતના 50 ગ્રામ સુધીનું પેકેટ માત્ર ₹185માં મોકલી શકાય છે. જ્યારે મલેશિયા, હોંગકોંગ, કઝાકિસ્તાન અને વિયેતનામ માટે શરૂઆતના 50 ગ્રામનો ચાર્જ ₹190 છે. તે જ રીતે ગ્રેટ બ્રિટન માટે ₹200, જર્મની અને દક્ષિણ આફ્રિકા માટે ₹245, નેધરલેન્ડ્સ માટે ₹320, ઓસ્ટ્રિયા અને બેલ્જિયમ માટે ₹325, ફ્રાન્સ માટે ₹335, ઇટાલી માટે ₹350, કેનેડા માટે ₹360, ઓસ્ટ્રેલિયા માટે ₹395 અને અમેરિકા માટે ₹400નો દર નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બ્રાઝિલ, મેક્સિકો, આર્જેન્ટિના સહિત અનેક દેશો માટે પણ આકર્ષક દરો ઉપલબ્ધ છે. ઉપરોક્ત દરો ઉપરાંત 18% જીએસટી વધારાના રૂપે ચૂકવવાનો રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુમાં જણાવ્યું કે રક્ષાબંધનના અવસરે પોસ્ટ વિભાગ દ્વારા ગ્રાહકોને ઈનલૅન્ડ સ્પીડ પોસ્ટ (ડોક્યુમેન્ટ) ‘રાખી મેઇલ’ પર પોસ્ટેજ ચાર્જમાં 10%ની વિશેષ છૂટ આપવામાં આવી રહી છે. આ છૂટનો લાભ લેવા માટે કવર પર “રાખી મેઇલ” લખેલું હોવું આવશ્યક છે. આ છૂટ માત્ર પોસ્ટેજ ચાર્જ પર જ લાગુ પડશે અને એક ગ્રાહક એક સમયે મહત્તમ 5 રાખી મેઇલ બુક કરાવી શકશે. આ સુવિધા માત્ર રિટેલ કાઉન્ટર બુકિંગ માટે જ ઉપલબ્ધ રહેશે.

 



 


डाकघरों से 135 देशों में ट्रैकिंग सुविधा के साथ भेजें राखी, इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस के तहत सुविधा उपलब्ध- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

‘देश भर में स्पीड पोस्ट द्वारा राखी भेजने पर 10 % विशेष छूट- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव