Showing posts with label Inauguration. Show all posts
Showing posts with label Inauguration. Show all posts

Saturday, May 16, 2026

डाक विभाग द्वारा 'वन स्टेट वन जीएसटी' के प्रभावी क्रियान्वयन हेतु अहमदाबाद में वर्कशॉप, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया शुभारंभ

भारतीय डाक विभाग द्वारा “वन स्टेट वन जीएसटी” के प्रभावी क्रियान्वयन हेतु 15 मई, 2026 को अहमदाबाद में एक वर्कशॉप का आयोजन किया गया। वर्कशॉप का शुभारंभ उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने किया। वर्कशॉप का उद्देश्य नई जीएसटी प्रणाली के सफल संचालन के लिए अधिकारियों को प्रशिक्षित करना तथा एकीकृत कार्यप्रणाली को समझाना था। इसमें विभिन्न मंडलों के प्रवर अधीक्षक डाकघर, अधीक्षक, सीनियर पोस्टमास्टर और लेखाधिकारी शामिल हुए।



वर्कशॉप का शुभारंभ करते हुए पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि अब तक विभिन्न मंडलों में जीएसटी प्रक्रियाओं के संचालन में कार्यप्रणालीगत भिन्नताएँ देखने को मिलती थीं, किंतु यह नई व्यवस्था पूरे राज्य में एकीकृत प्रणाली के रूप में कार्य करेगी। इससे लेखांकन, टैक्स अनुपालन, इनवॉइस प्रबंधन तथा वित्तीय रिपोर्टिंग अधिक सरल एवं प्रभावी होगी। साथ ही प्रशासनिक दक्षता में वृद्धि, समय की बचत, त्रुटियों में कमी तथा जवाबदेही में उल्लेखनीय सुधार सुनिश्चित होगा। “वन स्टेट वन जीएसटी” केवल एक प्रशासनिक सुधार नहीं, बल्कि कार्यप्रणाली में सरलता, पारदर्शिता, एकरूपता एवं दक्षता स्थापित करने की दिशा में एक ऐतिहासिक कदम है। बदलती आर्थिक एवं तकनीकी आवश्यकताओं के अनुरूप विभागीय कार्यशैली में सुधार समय की आवश्यकता है, जिससे अधिक सरल, पारदर्शी एवं उत्तरदायी व्यवस्था सुनिश्चित की जा सके। “वन स्टेट वन जीएसटी” इसी दिशा में एक महत्वपूर्ण पहल है।


सीनियर लेखाधिकारी श्री बी. शिवा कुमार तथा चार्टर्ड अकाउंटेंट कंसल्टेंट श्री निर्मल भंडारी द्वारा वर्कशॉप में पुरानी एवं नई जीएसटी प्रणाली की तुलनात्मक समीक्षा, सप्लाई के वर्गीकरण, जीएसटी फ्रेमवर्क, पंजीकरण एवं उसकी प्रयोज्यता, इनपुट टैक्स क्रेडिट की पात्रता, प्रतिबंध, दावा प्रक्रिया एवं आवश्यक दस्तावेजीकरण, सीजीएसटी नियम 42 एवं 43 के अंतर्गत आईटीसी वर्गीकरण, कॉमन क्रेडिट की पहचान, ब्लॉक्ड क्रेडिट विश्लेषण तथा पात्र एवं अपात्र आईटीसी का विभाजन, मासिक रिटर्न फाइलिंग चक्र एवं अनुपालन न करने के प्रभाव, तथा जीएसटी के अंतर्गत टीडीएस प्रावधानों पर विस्तृत जानकारी दी गई। वरिष्ठ लेखा अधिकारी सुश्री पूजा राठौर ने स्वागत भाषण देते हुए सभी प्रतिभागियों का अभिनंदन किया तथा वर्कशॉप की रूपरेखा प्रस्तुत की।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक विभाग में “वन स्टेट वन जीएसटी” व्यवस्था लागू होने से विभागीय वित्तीय प्रबंधन अधिक सुव्यवस्थित, पारदर्शी, एकीकृत एवं प्रभावी बनेगा। पूर्व व्यवस्था में प्रत्येक ड्रॉइंग एंड डिस्बर्सिंग ऑफिसर (डीडीओ) के लिए अलग-अलग जीएसटी एवं जीएसटी-टीडीएस पंजीकरण संचालित होते थे। अब डाक निदेशालय द्वारा लागू किए जा रहे इस नए फ्रेमवर्क के अंतर्गत प्रत्येक राज्य में विभाग का केवल एकीकृत जीएसटी पंजीकरण होगा। इसके लिए डाक विभाग द्वारा केंद्रीकृत सिंगल पैन प्राप्त कर संबंधित जीएसटी पंजीकरणों से समुचित रूप से जोड़ा गया है। इस नई व्यवस्था से इनपुट टैक्स क्रेडिट का अधिक प्रभावी एवं समुचित उपयोग सुनिश्चित होगा, कर भुगतान प्रक्रिया केंद्रीकृत एवं सरल बनेगी, अनुपालन संबंधी प्रक्रियाओं में एकरूपता आएगी तथा विभागीय वित्तीय दक्षता में उल्लेखनीय सुधार होगा।

इस वर्कशॉप में अहमदाबाद सिटी मंडल के प्रवर डाक अधीक्षक श्री चिराग मेहता, गांधीनगर मंडल के प्रवर डाक अधीक्षक श्री शिशिर कुमार, अहमदाबाद जीपीओ सीनियर पोस्टमास्टर श्री सिराज मन्सुरी, महेसाणा मंडल के डाक अधीक्षक श्री एस के वर्मा, साबरकांठा मंडल के डाक अधीक्षक श्री दीपक वाढेर, पाटन मंडल के डाक अधीक्षक श्री आर ए गोस्वामी, बनासकांठा मंडल के डाक अधीक्षक श्री हर्षद परमार, मैनेजर श्री दर्शन तपस्वी, सीनियर लेखाधिकारी श्री बी. शिवा कुमार, सुश्री पूजा  राठौर, सहायक लेखाधिकारी श्री रामस्वरूप मँगावा, श्री सुभाष कुमार, श्री ऋषभ महेता, सहायक निदेशक श्री वारिस वहोरा, श्री रितुल गाँधी सहित तमाम अधिकारी उपस्थित रहे।


ડાક વિભાગ દ્વારા ‘વન સ્ટેટ વન જીએસટી’ના અસરકારક અમલીકરણ માટે અમદાવાદમાં વર્કશોપનું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યો શુભારંભ

‘વન સ્ટેટ વન જીએસટી’ થી ડાક વિભાગની કાર્યપ્રણાલીમાં આવશે સરળતા, એકરૂપતા અને કાર્યક્ષમતા: પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


ભારતીય ડાક વિભાગ દ્વારા “વન સ્ટેટ વન જીએસટી”ના અસરકારક અમલીકરણ માટે 15 મે, 2026ના રોજ અમદાવાદમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપનો શુભારંભ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યો. વર્કશોપનો મુખ્ય હેતુ નવી જીએસટી પ્રણાલીના સફળ અમલીકરણ માટે અધિકારીઓને તાલીમ આપવાનો તથા એકીકૃત કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન આપવાનો હતો. તેમાં વિવિધ મંડળોના પ્રવર અધિક્ષક, અધિક્ષક, સિનિયર પોસ્ટમાસ્ટર તથા લેખાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

 વર્કશોપનું શુભારંભ કરતાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ એ જણાવ્યું કે અત્યાર સુધી વિવિધ મંડળોમાં જીએસટી પ્રક્રિયાઓના સંચાલનમાં કાર્યપદ્ધતિ સંબંધિત ભિન્નતાઓ જોવા મળતી હતી, પરંતુ હવે નવી વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં એકીકૃત પ્રણાલી તરીકે કાર્ય કરશે. આથી હિસાબી પ્રક્રિયા, ટેક્સ અનુપાલન, ઇન્વૉઇસ મેનેજમેન્ટ તથા નાણાકીય રિપોર્ટિંગ વધુ સરળ અને અસરકારક બનશે. સાથે જ વહીવટી કાર્યક્ષમતામાં વધારો, સમયની બચત, ભૂલોમાં ઘટાડો તથા જવાબદારીમાં નોંધપાત્ર સુધારો સુનિશ્ચિત થશે. “વન સ્ટેટ વન જીએસટી” માત્ર એક વહીવટી સુધારો નથી, પરંતુ કાર્યપદ્ધતિમાં સરળતા, પારદર્શિતા, એકરૂપતા અને કાર્યક્ષમતા સ્થાપિત કરવાની દિશામાં એક ઐતિહાસિક પગલું છે. બદલાતી આર્થિક અને તકનીકી જરૂરિયાતોને અનુરૂપ વિભાગીય કાર્યશૈલીમાં સુધારો સમયની માંગ છે, જેથી વધુ સરળ, પારદર્શક અને જવાબદાર વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય. “વન સ્ટેટ વન જીએસટી” આ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.

સીનિયર લેખાધિકારી શ્રી બી. શિવા કુમાર તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કન્સલ્ટન્ટ શ્રી નિર્મલ ભંડારી દ્વારા વર્કશોપ દરમિયાન જૂની અને નવી જીએસટી પ્રણાલીની તુલનાત્મક સમીક્ષા, સપ્લાયનું વર્ગીકરણ, જીએસટી ફ્રેમવર્ક, નોંધણી અને તેની લાગુતા, ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટેની પાત્રતા, પ્રતિબંધો, ક્લેમ પ્રક્રિયા તથા આવશ્યક દસ્તાવેજીકરણ, સીજીએસટી નિયમ 42 અને 43 હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ વર્ગીકરણ, કોમન ક્રેડિટની ઓળખ, બ્લોક્ડ ક્રેડિટ વિશ્લેષણ તેમજ પાત્ર અને અપાત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ ના વિભાજન, માસિક રિટર્ન ફાઇલિંગ ચક્ર અને અનુપાલન ન કરવાના પ્રભાવો તથા જીએસટી હેઠળના ટીડીએસ પ્રાવધાનો અંગે વિગતવાર માહિતી પ્રદાન કરવામાં આવી હતી. સીનિયર લેખા અધિકારી સુશ્રી પૂજા રાઠોર એ સ્વાગત પ્રવચન આપતાં તમામ પ્રતિભાગીઓનું અભિવાદન કર્યું અને વર્કશોપની રૂપરેખા રજૂ કરી.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ એ જણાવ્યું કે ડાક વિભાગમાં “વન સ્ટેટ વન જીએસટી” વ્યવસ્થા અમલમાં આવવાથી વિભાગીય નાણાકીય વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત, પારદર્શક, એકીકૃત અને અસરકારક બનશે. અગાઉની વ્યવસ્થામાં દરેક ડ્રોઇંગ એન્ડ ડિસ્બર્સિંગ ઓફિસર (ડીડીઓ) માટે અલગ-અલગ જીએસટી અને જીએસટી-ટીડીએસ નોંધણીઓ કાર્યરત હતી. હવે ડાક નિર્દેશાલય દ્વારા અમલમાં મુકાઈ રહેલા આ નવા ફ્રેમવર્ક હેઠળ દરેક રાજ્યમાં વિભાગ માટે માત્ર એકીકૃત જીએસટી નોંધણી રહેશે. આ માટે પોસ્ટ વિભાગ દ્વારા કેન્દ્રીકૃત સિંગલ પાન મેળવી તેને સંબંધિત જીએસટી નોંધણીઓ સાથે યોગ્ય રીતે જોડવામાં આવ્યો છે. નવી વ્યવસ્થાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો વધુ અસરકારક અને યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થશે, કરચુકવણી પ્રક્રિયા કેન્દ્રીકૃત અને સરળ બનશે, અનુપાલન સંબંધિત પ્રક્રિયાઓમાં એકરૂપતા આવશે તથા વિભાગીય નાણાકીય કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે.

આ વર્કશોપમાં અમદાવાદ સિટી મંડળના પ્રવર અધિક્ષક શ્રી ચિરાગ મહેતા, ગાંધીનગર મંડળના પ્રવર અધિક્ષક શ્રી શિશિર કુમાર, અમદાવાદ જીપીઓના સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી સિરાજ મન્સુરી, મહેસાણા મંડળના અધિક્ષક શ્રી એસ. કે. વર્મા, સાબરકાંઠા મંડળના અધિક્ષક શ્રી દીપક વાઢેર, પાટણ મંડળના અધિક્ષક શ્રી આર. એ. ગોસ્વામી, બનાસકાંઠા મંડળના અધિક્ષક શ્રી હર્ષદ પરમાર, મેનેજર શ્રી દર્શન તપસ્વી, સિનિયર લેખાધિકારી શ્રી બી. શિવા કુમાર, સુશ્રી પૂજા રાઠોર, સહાયક લેખાધિકારી શ્રી રામસ્વરૂપ મંગાવા, શ્રી સુભાષ કુમાર, શ્રી ઋષભ મહેતા, સહાયક નિદેશક શ્રી વારિસ વહોરા, શ્રી ઋતુલ ગાંધી સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Department of Posts organized workshop on ‘One State One GST’ in Ahmedabad; Inaugurated by Postmaster General Krishna Kumar Yadav

'One State One GST' will bring simplicity, uniformity and efficiency in the functioning of the Department of Posts - Postmaster General Krishna Kumar Yadav


Department of Posts organized a workshop on “One State One GST” in Ahmedabad on 15 May 2026 for its effective implementation. The workshop was inaugurated by Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav. The objective of the workshop was to train officers for the successful implementation of the new GST system and to familiarize them with the integrated operational framework. The workshop was attended by Senior Superintendents of Post Offices, Superintendents, Senior Postmasters, and Accounts Officers from various Divisions.

While inaugurating the workshop, Postmaster General Shri Krishna Kumar Yadav said that until now, variations in GST-related operational procedures were observed across different Divisions. However, under the new system, a unified framework will now function across the entire state. This will make accounting, tax compliance, invoice management, and financial reporting simpler and more effective. This new system would significantly enhance administrative efficiency, save time, reduce errors, and strengthen accountability. "One State, One GST" is not merely an administrative reform, but a historic step toward establishing simplicity, transparency, uniformity, and efficiency in operational procedures. In view of the evolving economic and technological requirements, reforming departmental work processes has become the need of the hour to ensure a simpler, more transparent, and accountable system. “One State One GST” is an important initiative in this direction.

During the workshop, Senior Accounts Officer Shri B. Shiva Kumar and Chartered Accountant Consultant Shri Nirmal Bhandari provided detailed insights on the comparative review of the old and new GST systems, classification of supplies, GST framework, registration and its applicability, eligibility of Input Tax Credit, restrictions, ITC claim and required documentation, ITC categorization under CGST Rules 42 & 43, common credit identification, blocked credit analysis, and apportionment of eligible and ineligible ITC, monthly filing cycle & non-compliance inferences as well as TDS provisions under GST. Senior Accounts Officer Ms. Pooja Rathore delivered the welcome address, greeted all participants, and presented the outline and framework of the workshop.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the implementation of the “One State One GST” system in the Department of Posts will make departmental financial management more streamlined, transparent, integrated, and effective. Under the earlier system, separate GST and GST-TDS registrations were operated for each Drawing and Disbursing Officer (DDO). Under the new framework being implemented by the Postal Directorate, each state will now have only a single integrated GST registration for the department. For this purpose, Department of Posts has obtained a centralized single PAN and appropriately linked it with the respective GST registrations. This new system will ensure more effective and optimal utilization of Input Tax Credit (ITC), simplify and centralize the tax payment process, bring greater uniformity in compliance procedures, and significantly enhance departmental financial efficiency.

The workshop was attended by Senior Superintendent of Post Offices, Ahmedabad City Division, Shri Chirag Mehta, Senior Superintendent of Post Offices, Gandhinagar Division, Shri Shishir Kumar, Senior Postmaster, Ahmedabad GPO, Shri Siraj Mansuri, Superintendent of Post Offices, Mahesana Division, Shri S. K. Verma, Superintendent of Post Offices, Sabarkantha Division, Shri Deepak Vadher, Superintendent of Post Offices, Patan Division, Shri R. A. Goswami, Superintendent of Post Offices, Banaskantha Division, Shri Harshad Parmar; Manager Shri Darshan Tapasvi; Senior Accounts Officer Shri B. Shiva Kumar and Ms. Pooja Rathore; Assistant Accounts Officers Shri Ramswaroop Mangava, Shri Subhash Kumar, and Shri Rushabh Mehta; Assistant Directors Shri Varis Vahora and Shri Ritul Gandhi, along with several other officials.

 

 


 

 

डाक विभाग द्वारा 'वन स्टेट वन जीएसटी' के प्रभावी क्रियान्वयन हेतु अहमदाबाद में वर्कशॉप, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव  ने किया शुभारंभ

'वन स्टेट वन जीएसटी' से डाक विभाग की कार्यप्रणाली में आएगी सरलता, एकरूपता एवं दक्षता - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Saturday, April 18, 2026

Postmaster General Krishna Kumar Yadav inaugurated Divisional Level Training Centre at Railway Mail Service, Ahmedabad

वर्तमान समय में डाक विभाग तेजी से डिजिटल परिवर्तन के दौर से गुजर रहा है, ऐसे में अधिकारियों व कर्मचारियों का निरंतर प्रशिक्षण एवं कौशल उन्नयन अत्यंत आवश्यक है। पोस्टल सेवाओं में दक्षता, तकनीकी सशक्तिकरण एवं निरंतर क्षमता निर्माण की दिशा में एक महत्वपूर्ण पहल के तहत 17 अप्रैल 2026 को रेल डाक सेवा “ए एम” मंडल, अहमदाबाद में डिविजनल लेवल ट्रेनिंग सेंटर का उद्घाटन पोस्टमास्टर जनरल, उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद श्री कृष्ण कुमार यादव द्वारा किया गया। उन्होंने ‘फंडामेंटल्स ऑफ जेनरेटिव आर्टिफिशियल इंटेलिजेंस’ का प्रशिक्षण पूर्ण करने वाले प्रशिक्षार्थियों को प्रमाणपत्र भी प्रदान किए। इस अवसर पर प्रवर अधीक्षक, रेल डाक सेवा, श्री पियूष रजक भी उपस्थिति रहे।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि आईगॉट (इंटीग्रेटेड गवर्नमेंट ऑनलाइन ट्रेनिंग) – कर्मयोगी प्लेटफॉर्म इस दिशा में एक सशक्त माध्यम बनकर उभरा है, जिसके माध्यम से अधिकारियों-कर्मचारियों को आधुनिक प्रशासनिक, तकनीकी एवं प्रबंधन संबंधी प्रशिक्षण उपलब्ध कराया जा रहा है, जिससे सेवा गुणवत्ता में निरंतर सुधार हो रहा है। आईगॉट (इंटीग्रेटेड गवर्नमेंट ऑनलाइन ट्रेनिंग) – कर्मयोगी की शुरुआत माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा मिशन कर्मयोगी  के अंतर्गत की गई थी। इसका उद्देश्य देश के सभी अधिकारियों-कर्मचारियों को सतत, तकनीक-आधारित एवं प्रदर्शन-उन्मुख प्रशिक्षण प्रदान कर उन्हें अधिक सक्षम, उत्तरदायी, नवाचारशील एवं नागरिक-केंद्रित बनाना है। यह संपूर्ण पहल ‘विकसित भारत 2047’ के लक्ष्य को साकार करने की दिशा में एक महत्वपूर्ण कदम है। पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि वर्तमान में उत्तर गुजरात परिक्षेत्र में 08 डिविजनल लेवल ट्रेनिंग सेंटर एवं 01 रीजनल लेवल ट्रेनिंग सेंटर सक्रिय रूप से कार्यरत हैं, जो डाककर्मियों के सतत प्रशिक्षण एवं कौशल उन्नयन में महत्वपूर्ण भूमिका निभा रहे हैं। वित्तीय वर्ष 2025-26 के दौरान उत्तर गुजरात परिक्षेत्र में 13,000 से अधिक अधिकारियों एवं कर्मचारियों को प्रशिक्षण प्रदान किया जा चुका है, जिसमें 10,000 डिविजनल लेवल ट्रेनिंग सेंटर के माध्यम से तथा 3,000 ऑनलाइन मोड के माध्यम से प्रशिक्षित हुए हैं।



पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक विभाग द्वारा आईगॉट प्लेटफॉर्म के माध्यम से विभिन्न समसामयिक एवं उपयोगी प्रशिक्षण पाठ्यक्रम संचालित किए जा रहे हैं, जिनमें कंडक्ट रूल्स, इफेक्टिव कम्युनिकेशन, पोस्ट ऑफिस रेगुलेशन्स 2024, एमआइएस रिपोर्ट्स अंडर एडवांस पोस्टल टेक्नोलॉजी 2.0, मैनेजिंग एंड लीडिंग टीम तथा फंडामेंटल्स ऑफ जेनरेटिव आर्टिफिशियल इंटेलिजेंस जैसे महत्वपूर्ण विषय शामिल हैं। इन पाठ्यक्रमों के माध्यम से कर्मचारियों को न केवल तकनीकी दक्षता प्राप्त हो रही है, बल्कि नेतृत्व क्षमता एवं निर्णय लेने की क्षमता भी सुदृढ़ हो रही है।

इस अवसर पर प्रवर अधीक्षक, रेल डाक सेवा श्री पियूष राजक ने कहा कि इस ट्रेनिंग सेंटर के माध्यम से रेल डाक सेवा के कर्मियों को प्रशिक्षण हेतु अन्यत्र जाने की आवश्यकता नहीं होगी। इस सेंटर के माध्यम से 800 से अधिक कर्मियों को प्रत्यक्ष रूप से प्रशिक्षण का लाभ प्राप्त होगा, जिससे उनकी कार्यकुशलता, नेतृत्व क्षमता एवं तकनीकी दक्षता में वृद्धि होगी। उन्होंने कहा कि इस प्रशिक्षण केंद्र का पूर्ण एवं अधिकतम उपयोग सुनिश्चित किया जाएगा।

इस अवसर पर प्रवर अधीक्षक, रेल डाक सेवा श्री पियूष रजक, सहायक निदेशक श्री वी एम वहोरा, श्री अल्पेश शाह, सहायक डाक अधीक्षक श्री रितुल गाँधी, सुश्री प्रेयल शाह, डाक निरीक्षक सुश्री सोनल देसाई, श्री विजय राठोड, श्री रोनक शाह, डीसीटीसी प्रशिक्षक श्री संजय चौहान सहित तमाम अधिकारी-कर्मचारी उपस्थित रहे।


પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ સ્થિત રેલ્વે મેઇલ સર્વિસ ખાતે ડિવિઝનલ લેવલ તાલીમ કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન

આઇગોટ કર્મયોગી દ્વારા આધુનિક વહીવટી અને મેનેજમેન્ટ તાલીમથી સેવા ગુણવત્તામાં સતત સુધારો – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


વર્તમાન સમયમાં પોસ્ટ વિભાગ ઝડપી ડિજિટલ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે સતત તાલીમ અને કૌશલ્ય વિકાસ અત્યંત આવશ્યક છે. પોસ્ટલ સેવાઓમાં કાર્યક્ષમતા, ટેકનિકલ સશક્તિકરણ અને સતત ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલરૂપે 17 એપ્રિલ 2026ના રોજ રેલવે મેઇલ સર્વિસ “એ એમ” મંડળ, અમદાવાદમાં ડિવિઝનલ લેવલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું. તેમણે ‘ફંડામેન્ટલ્સ ઓફ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ તાલીમ પૂર્ણ કરનાર પ્રશિક્ષાર્થીઓને પ્રમાણપત્રો પણ વિતરણ કર્યા. આ અવસરે પ્રવર અધીક્ષક, રેલવે મેઇલ સર્વિસ શ્રી પિયુષ રજક પણ ઉપસ્થિત રહ્યા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આઇગોટ (ઇન્ટિગ્રેટેડ ગવર્નમેન્ટ ઑનલાઇન ટ્રેનિંગ) – કર્મયોગી પ્લેટફોર્મ આ દિશામાં એક શક્તિશાળી માધ્યમ તરીકે ઉભર્યું છે, જેના માધ્યમથી અધિકારીઓ અને કર્મચારીઓને આધુનિક વહીવટી, ટેકનિકલ અને મેનેજમેન્ટ સંબંધિત તાલીમ આપવામાં આવી રહી છે, જેના પરિણામે સેવા ગુણવત્તામાં સતત સુધારો થઈ રહ્યો છે. આઇગોટ – કર્મયોગીની શરૂઆત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મિશન કર્મયોગી અંતર્ગત કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ દેશના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સતત, ટેકનોલોજી આધારિત અને કાર્યક્ષમતા કેન્દ્રિત તાલીમ આપી તેમને વધુ સક્ષમ, જવાબદાર, નવીનતાસભર અને નાગરિક કેન્દ્રિત બનાવવાનો છે. આ સમગ્ર પહેલ ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યને સાકાર કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુમાં જણાવ્યું કે હાલમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં 08 ડિવિઝનલ લેવલ ટ્રેનિંગ સેન્ટર અને 01 રીજનલ લેવલ ટ્રેનિંગ સેન્ટર સક્રિય રીતે કાર્યરત છે, જે પોસ્ટલ કર્મચારીઓના સતત તાલીમ અને કૌશલ્ય વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં 13,000થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે, જેમાંથી 10,000ને ડિવિઝનલ લેવલ ટ્રેનિંગ સેન્ટરો મારફતે અને 3,000ને ઑનલાઇન માધ્યમથી તાલીમ આપવામાં આવી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ વિભાગ દ્વારા આઇગોટ પ્લેટફોર્મ મારફતે વિવિધ સમયોચિત અને ઉપયોગી તાલીમ કોર્સો ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં કન્ડક્ટ રૂલ્સ, ઇફેક્ટિવ કમ્યુનિકેશન, પોસ્ટ ઑફિસ રેગ્યુલેશન્સ 2024, એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી 2.0 હેઠળ એમઆઇએસ રિપોર્ટ્સ, મેનેજિંગ એન્ડ લીડિંગ ટીમ તેમજ ફંડામેન્ટલ્સ ઓફ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે. આ કોર્સોના માધ્યમથી કર્મચારીઓને માત્ર ટેકનિકલ કુશળતા જ પ્રાપ્ત થતી નથી, પરંતુ નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય લેવાની ક્ષમતા પણ વધુ મજબૂત બની રહી છે.

આ અવસરે પ્રવર અધીક્ષક, રેલવે મેઇલ સર્વિસ શ્રી પિયૂષ રજકે જણાવ્યું કે આ ટ્રેનિંગ સેન્ટર દ્વારા રેલવે મેઇલ સર્વિસના કર્મચારીઓને તાલીમ માટે અન્યત્ર જવાની જરૂર રહેશે નહીં. આ સેન્ટર મારફતે 800થી વધુ કર્મચારીઓને સીધો તાલીમનો લાભ મળશે, જેના કારણે તેમની કાર્યક્ષમતા, નેતૃત્વ ક્ષમતા અને ટેકનિકલ કુશળતામાં વધારો થશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ તાલીમ કેન્દ્રનો પૂર્ણ અને મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવશે.

આ અવસરે પ્રવર અધીક્ષક, રેલવે મેઇલ સર્વિસ શ્રી પિયૂષ રજક, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી અલ્પેશ શાહ, સહાયક અધિક્ષક શ્રી રિતુલ ગાંધી, સુશ્રી પ્રેયલ શાહ, નિરીક્ષક સુશ્રી સોનલ દેસાઈ, શ્રી વિજય રાઠોડ, શ્રી રોનક શાહ, ડીસીટીસી ટ્રેનર શ્રી સંજય ચૌહાણ સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

Postmaster General Krishna Kumar Yadav inaugurated Divisional Level Training Centre at Railway Mail Service, Ahmedabad

Modern Administrative and Management Training through iGOT Karmayogi leads to continuous improvement in service quality- Postmaster General Krishna Kumar Yadav


Department of Posts is rapidly moving through an era of digital transformation, and in such a scenario, continuous training and skill enhancement of officials has become extremely essential. As a significant initiative towards enhancing efficiency in postal services, technological empowerment, and continuous capacity building, Divisional Level Training Centre was inaugurated on April 17, 2026, at Railway Mail Service “AM” Division, Ahmedabad, by Postmaster General, North Gujarat Region, Ahmedabad, Shri Krishna Kumar Yadav. Certificates to the trainees who successfully completed the training course on “Fundamentals of Generative Artificial Intelligence” were also distributed. Senior Superintendent, Railway Mail Service, Shri Piyush Rajak also graced the function.

Postmaster General Shri Krishna Kumar Yadav IPoS said that iGOT (Integrated Government Online Training) – Karmayogi platform has emerged as a powerful medium in this direction, through which modern administrative, technical, and management-related training is being provided to officials, resulting in continuous improvement in service quality. iGOT Karmayogi was launched by Hon’ble Prime Minister Shri Narendra Modi under Mission Karmayogi. Its objective is to provide continuous, technology-based, and performance-oriented training to all officials, making them more capable, accountable, innovative, and citizen-centric. This entire initiative is an important step towards realizing the goal of Viksit Bharat 2047. At present, 08 Divisional Level Training Centres (DLTCs) and 01 Regional Level Training Centre (RLTC) are actively operational in the North Gujarat Region, playing a pivot role in continuous training and skill enhancement of India Posta officials. During the financial year 2025-26, more than 13,000 officials in the North Gujarat Postal Region have already been imparted training, of which 10,000 were trained through Divisional Level Training Centres and 3,000 through online mode.
 

Senior Indian Postal Service Officer Shri Krishna Kumar Yadav, IPoS said that Department of Posts is conducting various contemporary and useful training courses through the iGOT platform. These include important courses such as Conduct Rules, Effective Communication, Post Office Regulations 2024, MIS Reports under Advanced Postal Technology 2.0, Managing and Leading Teams, and Fundamentals of Generative Artificial Intelligence. Through these courses, officials are not only gaining technical proficiency, but their leadership abilities and decision-making skills are also being significantly strengthened.

On this occasion, Senior Superintendent, Railway Mail Service, Shri Piyush Rajak, Assistant Director Shri V. M. Vahora, Shri Alpesh Shah, Assistant Superintendents Shri Ritul Gandhi and Ms. Preyal Shah, Inspector Ms. Sonal Desai, Shri Vijay Rathod, Shri Ronak Shah, DCTC Trainer Shri Sanjay Chauhan, along with other officials were present.

 



 

 

 पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने रेल डाक सेवा, अहमदाबाद में डिविजनल लेवल ट्रेनिंग सेंटर का किया उद्घाटन

आईगॉट कर्मयोगी के माध्यम से आधुनिक प्रशासनिक एवं प्रबंधन प्रशिक्षण, सेवा गुणवत्ता में हो रहा निरंतर सुधार-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Wednesday, March 18, 2026

भारतीय डाक विभाग द्वारा '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवाओं का केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया ने किया शुभारंभ

भारतीय डाक विभाग द्वारा  '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवाओं का शुभारंभ केंद्रीय संचार एवं पूर्वोत्तर क्षेत्र विकास मंत्री  श्री ज्योतिरादित्य एम. सिंधिया द्वारा संचार राज्य मंत्री डॉ. चंद्रशेखर पेम्मासानी, सचिव (डाक) सुश्री वंदिता कौल, महानिदेशक डाक श्री जितेंद्र गुप्ता की उपस्थिति में 17 मार्च, 2026 को नई दिल्ली में किया गया। यह सेवाएँ प्रथम चरण में देश के 6 प्रमुख महानगरों—दिल्ली, मुंबई, चेन्नई, कोलकाता, बेंगलुरु एवं हैदराबाद—में उपलब्ध कराई जाएंगी, जहाँ 24 से 48 घंटे के भीतर स्पीड पोस्ट वितरण की सुनिश्चित गारंटी होगी। शुभारंभ कार्यक्रम का लाइव टेलीकास्ट किया गया। 



गुजरात परिमंडल के चीफ पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर, उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव, निदेशक डाक सेवाएँ श्री सुरेख रेघुनाथेन और अन्य अधिकारियों ने क्षेत्रीय कार्यालय, अहमदाबाद में इसे स्पीड पोस्ट और पार्सल से जुड़े तमाम ग्राहकों, कॉरपोरेट व विभागीय प्रतिनिधियों के साथ देखा और उनसे संवाद भी किया।  इस अवसर पर एक कस्टमर मीट का भी आयोजन किया गया, जिसमें  प्रवर अधीक्षक, रेल डाक सेवा श्री पियूष रजक और प्रवर अधीक्षक, अहमदाबाद सिटी मंडल श्री चिराग मेहता ने पॉवर प्वाइंट प्रेजेंटेशन के माध्यम से लोगों को डाक विभाग द्वारा किये जा नवाचार के बारे में जानकारी दी।

इस दौरान, चीफ पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर ने तमाम कॉरपोरेट ग्राहकों और विभिन्न विभागों के प्रतिनिधियों से संवाद के दौरान कहा कि,  '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवा के माध्यम से ग्राहकों को तेज, विश्वसनीय एवं समयबद्ध डिलीवरी का लाभ मिलेगा। इंडिया पोस्ट ने अत्यावश्यक एवं समय-संवेदी प्रेषणों के लिए तीन प्रीमियम, समयबद्ध स्पीड पोस्ट सेवाओं की शुरुआत की है। रविवार और छुट्टियों के दिन भी डाक विभाग द्वारा इनका वितरण किया जायेगा। '24 स्पीड पोस्ट' सेवा के तहत तत्काल और समयबद्ध शिपमेंट के लिए अगले दिन वितरण की गारंटी प्रदान की जा रही है। इसके साथ ही, 24 और 48 स्पीड पोस्ट सेवाएं समर्पित प्रोसेसिंग विंडो और प्राथमिकता वाले हवाई परिवहन के माध्यम से सुनिश्चित डी+1 और डी+2 वितरण समय-सीमा प्रदान की जाएगी। यह पहल डाक विभाग की प्रीमियम सेवाओं को और अधिक सशक्त बनाने की दिशा में महत्वपूर्ण कदम  है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि भारतीय डाक ने 1 अगस्त, 1986 को पत्रों और पार्सलों की समयबद्ध, कुशल और सुरक्षित डिलीवरी के लिए स्पीड पोस्ट सेवा की शुरुआत की थी। चार दशकों के इस सफर में यह प्रीमियम सेवा अब टेक्नोलॉजी-ड्रिवन और सबसे तेज़ डिलीवरी वाली सेवा बन गई है।माननीय केंद्रीय संचार मंत्री द्वारा आरंभ  '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवा में ओटीपी आधारित सुरक्षित वितरण, एसएमएस अलर्ट के साथ एंड-टू-एंड ट्रैकिंग, व्यावसायिक ग्राहकों के लिए बीएनपीएल सुविधा, बल्क बुकिंग के लिए नि:शुल्क पिकअप, एपीआई इंटीग्रेशन और केंद्रीकृत बिलिंग जैसी सुविधाएं भी सम्मिलित हैं। साथ ही, सेवा में विलंब होने की स्थिति में मनी-बैक गारंटी का प्रावधान किया गया है, जो इंडिया पोस्ट की प्रीमियम एक्सप्रेस डिलीवरी क्षमताओं को और अधिक सुदृढ़ बनाता है। इसके अंतर्गत '24 स्पीड पोस्ट' में न्यूनतम 50 ग्राम और '24 स्पीड पोस्ट पार्सल' में न्यूनतम 500 ग्राम तक के पार्सल स्वीकार किये जायेंगे।

इस अवसर पर सहायक निदेशक श्री अल्पेश शाह, श्री वी.एम. वहोरा, श्री रितुल गांधी, डिप्टी अधीक्षक श्री दर्शन तपस्वी, सहायक अधीक्षक सुश्री किंजल शाह, सुश्री प्रेयल शाह, श्री जीनेश पटेल, श्री रमेश पटेल, श्री रोनक शाह, श्री भाविन प्रजापति, डाक निरीक्षक सुश्री पायल पटेल, योगेन्द्र राठोड, मार्केटिंग एक्जीक्यूटिव श्री दिपल महेता, सहित तमाम अधिकारी और विभिन्न कॉरपोरेट संस्थानों, विभागों के प्रतिनिधि शामिल हुए।

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા શુભારંભ

પ્રથમ તબક્કામાં દેશના 6 મુખ્ય મહાનગરો—દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ—માં 24 થી 48 કલાકમાં સ્પીડ પોસ્ટની ખાતરીપૂર્વક વિતરણ સુવિધા ઉપલબ્ધ

ગુજરાતના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર અને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગ્રાહકો, કોર્પોરેટ તથા વિભાગીય પ્રતિનિધિઓ સાથે મળીને ‘24 સ્પીડ પોસ્ટ’ના શુભારંભ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું અને તેમની સાથે કર્યો સંવાદ

 ભારતીય ડાક વિભાગ તરફથી ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો શુભારંભ કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વ ક્ષેત્ર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા સંચાર રાજ્ય મંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની, સચિવ (ડાક) સુશ્રી વંદિતા કૌલ અને મહાનિદેશક ડાક શ્રી જિતેન્દ્ર ગુપ્તાની ઉપસ્થિતિમાં 17 માર્ચ, 2026 ના રોજ નવી દિલ્હીમાં કરવામાં આવ્યો હતો. આ સેવાઓ પ્રથમ તબક્કામાં દેશના 6 મુખ્ય મહાનગરો—દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ—માં શરૂ કરવામાં આવ્યું, જ્યાં 24 થી 48 કલાકમાં સ્પીડ પોસ્ટની ખાતરીપૂર્વક વિતરણ કરી આપવામાં આવશે. શુભારંભ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું. ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ, નિદેશક ડાક સેવાઓ શ્રી સુરેખ રઘુનાથન અને અન્ય અધિકારીઓએ અમદાવાદ સ્થિત ક્ષેત્રીય કાર્યાલય માં આ કાર્યક્રમને સ્પીડ પોસ્ટ અને પાર્સલ સાથે જોડાયેલા ગ્રાહકો, કોર્પોરેટ અને વિભાગીય પ્રતિનિધિઓ સાથે મળીને નિહાળ્યો અને તેમની સાથે સંવાદ પણ કર્યો. આ પ્રસંગે કસ્ટમર મીટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવર અધિક્ષક, રેલ ડાક સેવા શ્રી પિયૂષ રજક અને પ્રવર અધિક્ષક, અમદાવાદ સિટી વિભાગ શ્રી ચિરાગ મહેતાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડાક વિભાગના નવાચાર ની માહિતી આપી.

આ દરમિયાન, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકરે કોર્પોરેટ ગ્રાહકો અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ સાથે સંવાદ દરમિયાન જણાવ્યું કે ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓ દ્વારા ગ્રાહકોને ઝડપી, વિશ્વસનીય અને સમયબદ્ધ વિતરણનો લાભ મળશે. ઇન્ડિયા પોસ્ટે અતિ આવશ્યક અને સમય-સંવેદનશીલ પ્રેષણો માટે ત્રણ પ્રીમિયમ, સમયબદ્ધ સ્પીડ પોસ્ટ સેવાઓ શરૂ કરી છે. રવિવાર અને રજાના દિવસોમાં પણ આ સેવાઓનું વિતરણ કરવામાં આવશે. ‘24 સ્પીડ પોસ્ટ’ સેવા હેઠળ તાત્કાલિક અને સમયબદ્ધ શિપમેન્ટ માટે બીજા જ દિવસે વિતરણની ખાતરી આપવામાં આવે છે. ઉપરાંત, 24 અને 48 સ્પીડ પોસ્ટ સેવાઓ સમર્પિત પ્રોસેસિંગ વિન્ડો અને પ્રાથમિકતા આધારિત હવાઈ પરિવહન દ્વારા અનુક્રમે ડી+1 અને ડી+2 સમયમર્યાદામાં વિતરણ સુનિશ્ચિત કરશે. આ પહેલ ડાક વિભાગની પ્રીમિયમ સેવાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.


પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારતીય ડાક વિભાગે 1 ઓગસ્ટ, 1986ના રોજ પત્રો અને પાર્સલના  સમયબદ્ધ, કાર્યક્ષમ અને સુરક્ષિત વિતરણ માટે સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરી હતી. ચાર દાયકાના આ સફરમાં આ પ્રીમિયમ સેવા હવે ટેક્નોલોજી આધારિત અને ઝડપી વિતરણ સેવા બની ગઈ છે. માનનીય કેન્દ્રીય સંચાર મંત્રી દ્વારા શરૂ કરાયેલી ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓમાં ઓટીપી આધારિત સુરક્ષિત વિતરણ, એસએમએસ એલર્ટ સાથે એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગ, વ્યાવસાયિક ગ્રાહકો માટે બીએનપીએલ સુવિધા, બલ્ક બુકિંગ માટે નિ:શુલ્ક પિકઅપ, એપિઆઇ ઇન્ટિગ્રેશન અને કેન્દ્રીકૃત બિલિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, સેવામાં વિલંબ થવા પર મની-બેક ગેરંટીની પણ વ્યવસ્થા છે, જે ઇન્ડિયા પોસ્ટની પ્રીમિયમ એક્સપ્રેસ વિતરણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે. આ સેવાઓ હેઠળ ‘24 સ્પીડ પોસ્ટ’ માટે ઓછામાં ઓછા 50 ગ્રામ અને ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ માટે ઓછામાં ઓછા 500 ગ્રામ સુધીના પાર્સલ સ્વીકારવામાં આવશે.

આ પ્રસંગે સહાયક નિદેશક શ્રી અલ્પેશ શાહ, શ્રી વી.એમ. વહોરા, શ્રી રિતુલ ગાંધી, ડેપ્યુટી અધિક્ષક શ્રી દર્શન તપસ્વી, સહાયક અધિક્ષક સુશ્રી કિંજલ શાહ, સુશ્રી પ્રેયલ શાહ, શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, ડાક નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ, યોગેન્દ્ર રાઠોડ, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી દીપલ મહેતા સહિત અન્ય અધિકારીઓ તથા વિવિધ કોર્પોરેટ સંસ્થાઓ અને વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Union Minister of Communications Shri Jyotiraditya M. Scindia launched India Post’s ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ Services

Assured 24 to 48 Hour Speed Post delivery to be available across Six major cities in the First Phase, —Delhi, Mumbai, Chennai, Kolkata, Bengaluru and Hyderabad

Chief Postmaster General of Gujarat Ganesh V. Sawaleshwarkar and Postmaster General Krishna Kumar Yadav watched Live Telecast of ‘24 Speed Post’ launch along with various customers at Ahmedabad

Department of Posts launched the ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ services on March 17, 2026, in New Delhi, by Union Minister of Communications and Development of North Eastern Region Shri Jyotiraditya M. Scindia in the presence of Minister of State for Communications Dr. Chandrasekhar Pemmasani, Secretary (Posts) Ms. Vandita Kaul and Director General (Posts) Shri Jitendra Gupta. In the first phase, these services will be made available across six major cities—Delhi, Mumbai, Chennai, Kolkata, Bengaluru and Hyderabad—ensuring guaranteed delivery of Speed Post within 24 to 48 hours. The launch programme was also live telecast. Chief Postmaster General of Gujarat Circle, Shri Ganesh V. Sawaleshwarkar, Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav, Director of Postal Services Shri Surekha Reghunathen and other officers watched the live telecast at the Regional Office, Ahmedabad along with various customers, corporate clients and representatives of various Government departments, associated with Speed Post and Parcel services, and also interacted with them. On this occasion, a customer meet was also organized, where Senior Superintendent, Railway Mail Service Shri Piyush Rajak and Senior Superintendent, Ahmedabad City Division Shri Chirag Mehta make a Power Point presentation about the innovations undertaken by the Department of Posts.

During the interaction with customers and representatives of various departments, Chief Postmaster General Ganesh V. Sawaleshwarkar said that the ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ services will provide customers with faster, reliable and time-bound delivery. India Post has launched three premium, time-bound Speed Post services for urgent and time-sensitive consignments. These will also be delivered on Sundays and holidays by India Post. Under the ‘24 Speed Post’ service, next-day delivery (D+1) is guaranteed for urgent and time-sensitive consignments. Along with this, the 24 and 48 Speed Post services will provide assured D+1 and D+2 delivery timelines, enabled through dedicated processing windows and priority air transmission. This initiative marks a significant step towards further strengthening the premium service of the Department of Posts.

Postmaster General Shri Krishna Kumar Yadav said that India Post introduced the Speed Post service on August 1, 1986, for time-bound, efficient and secure delivery of letters and parcels. Over the past four decades, this premium service has evolved into a technology-driven and one of the fastest delivery services. The ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ services launched by the India Post include features such as OTP-based secure delivery, end-to-end tracking with SMS alerts, BNPL facility for business customers, free pickup for bulk bookings, API integration and centralized billing, along with a money-back guarantee in case of delay, further strengthening India Post’s premium express delivery capabilities. Under these services, a minimum weight of 50 grams will be accepted for ‘24 Speed Post’ and 500 grams for ‘24 Speed Post Parcel’.

On this occasion, Assistant Director Shri Alpesh Shah, Shri V.M. Vahora and Shri Ritul Gandhi, Dy. Superintendent RMS Shri Darshan Tapasvi, Assistant Superintendent Ms. Kinjal Shah, Ms. Preyal Shah, Shri Jinesh Patel, Shri Ramesh Patel, Shri Ronak Shah and Shri Bhavin Prajapati; Postal Inspector Ms. Payal Patel and Shri Yogendra Rathod, Marketing Executive Shri Dipal Mehta, along with other officials and representatives from various corporate institutions and departments, were present.






भारतीय डाक विभाग द्वारा '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवाओं का केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया ने किया शुभारंभ

प्रथम चरण में देश के 6 प्रमुख महानगरों—दिल्ली, मुंबई, चेन्नई, कोलकाता, बेंगलुरु एवं हैदराबाद—में उपलब्ध होंगी 24 से 48 घंटे के भीतर स्पीड पोस्ट की सुनिश्चित वितरण सुविधा

गुजरात के चीफ पोस्टमास्टर जनरल  गणेश वी. सावळेश्वरकर, पोस्टमास्टर जनरल  कृष्ण कुमार यादव ने तमाम ग्राहकों, कॉरपोरेट व विभागीय प्रतिनिधियों के साथ देखा '24 स्पीड पोस्ट' शुभारंभ कार्यक्रम का लाइव टेलीकास्ट, ग्राहकों के साथ किया संवाद

Thursday, July 24, 2025

Rakshabandhan Festival : Water Resistant Designer Rakhi Envelopes & Gift Boxes available for Rakhi Mails in Post Offices-Postmaster General Krishna Kumar Yadav

रक्षाबंधन पर्व 9 अगस्त, 2025 को मनाया जायेगा और इसके लिए डाक विभाग ने अभी से तैयारियाँ आरंभ कर दी हैं। उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने अहमदाबाद जीपीओ और नवरंगपुरा प्रधान डाकघर में स्पेशल राखी काउंटर्स का शुभारंभ किया। रक्षाबंधन भेजने के लिए विशेष रुप से निर्मित रंगीन डिजाइनर राखी लिफाफे डाकघरों के माध्यम से उपलब्ध कराये जा रहे हैं। ये विशेष राखी लिफाफे अहमदाबाद में अहमदाबाद जीपीओ, नवरंगपुरा और रेवड़ी बाजार प्रधान डाकघर के अलावा उत्तर गुजरात के अंतर्गत अहमदाबाद, गांधीनगर, महेसाणा, अरावली, साबरकांठा, बनासकांठा और पाटन जिलों के प्रधान डाकघरों और चयनित उप डाकघरों में बिक्री के लिए उपलब्ध होंगे।





पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि चार विभिन्न डिजाइन में उपलब्ध ये राखी लिफाफे वाटर रेसिस्टेंट (जलरोधी) हैं, बारिश के संपर्क में आने पर खराब नहीं होंगे। 11 सेमी X 22 से.मी. आकार के इन लिफाफों का मूल्य ₹10 मात्र है जो डाक शुल्क के अतिरिक्त है। लिफाफे के बाएं हिस्से के ऊपरी भाग में भारतीय डाक का लोगो और रक्षाबंधन की डिजाइन के साथ अंग्रेजी में राखी लिफाफा और नीचे की तरफ ‘रक्षाबंधन’ लिखा गया है। रंगीन और डिजाइनर होने की वजह से उन्हें अन्य डाक से अलग करने में समय की बचत और रक्षाबन्धन पर्व के पूर्व वितरण करने में भी सहूलियत  होगी। राखी पोस्ट की स्पेशल बुकिंग के साथ-साथ नेशनल सॉर्टिंग हैब में त्वरित सॉर्टिंग के भी प्रबंध किये गए हैं।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि गत वर्ष गुजरात के डाकघरों में देश-विदेश से प्राप्त लगभग 9 लाख राखी डाक/पैकेट का वितरण पोस्टमैनों द्वारा किया गया था। वहीं, गुजरात के डाकघरों में 6 लाख से ज्यादा राखी पोस्ट की बुकिंग कर देश-विदेश के लिए भेजा गया था।





पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि बहनों को राखी भेजने में समस्या न हो, ऐसे में अहमदाबाद के शाहीबाग में स्पीड पोस्ट भवन स्थित नेशनल सॉर्टिंग हब के साथ-साथ गुजरात में राजकोट, सूरत और वडोदरा आर.एम.एस के काउंटर्स पर 24 घंटे डाक बुकिंग की सुविधा का लाभ उठाया जा सकता है। फॉरेन पोस्ट ऑफिस, शाहीबाग से इंटरनेशनल ट्रैक पैकेट सेवा के माध्यम से विदेशों में किफायती दामों पर राखी पोस्ट भेजी जा सकती है।  

इस वर्ष गुजरात डाक विभाग की ओर से 3 विभिन्न प्रकार के राखी गिफ्ट बॉक्स भी काउंटर्स पर बिक्री के लिए उपलब्ध कराये जा रहे हैं, जिनका मूल्य क्रमश: 45, 50 और 60 रूपये है। इसके माध्यम से राखी के साथ मिठाई और गिफ्ट भी डाक से देश-विदेश में भेजे जा सकते हैं।

इस अवसर पर अहमदाबाद सिटी मंडल के प्रवर डाक अधीक्षक श्री चिराग मेहता, जीपीओ सीनियर पोस्टमास्टर श्री अल्पेश आर. शाह, नवरंगपुरा प्रधान डाकघर सीनियर पोस्टमास्टर श्री पी जे सोलंकी, डाक उपाधीक्षक श्री एस के वर्मा, सहायक निदेशक श्री एम एम शेख, रितुल गाँधी, श्री वारिस वहोरा, सहायक अधीक्षक श्री आर टी परमार, श्री हार्दिक राठोड़, श्री अलकेश परमार, श्री एच जे परिख, श्री विशाल चौहान, श्री जीनेश पटेल, श्री रमेश पटेल, श्री रोनक शाह, श्री भाविन प्रजापति, डाक निरीक्षक सुश्री पायल पटेल, श्री यथार्थ दूबे, श्री विपुल चडोतरा, श्री योगेंद्र राठोड़ सहित तमाम अधिकारी-कर्मचारी शामिल हुए।

અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ખાસ રાખડી કાઉન્ટરનું કર્યું ઉદ્ઘાટન

હવે બહેનો વોટરપ્રૂફ ડિઝાઇનર કવર અને ભેટ બોક્સમાં પોસ્ટ દ્વારા રાખી મોકલી શકશે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

રક્ષાબંધનની બુકિંગ અને ઝડપી ડિલિવરી માટે ડાક વિભાગે ખાસ વ્યવસ્થા કરી- પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે અને આ માટે ડાક વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે ખાસ રાખડી કાઉન્ટરનું ઉદ્ઘાટન કર્યું. રક્ષાબંધનમાં મોકલવા માટે પોસ્ટ ઓફિસો દ્વારા ખાસ ડિઝાઇન કરેલા રંગબેરંગી ડિઝાઇનર રાખી કવર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ ખાસ રાખડી કવર અમદાવાદમાં અમદાવાદ જીપીઓ, નવરંગપુરા અને રેવડી બજાર હેડ પોસ્ટ ઓફિસ ઉપરાંત ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર  હેઠળના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં હેડ પોસ્ટ ઓફિસ અને પસંદગીની સબ પોસ્ટ ઓફિસોમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ચાર અલગ અલગ ડિઝાઇનમાં ઉપલબ્ધ આ રાખી કવર વોટરપ્રૂફ છે અને વરસાદના સંપર્કમાં આવવાથી નુકસાન થશે નહીં. 11 સેમી X 22 સેમી કદના આ કવરની કિંમત ફક્ત 10 રૂપિયા છે જે પોસ્ટેજ ચાર્જ ઉપરાંત છે. કવરની ઉપર ડાબી બાજુએ, ભારતીય પોસ્ટનો લોગો અને રક્ષાબંધનની ડિઝાઇન છે જેમાં અંગ્રેજીમાં રાખી કવર અને નીચે 'રક્ષાબંધન' લખેલું છે. રંગબેરંગી અને ડિઝાઇનર હોવાથી, તે તેમને અન્ય ડાકથી અલગ કરવામાં સમય બચાવશે અને રક્ષાબંધનના તહેવાર પહેલા તેનું વિતરણ કરવામાં પણ અનુકૂળ રહેશે. રાખી પોસ્ટની ખાસ બુકિંગની સાથે, નેશનલ સોર્ટિંગ હબમાં ઝડપી સૉર્ટિંગ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ગયા વર્ષે, ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં પોસ્ટમેન દ્વારા ભારત અને વિદેશમાંથી મળેલા લગભગ 9 લાખ રાખડી પોસ્ટ/પાર્સલનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં 6 લાખથી વધુ રાખડી પોસ્ટ બુક કરવામાં આવી હતી અને ભારત અને વિદેશમાં મોકલવામાં આવી હતી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે બહેનોને રાખડી મોકલવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે, અમદાવાદના શાહીબાગમાં સ્પીડ પોસ્ટ ભવન સ્થિત નેશનલ સોર્ટિંગ હબ તેમજ ગુજરાતમાં રાજકોટ, સુરત અને વડોદરા આરએમએસ કાઉન્ટર પર 24 કલાક પોસ્ટલ બુકિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. શાહીબાગની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ઇન્ટરનેશનલ ટ્રેક પેકેટ સેવા દ્વારા સસ્તા દરે રાખી પોસ્ટ વિદેશ મોકલી શકાય છે. આ વર્ષે, ગુજરાત પોસ્ટલ વિભાગ દ્વારા કાઉન્ટર પર 3 વિવિધ પ્રકારના રાખડી ગિફ્ટ બોક્સ પણ વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે, જેની કિંમત અનુક્રમે 45, 50 અને 60 રૂપિયા છે. આ દ્વારા, રાખડી સાથે મીઠાઈઓ અને ભેટો પણ દેશ અને વિદેશમાં પોસ્ટ દ્વારા મોકલી શકાય છે.

આ પ્રસંગે અમદાવાદ શહેર મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી ચિરાગ મહેતા, જીપીઓ સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી અલ્પેશ આર. શાહ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી પી.જે. સોલંકી, ડેપ્યુટી પોસ્ટલ સુપરિન્ટેન્ડેન્ટ શ્રી એસ.કે. વર્મા, સહાયક નિર્દેશક શ્રી એમ.એમ. શેખ, રિતુલ ગાંધી, શ્રી વારિસ વહોરા, સહાયક અધિક્ષક શ્રી આર ટી પરમાર, શ્રી હાર્દિકસિંહ રાઠોડ, શ્રી અલ્કેશ પરમાર, શ્રી હિતેશ પરીખ, શ્રી વિશાલ ચૌહાણ, શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, ડાક નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ, શ્રી યથાર્થ દુબે, શ્રી વિપુલ ચડોતરા, શ્રી યોગેન્દ્ર રાઠોડ, અને અન્ય ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા.

Special Rakhi Counters inaugurated at Ahmedabad GPO and Navrangpura Head Post Office by Postmaster General Krishna Kumar Yadav

Water Resistant Designer Rakhi Envelopes and Gift Boxes available for Rakhi Mails in Post Offices-Postmaster General Krishna Kumar Yadav

Postal Department has made special arrangements for booking and quick delivery of Rakhi–Postmaster General Krishna Kumar Yadav


Raksha Bandhan festival will be celebrated on 9th August and the Postal Department has already started preparations for it. Postmaster General of North Gujarat Region, Shri Krishna Kumar Yadav inaugurated special Rakhi counters at Ahmedabad GPO and Navrangpura Head Post Office. Specially designed colorful Rakhi envelopes are being made available through Post Offices for sending Rakhi mails.These special Rakhi envelopes are being made available for sale at Ahmedabad GPO, Navrangpura and Revdi Bazaar Head Post Offices in Ahmedabad as well as Head Post Offices and selected Sub Post Offices of Ahmedabad, Gandhinagar, Mahesana, Aravalli, Sabarkantha, Banaskantha and Patan districts in North Gujarat.

Postmaster General Shri Krishna Kumar Yadav said that these Rakhi envelopes available in four unique designs are water resistant and will not get damaged when exposed to rain. These envelopes of 11 cm X 22 cm size cost only ₹10 which is exclusive of postage charges. On the upper left part of the envelope, there is the logo of India Post and the design of Rakshabandhan with Rakhi Envelope in English and ‘Rakshabandhan’ written at the bottom. Being colourful and designer, it will save time in separating them from other mail and will also facilitate distribution before the festival of Rakshabandhan. Along with special booking of Rakhi post, arrangements have also been made for quick sorting in the National Sorting Hubs and Parcel hubs.

Postmaster General Shri Krishna Kumar Yadav, IPoS added that last year, about 9 lakh Rakhi mail/parcels were delivered by postmen in the Gujarat Circle, received from the various city of India as well as  abroad. At the same time, more than 6 lakh Rakhi posts were booked in the Post Offices of Gujarat and sent to the various parts of country and abroad.

Indian Postal Service Officer Shri Krishna Kumar Yadav said that  24-hour Rakhi Post booking facility can be availed at the National Sorting Hub located at Speed Post Bhavan in Shahibaug, Ahmedabad as well as at the counters of Rajkot, Surat and Vadodara RMS in Gujarat. Rakhi mails can be sent abroad at affordable rates through International Track Packet Service from Foreign Post Office, Shahibaug. This year, Gujarat Postal Circle is also offering three types of designer Rakhi gift boxes at Post Office counters, priced at ₹45, ₹50, and ₹60 respectively. Through this, sweets and gifts can also be sent by post along with Rakhi to the abroad and within India.

On this occasion, Sr. Superintendent of Post Offices, Ahmedabad City Division Sh. Chirag Mehta, Sr. Postmaster GPO Ahmedabad Sh. Alpesh R. Shah, Dy. Superintendent Shri S.K. Verma, Sr. Postmaster Navrangpura Head Post Office Sh. P J Solanki, Assistant Directors Shri M M Shaikh, Shri Ritul Gandhi and Shri Varis Vahora, Assistant Superintendents Shri R T Parmar, Shri Hardik Rathod, Shri Alkesh Parmar, Shri H J Parikh, Shri Vishal Chauhan, Shri Jinesh Patel, Shri Ramesh Patel, Shri Ronak Shah and Shri Bhavin Prajapati, Inspectors Ms. Payal Patel, Shri Yatharth Dubey, Shri Vipul Chadotara and Shri Yogendra Rathod, and other officials were also present.




 



अहमदाबाद जीपीओ और नवरंगपुरा प्रधान डाकघर में पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया स्पेशल राखी काउंटर का शुभारंभ

अब जलरोधी डिजाइनर लिफाफे और गिफ्ट बॉक्स में डाक से राखी भेज सकेंगी बहनें-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक विभाग ने रक्षाबंधन की बुकिंग और त्वरित वितरण के लिए किये विशेष इंतजाम-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव