Showing posts with label Festival. Show all posts
Showing posts with label Festival. Show all posts

Thursday, August 27, 2026

डाकघरों से 135 देशों में ट्रैकिंग सुविधा के साथ भेजें राखी, इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस के तहत सुविधा उपलब्ध- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

 रक्षाबंधन भाई-बहन के अटूट प्रेम, विश्वास और स्नेह का पर्व है। यदि आपका भाई विदेश में रहते हैं, तो अब दूरी आपके स्नेह में बाधा नहीं बनेगी। भारतीय डाक विभाग अपनी इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस के माध्यम से 135 देशों में बेहद किफायती दरों पर राखी, एवं उपहार सुरक्षित व ट्रैकिंग सुविधा के साथ भेजने की सुविधा उपलब्ध करा रहा है। उक्त जानकारी देते हुए उत्तर गुजरात क्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस अंतरराष्ट्रीय ई-कॉमर्स की बढ़ती आवश्यकताओं को ध्यान में रखते हुए विकसित की गई एक विशेष सेवा है। यह सेवा व्यवसायिक ग्राहकों के साथ-साथ आम नागरिकों के लिए भी उपलब्ध है। इसके माध्यम से ग्राहक अधिकतम 5 किलोग्राम तक का पार्सल भेज सकते हैं, जो संबंधित गंतव्य देश द्वारा निर्धारित अधिकतम वजन सीमा के अधीन होगा। इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस की सबसे बड़ी विशेषता एंड-टू-एंड ऑनलाइन ट्रैकिंग है। कम लागत, विश्वसनीय सेवा, व्यापक पहुँच और ट्रैकिंग सुविधा के कारण यह विदेशों में राखी भेजने का सबसे भरोसेमंद माध्यम बनकर उभरी है

 
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि भारतीय डाक की इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस उन लाखों भारतीय परिवारों के लिए भावनात्मक सेतु का कार्य कर रही है, जिनके अपने विदेशों में रहते हैं। इस सुविधा के अंतर्गत थाईलैंड, भूटान, चीन, म्यांमार, सिंगापुर तथा संयुक्त अरब अमीरात जैसे देशों में शुरूआती 50 ग्राम तक सिर्फ ₹185 में भेजा जा सकता है। वहीं मलेशिया, हांगकांग, कज़ाख़स्तान एवं वियतनाम के लिए शुरुआती 50 ग्राम का शुल्क ₹190 है। ग्रेट ब्रिटेन के लिए ₹200, जर्मनी और साउथ अफ्रीका के लिए ₹245, नीदरलैंड के लिए ₹320, ऑस्ट्रिया और बेल्जियम के लिए ₹325, फ्रांस के लिए ₹335, इटली के लिए ₹350, कनाडा के लिए ₹360, ऑस्ट्रेलिया के लिए ₹395, अमेरिका के लिए ₹400 की दर निर्धारित की गई है। इसके अतिरिक्त ब्राज़ील, मैक्सिको, अर्जेंटीना सहित अनेक देशों के लिए भी आकर्षक दरें उपलब्ध हैं। उपर्युक्त दरों पर जीएसटी (18%) अतिरिक्त देय होगा।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने यह भी बताया कि रक्षा बंधन के अवसर पर डाक विभाग द्वारा ग्राहकों को इनलैंड स्पीड पोस्ट (डॉक्यूमेंट) ‘राखी मेल’ पर डाक शुल्क में 10% की विशेष छूट प्रदान की जा रही है। छूट का लाभ लेने के लिए लिफाफे पर “राखी मेल” अंकित होना आवश्यक है। यह छूट केवल डाक शुल्क पर लागू होगी और एक ग्राहक द्वारा एक बार में अधिकतम 5 राखी मेल बुक किए जा सकेंगे। यह सुविधा केवल रिटेल काउंटर बुकिंग के लिए उपलब्ध होगी।


Send Rakhis to 135 Countries with Tracking Facility through Post Offices under International Tracked Packet Service: Postmaster General Krishna Kumar Yadav

10% Special Discount on Sending Rakhis through Speed Post Across the Country: Postmaster General Krishna Kumar Yadav


Raksha Bandhan is a festival that celebrates the unbreakable bond of love, trust and affection between brothers and sisters. For those whose siblings are living abroad, distance need not come in the way of sharing the warmth and emotions of this special occasion. India Post is offering a convenient and affordable facility to send Rakhi and gifts to 135 countries through its International Tracked Packet Service (ITPS), with the added convenience of secure transmission and online tracking. Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav said that the International Tracked Packet Service is a special service developed keeping in view the growing requirements of international e-commerce. The service is available not only to business customers but also to the general public. Through this service, customers can send packets weighing up to 5 kg, subject to the maximum weight limit prescribed by the destination country. The biggest feature of the International Tracked Packet Service is end-to-end online tracking. With its low cost, reliable service, wide reach and tracking facility, it has emerged as one of the most dependable means of sending Rakhis to loved ones abroad.

Postmaster General Shri Krishna Kumar Yadav stated that India Post’s International Tracked Packet Service is serving as an emotional bridge for millions of Indian families whose loved ones reside abroad. Under this facility, rakhis can be sent to countries such as Thailand, Bhutan, China, Myanmar, Singapore and the United Arab Emirates at an initial rate of just ₹185 for up to 50 grams. For Malaysia, Hong Kong, Kazakhstan and Vietnam, the initial rate for up to 50 grams is ₹190. ₹200 for Great Britain, ₹245 for Germany and South Africa, ₹320 for the Netherlands, ₹325 for Austria and Belgium, ₹335 for France, ₹350 for Italy, ₹360 for Canada, ₹395 for Australia and ₹400 for the United States of America. Attractive rates are also available for several other countries, including Brazil, Mexico and Argentina. GST at 18% will be charged additionally on the above rates.
       Postmaster General Shri Krishna Kumar Yadav also informed that on the occasion of Raksha Bandhan, Department of Posts is offering customers a 10% special discount on postage charges for Inland Speed Post (Document) under the “Rakhi Mail” initiative. To avail the discount, “Rakhi Mail” must be written on the envelope. The discount is applicable only on the postage component, and a customer can book a maximum of 5 Rakhi Mail articles in a single transaction. The facility is available only for retail counter bookings.


પોસ્ટઓફિસો દ્વારા 135 દેશોમાં ટ્રેકિંગ સુવિધા સાથે મોકલો રાખડી, ઈન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સેવા હેઠળ સુવિધા ઉપલબ્ધ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

દેશભરમાં સ્પીડ પોસ્ટ દ્વારા રાખડી મોકલવા પર 10% વિશેષ ડિસ્કાઉન્ટ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

રક્ષાબંધન ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને સ્નેહનો પર્વ છે. જો તમારા ભાઈ વિદેશમાં રહે છે, તો હવે અંતર તમારા સ્નેહમાં અવરોધ બનશે નહીં. ભારતીય પોસ્ટ વિભાગ પોતાની ઈન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સર્વિસ દ્વારા 135 દેશોમાં અત્યંત કિફાયતી દરે રાખડી તથા ભેટ-સોગાદો સુરક્ષિત રીતે અને ટ્રેકિંગ સુવિધા સાથે મોકલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ અંગે માહિતી આપતાં ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ઈન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સર્વિસ આંતરરાષ્ટ્રીય ઈ-કોમર્સની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવેલી વિશેષ સેવા છે. આ સેવા વ્યવસાયિક ગ્રાહકો ઉપરાંત સામાન્ય નાગરિકો માટે પણ ઉપલબ્ધ છે. આ સેવા દ્વારા ગ્રાહકો મહત્તમ 5 કિલોગ્રામ સુધીનું પાર્સલ મોકલી શકે છે, જે સંબંધિત ગંતવ્ય દેશ દ્વારા નિર્ધારિત મહત્તમ વજન મર્યાદાને આધીન રહેશે. ઈન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સર્વિસની સૌથી મોટી વિશેષતા એન્ડ-ટુ-એન્ડ ઓનલાઈન ટ્રેકિંગ સુવિધા છે. ઓછો ખર્ચ, વિશ્વસનીય સેવા, વ્યાપક પહોંચ અને ટ્રેકિંગ સુવિધાના કારણે વિદેશમાં રાખડી મોકલવા માટે આ સેવા એક વિશ્વસનીય માધ્યમ બની રહી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારતીય પોસ્ટ વિભાગની ઈન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સર્વિસ એવા લાખો ભારતીય પરિવારો માટે ભાવનાત્મક સેતુનું કાર્ય કરી રહી છે, જેમના પોતાના સ્વજનો વિદેશમાં રહે છે. આ સુવિધા અંતર્ગત થાઈલેન્ડ, ભૂટાન, ચીન, મ્યાનમાર, સિંગાપોર તથા સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોમાં શરૂઆતના 50 ગ્રામ સુધીનું પેકેટ માત્ર ₹185માં મોકલી શકાય છે. જ્યારે મલેશિયા, હોંગકોંગ, કઝાકિસ્તાન અને વિયેતનામ માટે શરૂઆતના 50 ગ્રામનો ચાર્જ ₹190 છે. તે જ રીતે ગ્રેટ બ્રિટન માટે ₹200, જર્મની અને દક્ષિણ આફ્રિકા માટે ₹245, નેધરલેન્ડ્સ માટે ₹320, ઓસ્ટ્રિયા અને બેલ્જિયમ માટે ₹325, ફ્રાન્સ માટે ₹335, ઇટાલી માટે ₹350, કેનેડા માટે ₹360, ઓસ્ટ્રેલિયા માટે ₹395 અને અમેરિકા માટે ₹400નો દર નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બ્રાઝિલ, મેક્સિકો, આર્જેન્ટિના સહિત અનેક દેશો માટે પણ આકર્ષક દરો ઉપલબ્ધ છે. ઉપરોક્ત દરો ઉપરાંત 18% જીએસટી વધારાના રૂપે ચૂકવવાનો રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુમાં જણાવ્યું કે રક્ષાબંધનના અવસરે પોસ્ટ વિભાગ દ્વારા ગ્રાહકોને ઈનલૅન્ડ સ્પીડ પોસ્ટ (ડોક્યુમેન્ટ) ‘રાખી મેઇલ’ પર પોસ્ટેજ ચાર્જમાં 10%ની વિશેષ છૂટ આપવામાં આવી રહી છે. આ છૂટનો લાભ લેવા માટે કવર પર “રાખી મેઇલ” લખેલું હોવું આવશ્યક છે. આ છૂટ માત્ર પોસ્ટેજ ચાર્જ પર જ લાગુ પડશે અને એક ગ્રાહક એક સમયે મહત્તમ 5 રાખી મેઇલ બુક કરાવી શકશે. આ સુવિધા માત્ર રિટેલ કાઉન્ટર બુકિંગ માટે જ ઉપલબ્ધ રહેશે.

 



 


डाकघरों से 135 देशों में ट्रैकिंग सुविधा के साथ भेजें राखी, इंटरनेशनल ट्रैक्ड पैकेट सर्विस के तहत सुविधा उपलब्ध- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

‘देश भर में स्पीड पोस्ट द्वारा राखी भेजने पर 10 % विशेष छूट- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

सावन माह में घर बैठे स्पीड पोस्ट से प्राप्त करें श्री सोमनाथ और काशी विश्वनाथ मंदिर का प्रसाद - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

भगवान शिव को समर्पित सावन माह में हर श्रद्धालु की इच्छा होती है कि वह भगवान शिव के ज्योतिर्लिङ्ग स्वरूप का दर्शन और आशीर्वाद स्वरुप प्रसाद पा सके। अब ऐसे श्रद्धालुओं को निराश होने की आवश्यकता नहीं है। डाक विभाग की स्पीड पोस्ट सेवा के माध्यम से लोग देश के किसी भी कोने में घर बैठे प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ (गुजरात) और श्री काशी विश्वनाथ (वाराणसी) का प्रसाद मँगा सकते हैं। सावन माह में डाक विभाग ने इसके लिए विशेष प्रबंध किये हैं। उक्त जानकारी उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने दी।




पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि श्री सोमनाथ ट्रस्ट और डाक विभाग के मध्य हुए एक एग्रीमेंट के तहत कोई भी श्रद्धालु मैनेजर, श्री सोमनाथ ट्रस्ट, प्रभास पाटन, जिला- जूनागढ़, गुजरात-362268  को ₹ 270 रूपये का ई-मनीऑर्डर भेजकर स्पीड पोस्ट द्वारा प्रसाद मँगा सकता है। इस ई-मनीऑर्डर पर 'प्रसाद के लिए बुकिंग' अंकित करना होगा। तदोपरांत श्री सोमनाथ ट्रस्ट द्वारा संबंधित श्रद्धालु को 400 ग्राम का प्रसाद का पैकेट स्पीड पोस्ट द्वारा भेजा जायेगा।  इस प्रसाद में 200 ग्राम बेसन लड्डू, 100 ग्राम तिल की चिक्की और 100 ग्राम मावा की चिक्की शामिल है।



पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि आदि ज्योतिर्लिंग सोमनाथ के साथ-साथ वाराणसी स्थित श्री काशी विश्वनाथ मंदिर ट्रस्ट और डाक विभाग के बीच हुये एक एग्रीमेण्ट के तहत देश के किसी भी कोने में रह रहे श्रद्धालु अपने नजदीकी डाकघर से मात्र ₹ 251 रूपये का ई-मनीआर्डर प्रवर अधीक्षक डाकघर, वाराणसी (पूर्वी) मंडल-221001 के नाम भेजकर स्पीड पोस्ट से श्री काशी विश्वनाथ का प्रसाद मँगा सकते हैं।  ई-मनीऑर्डर प्राप्त होते ही डाक विभाग द्वारा तत्काल दिए गए पते पर स्पीड पोस्ट द्वारा प्रसाद भेज दिया जाएगा। श्री कृष्ण कुमार यादव ने बताया कि प्रसाद में श्री काशी विश्वनाथ ज्योतिर्लिङ्ग की छवि, महामृत्युंजय यंत्र, श्री शिव चालीसा, 108 दाने की रुद्राक्ष की माला, बेलपत्र, माता अन्नपूर्णा से भिक्षाटन करते भोले बाबा की छवि अंकित सिक्का, भभूति, रक्षा सूत्र, रुद्राक्ष मनका, मेवा, मिश्री का पैकेट इत्यादि शामिल हैं। सूखा होने के कारण यह प्रसाद लम्बे समय तक उपयोग में बना रहता है।

उन्होंने बताया कि, डाक विभाग ने इस बात के भी प्रबंध किए हैं कि, श्रद्धालुओं को मोबाइल नंबर पर स्पीड पोस्ट का विवरण एस.एम.एस के माध्यम से मिलेगा। इसके लिए उन्हें  ई-मनीऑर्डर में अपना पूरा पता, पिन कोड और मोबाइल नंबर लिखना अनिवार्य होगा।


શ્રાવણ મહિનામાં ઘેર બેઠા સ્પીડ પોસ્ટથી મેળવો શ્રી સોમનાથ અને કાશી વિશ્વનાથ મંદિરોનો પ્રસાદ - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

સોમનાથ માટે ₹270 અને કાશી વિશ્વનાથ માટે ₹251 નો ઈ-મનીઓર્ડર મોકલવો પડશે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ


ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનામાં, દરેક ભક્ત ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે. હવે આવા ભક્તોને નિરાશ થવાની જરૂર નથી. ભારતીય ડાક વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, લોકો ઘરે બેઠા દેશના કોઈપણ ખૂણેથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ (ગુજરાત) અને શ્રી કાશી વિશ્વનાથ (વારાણસી) નો પ્રસાદ મંગાવી શકે છે. શ્રાવણ મહિનામાં પોસ્ટ વિભાગ દ્વારા આ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા આપવામાં આવી.
 
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલા એક કરાર અંતર્ગત કોઈપણ શ્રદ્ધાળુ “મેનેજર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ, જિલ્લો – જૂનાગઢ, ગુજરાત – 362268” ને ₹270 નો ઈ-મનીઓર્ડર મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મંગાવી શકે છે. આ ઈ-મનીઓર્ડર પર ‘પ્રસાદ માટે બુકિંગ’ નો ઉલ્લેખ કરવાનો રહેશે. ત્યારબાદ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંબંધિત શ્રદ્ધાળુને 400 ગ્રામનું પ્રસાદ પેકેટ સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવશે. આ પ્રસાદમાં 200 ગ્રામના બેસનના લાડૂ, 100 ગ્રામ તલની ચિક્કી અને 100 ગ્રામ માવાની ચિક્કી સમાવેશ થાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની જેમ જ, વારાણસી સ્થિત શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલા કરાર હેઠળ દેશના કોઈપણ ખૂણે રહેલા શ્રદ્ધાળુ માત્ર ₹251 નો ઈ-મનીઓર્ડર પોતાના નજીકના ડાકઘરથી “પ્રવર અધિક્ષક ડાકઘર, વારાણસી (પૂર્વ) મંડળ – 221001”ના નામે મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા શ્રી કાશી વિશ્વનાથનો પ્રસાદ મંગાવી શકે છે. ઈ-મનીઓર્ડર પ્રાપ્ત થતા જ ડાક વિભાગ દ્વારા આપેલા સરનામા પર તરત જ સ્પીડ પોસ્ટ મારફતે પ્રસાદ મોકલી દેવામાં આવશે. શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે આ પ્રસાદમાં શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની છબી, મહામૃત્યુન્જય યંત્ર, શ્રી શિવ ચાલીસા, 108 દાણા રુદ્રાક્ષની માળા, બેલપત્ર, માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા લેતા ભગવાન શિવની છબીવાળો સિક્કો, ભભૂતિ, રક્ષા સૂત્ર, રુદ્રાક્ષ મણકો, મેવો, મિશ્રીના પેકેટ વગેરે સામેલ છે. સૂકા સ્વરૂપમાં હોવાના કારણે આ પ્રસાદ લાંબા સમય સુધી સાચવી શકાય એવો છે.

તેમણે જણાવ્યું કે, ડાક વિભાગે ભક્તોને તેમના મોબાઈલ નંબર પર એસએમએસ મારફતે સ્પીડ પોસ્ટની વિગતો મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરી છે. આ માટે ભક્તોએ ઈ-મનીઓર્ડરમાં પોતાનું પૂરું સરનામું, પિન કોડ અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત રહેશે.

Get the Prasad of Shri Somnath Temple and Shri Kashi Vishwanath Temple through Speed Post at doorstep across the country in the month of Sawan - Postmaster General Krishna Kumar Yadav

e-Money Order of ₹270 for Somnath and ₹251 for Kashi Vishwanath to be Sent for Prasad through Speed Post –Postmaster General Krishna Kumar Yadav


In the Pious month of Sawan everyone wishes that he can have a glimpse of the Jyotirlinga of Lord Shiva and get their blessings. Now such devotees need not to be disappointed. Through the Speed Post service of the Department of Posts, people can get the offerings (Prasadam) of first Jyotirlinga Shree Somnath (Gujarat) and Shri Kashi Vishwanath (Varanasi)  at their door steps in any corner of the country. In the month of Sawan, Postal Department has made special arrangements for this, said Shri Krishna Kumar Yadav, Postmaster General of North Gujarat Region.

Senior Indian Postal Service Officer and Postmaster General Shri Krishna Kumar Yadav said that under an agreement signed between Shri Somnath Trust and the Department of Posts, any devotee can order Prasad through Speed Post by placing an e-Money Order of ₹270 to the Manager, Shri Somnath Trust, Prabhas Patan, District- Junagadh, Gujarat-362268. This e-money order will have to be marked as "Booking for Prasad". After that, a packet of 400 grams of Prasad will be sent by Speed Post to the concerned devotee by Shri Somnath Trust. Prasad will contain  200 grams Magas Laddoo, 100 grams of Sesame Chikki and 100 grams peanut Chikki.

Postmaster General Shri Krishna Kumar Yadav further added that under an agreement between Shri Kashi Vishwanath Mandir Trust and the Department of Posts, devotees can get Shri Kashi Vishwanath Prasad through Speed Post by sending e-money order of  ₹ 251 in the name of Senior Superintendent Post Offices, Varanasi (East) Division-221001 from their nearest Post Office. As soon as the e-money order is received, the Prasad will be sent by Speed post to the given address immediately by Postal Department. Shri Krishna Kumar Yadav said that the Prasad includes the image of Shri Kashi Vishwanath Jyotirlinga, Mahamrityunjaya Yantra, Shri Shiv Chalisa, 108 beads of Rudraksh garland, coin having Bhole Baba’s image inscribed with Mata Annapurna, Bhabhuti, Raksha Sutra, Rudraksh bead, dry fruits, mishri packet etc.

He also added that the Postal Department has made arrangements that the devotees may get the details of Speed Post on mobile number through SMS. For this, it will be mandatory for them to write their full address, pin code and mobile number in the e-money order.

 







सावन माह में घर बैठे स्पीड पोस्ट से प्राप्त करें श्री सोमनाथ और काशी विश्वनाथ मंदिर का प्रसाद-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

सोमनाथ हेतु ₹ 270 और काशी विश्वनाथ हेतु ₹ 251 रूपये का ई-मनीआर्डर होगा भेजना-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Tuesday, August 25, 2026

रक्षाबंधन पर 'वाटर रेसिस्टेंट' डिजाइनर राखी कवर व बॉक्स में देश-विदेश में डाक से राखी भेज सकेंगी बहनें, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने जारी किए स्पेशल राखी कवर और बॉक्स

रक्षाबंधन पर्व को देखते हुए भारतीय डाक विभाग ने अभी से तैयारियाँ आरंभ कर दी हैं। भाई-बहन के स्नेह के प्रतीक राखी को सुरक्षित, आकर्षक और समयबद्ध ढंग से गंतव्य तक पहुँचाने के उद्देश्य से उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने डिजाइनर राखी कवर एवं राखी गिफ्ट बॉक्स डाकघरों से बिक्री के लिए जारी किये। ये विशेष राखी लिफाफे और राखी गिफ्ट बॉक्स उत्तर गुजरात के अंतर्गत अहमदाबाद, गांधीनगर, महेसाणा, अरावली, साबरकांठा, बनासकांठा और पाटन जिलों के सभी प्रधान डाकघर, उप डाकघर और सुदूर गाँवों में स्थित शाखा डाकघरों में बिक्री के लिए उपलब्ध होंगे। इन्हें रेलवे मेल सर्विस के काउंटर्स द्वारा भी बिक्री के लिए उपलब्ध कराया जायेगा।





पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि तीन विभिन्न डिजाइन में उपलब्ध ये राखी लिफाफे वाटर रेसिस्टेंट (जलरोधी) हैं, बारिश के संपर्क में आने पर खराब नहीं होंगे। 11 सेमी X 22 से.मी. आकार के इन लिफाफों का मूल्य ₹10 मात्र है जो डाक शुल्क के अतिरिक्त है। इसके अलावा 3 विभिन्न साइज  (250 ग्राम, 500 ग्राम और एक किलोग्राम) के राखी गिफ्ट बॉक्स भी काउंटर्स पर बिक्री के लिए उपलब्ध कराये जा रहे हैं, जिनका मूल्य क्रमश: 35, 40 और 50 रूपये है। इसके माध्यम से राखी के साथ मिठाई और गिफ्ट भी इण्डिया पोस्ट पार्सल से देश-विदेश में भेजे जा सकते हैं। राखी लिफाफे और बॉक्स की आकर्षक डिजाइन में भारतीय डाक का लोगो और रक्षाबंधन की पारंपरिक भावना को दर्शाते हुए राखी, पुष्प, पूजा थाल, तथा भाई-बहन के स्नेहपूर्ण संबंध का मनमोहक चित्रांकन किया गया है। रंगीन और डिजाइनर होने की वजह से उन्हें अन्य डाक और पार्सल से अलग करने में समय की बचत और रक्षाबन्धन पर्व के पूर्व वितरण करने में भी सहूलियत  होगी। राखी पोस्ट की स्पेशल बुकिंग के साथ-साथ नेशनल सॉर्टिंग हब और पार्सल हब में त्वरित सॉर्टिंग के भी प्रबंध किये गए हैं।इंटरनेशनल ट्रैक पैकेट सेवा के माध्यम से विदेशों में किफायती दामों पर राखी पोस्ट भेजी जा सकती है।



पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि बहनों को राखी भेजने में समस्या न हो, ऐसे में अहमदाबाद के शाहीबाग में स्पीड पोस्ट भवन स्थित नेशनल सॉर्टिंग हब, मणिनगर रेलवे स्टेशन, नवरंगपुरा प्रधान डाकघर, हिम्मतनगर और महेसाणा के प्रधान डाकघर एवं आर.एम.एस  काउंटर्स के साथ-साथ गुजरात में राजकोट, सूरत और वडोदरा आर.एम.एस के काउंटर्स पर 24 घंटे डाक बुकिंग की सुविधा का लाभ उठाया जा सकता है। अहमदाबाद जीपीओ, बिज़नेस डेवेलपमेंट सेल, मानेकबाग डाकघर, रेलवेपुरा डाकघर, डीसा मुख्य डाकघर, पालनपुर प्रधान डाकघर, गांधीनगर प्रधान डाकघर, कलोल प्रधान डाकघर, पाटन प्रधान डाकघर में भी शाम 8 बजे तक बुकिंग सुविधा उपलब्ध है।

Sisters can now send Rakshabandhan across India and abroad in designer Covers and Boxes through Post Offices; Postmaster General Krishna Kumar Yadav released Special Rakhi Covers and Boxes

Sending Rakhis just got easier: ‘Water-Resistant’ designer Rakhi Covers and Gift Boxes available at all Post Offices across North Gujarat- Postmaster General Krishna Kumar Yadav

Keeping in view the forthcoming Raksha Bandhan festival, India Post has already started preparations well in advance. To facilitate the safe and timely delivery of Rakhi—the cherished symbol of the bond between brothers and sisters—Postmaster General, North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav released specially designed Rakhi Covers and Rakhi Gift Boxes for sale through Post Offices. These special Rakhi Covers and Rakhi Gift Boxes are being made available for sale at all Head Post Offices, Sub Post Offices, and Branch Post Offices located in remote villages across the districts of Ahmedabad, Gandhinagar, Mahesana, Aravalli, Sabarkantha, Banaskantha, and Patan under the North Gujarat Region. They are also be made available for sale through Railway Mail Service counters.

Postmaster General Shri Krishna Kumar Yadav added that these Rakhi envelopes available in three unique designs are water resistant and will not get damaged upon contact with rain. These envelopes of 11 cm X 22 cm size cost only ₹10 which is exclusive of postage charges. Additionally, Rakhi Gift Boxes in three different sizes—250 grams, 500 grams, and 1 kilogram—are also being made available for sale at Post Office and Railway Mail Service counters at prices of ₹35, ₹40, and ₹50 respectively. These gift boxes enable customers to conveniently send Rakhis along with sweets and gifts to their loved ones across India and abroad through India Post Parcel. The Rakhi Covers and Gift Boxes feature attractive designs incorporating the India Post logo and traditional Raksha Bandhan motifs, including Rakhis, flowers, a puja thali, and artistic depictions of the affectionate bond between brothers and sisters. Owing to their distinctive colourful and designer appearance, these Rakhi Covers can be easily identified and segregated from regular mails, thereby saving valuable time during mail processing and facilitating their priority handling and delivery before the Raksha Bandhan festival. Along with special booking of Rakhi post, arrangements have also been made for quick sorting in the National Sorting Hubs and Parcel hubs. Rakhi mails can be sent abroad at affordable rates through International Tracked Packet Service.

A senior IPoS Officer Shri Krishna Kumar Yadav, Postmaster General told that to ensure sisters do not face any inconvenience in sending Rakhi, 24 hour booking facilities have been made available at the National Sorting Hub located at the Speed Post Bhavan, Shahibaug, Maninagar Railway Station, Navrangpura Head Post Office, Himmatnagar Head Post Office, and Mahesana Head Post Office, as well as RMS counters in Rajkot, Surat, and Vadodara. In addition, booking facilities are available up to 8:00 PM at Ahmedabad GPO, Business Development Cell, Manekbag Post Office, Railwaypura Post Office, Deesa Mukhya Dakghar, Palanpur Head Post Office, Gandhinagar Head Post Office, Kalol Head Post Office, and Patan Head Post Office, enabling customers to conveniently book their Rakhi mail and ensure its timely delivery.

રક્ષાબંધન પર હવે બહેનો ડિઝાઇનર કવર અને ગિફ્ટ બોક્સમાં ટપાલ દ્વારા દેશ-વિદેશમાં મોકલી શકશે રાખડી; પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વિશેષ રાખડી કવર અને બોક્સનું અનાવરણ કર્યું

ડાકઘરોમાં મળશે 'વોટર-રેઝિસ્ટન્ટ' ડિઝાઇનર રાખડી કવર અને ગિફ્ટ બોક્સ, વરસાદમાં પણ રાખડી પહોંચશે સુરક્ષિત

રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ વિભાગે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાઈ-બહેનના અતૂટ સ્નેહના પ્રતિકરૂપ રાખડીને સુરક્ષિત, આકર્ષક અને સમયસર તેના ગંતવ્ય સુધી પહોંચાડવાના હેતુથી ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડિઝાઇનર રાખડી કવર તથા રાખડી ગિફ્ટ બોક્સના વેચાણ માટે જારી કર્યું. આ વિશેષ રાખડી કવર અને રાખડી ગિફ્ટ બોક્સ ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર હેઠળના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની તમામ હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ તેમજ દૂરદરાજના ગામોમાં આવેલી બ્રાંચ પોસ્ટ ઓફિસમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, રેલવે મેઇલ સર્વિસના કાઉન્ટરો પર પણ તેનું વેચાણ કરવામાં આવશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ત્રણ અલગ-અલગ આકર્ષક ડિઝાઇનમાં ઉપલબ્ધ આ રાખડી કવર વોટર રેઝિસ્ટન્ટ (પાણી પ્રતિરોધક) છે, જેથી વરસાદના સંપર્કમાં આવવા છતાં તે ખરાબ નહીં થાય. 11 સે.મી. × 22 સે.મી. કદના આ રાખડી કવરની કિંમત માત્ર ₹10 છે, જે પોસ્ટેજ ચાર્જ સિવાય છે. આ ઉપરાંત 250 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોગ્રામ ક્ષમતાના ત્રણ અલગ-અલગ કદના રાખડી ગિફ્ટ બોક્સ પણ પોસ્ટ ઓફિસના કાઉન્ટરો પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેની કિંમત અનુક્રમે ₹35, ₹40 અને ₹50 રાખવામાં આવી છે. આ ગિફ્ટ બોક્સ દ્વારા રાખડીની સાથે મીઠાઈ, ભેટવસ્તુઓ અને અન્ય ઉપહારો પણ ભારતીય પોસ્ટ પાર્સલ સેવા મારફતે દેશ તેમજ વિદેશમાં સરળતાથી મોકલી શકાય છે. રાખડી કવર અને ગિફ્ટ બોક્સની આકર્ષક ડિઝાઇનમાં ભારતીય પોસ્ટનો લોગો તેમજ રક્ષાબંધનની પરંપરાગત ભાવનાને ઉજાગર કરતાં રાખડી, પુષ્પ, પૂજા થાળ અને ભાઈ-બહેનના સ્નેહસભર સંબંધનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. રંગીન અને વિશિષ્ટ ડિઝાઇનને કારણે આ રાખડી કવર અને બોક્સ અન્ય પોસ્ટ અને પાર્સલથી સરળતાથી અલગ ઓળખી શકાય છે, જેના કારણે સોર્ટિંગમાં સમયની બચત થશે અને રક્ષાબંધન પહેલાં સમયસર વિતરણ કરવામાં પણ સરળતા રહેશે. રાખડી પોસ્ટના વિશેષ બુકિંગ ઉપરાંત નેશનલ સોર્ટિંગ હબ અને પાર્સલ હબ ખાતે ઝડપી સોર્ટિંગની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત, ઇન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સેવા દ્વારા વિદેશમાં પણ સસ્તા દરે રાખડી મોકલવાની સુવિધા ઉપલબ્ધ છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે બહેનોને રાખડી મોકલવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદના શાહીબાગ સ્થિત સ્પીડ પોસ્ટ ભવનના નેશનલ સોર્ટિંગ હબ, મણિનગર રેલવે સ્ટેશન, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ, હિંમતનગર અને મહેસાણા હેડ પોસ્ટ ઓફિસ તેમજ રેલવે મેઇલ સર્વિસ ના કાઉન્ટરો ઉપરાંત ગુજરાતમાં રાજકોટ, સુરત અને વડોદરા સ્થિત રેલવે મેઇલ સર્વિસ ના કાઉન્ટરો પર 24 કલાક પોસ્ટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમદાવાદ જીપીઓ, બિઝનેસ ડેવલપમેન્ટ સેલ, માણેકબાગ પોસ્ટ ઓફિસ, રેલવેપુરા પોસ્ટ ઓફિસ, ડીસા મુખ્ય ડાકઘર, પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ, ગાંધીનગર હેડ પોસ્ટ ઓફિસ, કલોલ મુખ્ય ડાકઘર અને પાટણ હેડ પોસ્ટ ઓફિસમાં પણ સાંજે 8:00 વાગ્યા સુધી પોસ્ટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે.









रक्षाबंधन पर डिजाइनर कवर व बॉक्स में देश-विदेश में डाक से राखी भेज सकेंगी बहनें, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने जारी किए स्पेशल राखी कवर और बॉक्स

डाकघरों में मिलेंगे 'वाटर रेसिस्टेंट' डिजाइनर राखी कवर और गिफ्ट बॉक्स, बारिश में सुरक्षित पहुँचेगी राखियाँ

Wednesday, February 11, 2026

महाशिवरात्रि में घर बैठे स्पीड पोस्ट से प्राप्त करें श्री सोमनाथ और श्री काशी विश्वनाथ ज्योतिर्लिंग का प्रसाद - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

महाशिवरात्रि में शिव आराधना की विशेष महिमा है। हर किसी की इच्छा होती है कि वह भगवान शिव के ज्योतिर्लिङ्ग स्वरूप का दर्शन और आशीर्वाद स्वरुप प्रसाद पा सके। परन्तु कुछ श्रद्धालु चाहकर भी दर्शन नहीं कर पाते। अब ऐसे श्रद्धालुओं को निराश होने की आवश्यकता नहीं है। डाक विभाग की स्पीड पोस्ट सेवा के माध्यम से लोग देश के किसी भी कोने में घर बैठे श्री सोमनाथ मंदिर, गुजरात और श्री काशी विश्वनाथ मंदिर, वाराणसी का प्रसाद प्राप्त कर सकते हैं। उक्त जानकारी उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने दी। साथ ही महाशिवरात्रि में डाकघरों से गंगाजल की सुविधा भी उपलब्ध है। 250 मि.ली.की गंगाजल बोतल मात्र 30 रूपये में ली जा सकती है



पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि श्री सोमनाथ ट्रस्ट ने श्रद्धालुओं को घर बैठे प्रसाद उपलब्ध कराने हेतु भारतीय डाक विभाग से एक समझौता किया है। इस समझौते के तहत कोई भी श्रद्धालु मैनेजर, श्री सोमनाथ ट्रस्ट, प्रभास पाटन, जिला- जूनागढ़, गुजरात-362268 को ₹270 का ई-मनीऑर्डर भेजकर स्पीड पोस्ट द्वारा प्रसाद मंगा सकता है। ई-मनी ऑर्डर पर "प्रसाद के लिए बुकिंग' अंकित करना होगा। तदोपरांत श्री सोमनाथ ट्रस्ट द्वारा  संबंधित श्रद्धालु को 400 ग्राम का प्रसाद का पैकेट स्पीड पोस्ट द्वारा भेजा जायेगा। इस प्रसाद में 200 ग्राम बेसन लड्डू, 100 ग्राम तिल की चिक्की और 100 ग्राम मावा की चिक्की रहेगी।



श्री काशी विश्वनाथ मंदिर का प्रसाद भी देश भर में स्पीड पोस्ट सेवा द्वारा लोगों को उपलब्ध कराया जा रहा है। इसके तहत मात्र ₹ 251 रूपये का ई-मनीआर्डर प्रवर अधीक्षक डाकघर, वाराणसी (पूर्वी) मंडल-221001 के नाम भेजना होगा। ई-मनीऑर्डर प्राप्त होते ही डाक विभाग द्वारा तत्काल दिए गए पते पर स्पीड पोस्ट द्वारा प्रसाद भेज दिया जायेगा। पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि प्रसाद में श्री काशी विश्वनाथ ज्योतिर्लिङ्ग की छवि, महामृत्युंजय यंत्र, श्री शिव चालीसा, 108 दाने की रुद्राक्ष की माला, बेलपत्र, माता अन्नपूर्णा से भिक्षाटन करते भोले बाबा की छवि अंकित सिक्का, भभूति, रक्षा सूत्र, रुद्राक्ष मनका, मेवा, मिश्री का पैकेट इत्यादि शामिल हैं।

डाक विभाग ने इस बात के भी प्रबंध किए हैं कि, भक्तों को मोबाइल नंबर पर स्पीड पोस्ट का विवरण एसएमएस के माध्यम से मिलेगा। इसके लिए भक्तों को ई-मनीऑर्डर में अपना पूरा पता, पिन कोड और मोबाइल नंबर लिखना अनिवार्य होगा।

મહાશિવરાત્રી પર, તમારા ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા પ્રાપ્ત કરો શ્રી સોમનાથ અને શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનો પ્રસાદ - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે. પરંતુ કેટલાક ભક્તો ઈચ્છવા છતાં દર્શન કરી શકતા નથી. હવે આવા ભક્તોએ નિરાશ થવાની જરૂર નથી. પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, લોકો દેશના કોઈપણ ખૂણામાં, ગુજરાતના શ્રી સોમનાથ મંદિર અને વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિર નો પ્રસાદ ઘરે બેઠા મેળવી શકે છે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી. આ ઉપરાંત, મહાશિવરાત્રી પર પોસ્ટ ઓફિસમાંથી ગંગાજળની સુવિધા પણ ઉપલબ્ધ છે. ૨૫૦ મિલી ગંગાજળની બોટલ ફક્ત ૩૦ રૂપિયામાં મેળવી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે શ્રી સોમનાથ ટ્રસ્ટે ભારતીય ટપાલ  વિભાગ સાથે ભક્તોને તેમના ઘરે પ્રસાદ પહોંચાડવા માટે કરાર કર્યો છે. આ કરાર હેઠળ, કોઈપણ ભક્ત ₹૨૭0 નો ઈ-મની ઓર્ડર મેનેજર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ, જિલ્લો- જૂનાગઢ, ગુજરાત- 362268 ને મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મંગાવી શકે છે. ઈ-મની ઓર્ડર પર "પ્રસાદ માટે બુકિંગ" લખેલું હોવું જોઈએ. ત્યારબાદ, શ્રી સોમનાથ ટ્રસ્ટ સંબંધિત ભક્તને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદનું ૪૦૦ ગ્રામનું પેકેટ મોકલશે. આ પ્રસાદમાં ૨૦૦ ગ્રામ મગસના  લાડુ, ૧૦૦ ગ્રામ તલની ચીક્કી અને ૧૦૦ ગ્રામ માવા ચીક્કી રહેશે.



શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ પણ સ્પીડ પોસ્ટ સેવા દ્વારા દેશભરના લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત, ફક્ત ₹૨૫૧ નો ઈ-મની ઓર્ડર સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ પોસ્ટ ઓફિસ, વારાણસી (પૂર્વ) ડિવિઝન- 221001 ના નામે મોકલવાનો રહેશે. ઈ-મની ઓર્ડર મળ્યા પછી, પોસ્ટ વિભાગ દ્વારા પ્રસાદ તરત જ સ્પીડ પોસ્ટ દ્વારા આપેલા સરનામે મોકલવામાં આવશે. ભારતીય ડાક સેવાના વરિષ્ઠ અધિકારી શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પ્રસાદમાં શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની છબી, મહામૃત્યુંજય યંત્ર, શ્રી શિવ ચાલીસા, ૧૦૮ દાણાની રુદ્રાક્ષ માળા, બેલપત્ર, માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા માંગતા ભોલે બાબાની છબી ધરાવતો સિક્કો, ભભૂતિ, રક્ષાસૂત્ર, રુદ્રાક્ષ મણકા, મેવા, સાકરનું પેકેટ વગેરેનો સમાવેશ થાય છે.

પોસ્ટ વિભાગે એવી પણ વ્યવસ્થા કરી છે કે શ્રદ્ધાળુઓને સ્પીડ પોસ્ટની વિગતો તેમના મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા મળી રહે. આ માટે, ભક્તોએ ઈ-મની ઓર્ડરમાં પોતાનું પૂરું સરનામું, પિન કોડ અને મોબાઇલ નંબર લખવો ફરજિયાત રહેશે.


Prasad of Shri Somnath and Shri Kashi Vishwanath Jyotirlinga at door step via Speed Post on Maha Shivaratri - Postmaster General Krishna Kumar Yadav

Maha Shivaratri holds special significance for the worship of Lord Shiva. Everyone wish that he can have a glimpse of the Jyotirlinga of Lord Shiva and get blessings through prasad. However, some devotees are unable to visit the temples despite their wishes. Now, such devotees need not be disappointed. Through the Speed Post service of the Department of Posts, devotees can get the prasad from Shri Somnath Temple of Gujarat and Shri Kashi Vishwanath Temple of Varanasi at their doorsteps in the every corner of the country, said Shri Krishna Kumar Yadav, Postmaster General of the North Gujarat Region. Additionally, during Maha Shivaratri, Post Offices will also offer a 250 ml bottle of Gangajal  for just 30 rupees.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the Shri Somnath Trust has signed an agreement with the Department of Posts to provide prasad to devotees at door step. Under this agreement, any devotee can send an e-Money Order of ₹270 to the Manager, Shri Somnath Trust, Prabhas Patan, District - Junagadh, Gujarat-362268, and request prasad via Speed Post. The e-Money Order should be marked with "Booking for Prasad." After this, Shri Somnath Trust will send a prasad packet weighing 400 gram to the respective devotee through Speed Post. This Prasad packet will contain 200 grams of Magas laddoo, 100 grams of Sesame chikki, and 100 grams of Peanut chikki, said Shri Yadav.

Also, Prasad of Shri Kashi Vishwanath Temple is now being made available to people across the country through Speed Post service. Under this, an e-Money Order of just ₹251 will have to be sent in the name of Senior Superintendent Post Office, Varanasi (East) Division-221001. As soon as the e-Money Order is received, the Prasad will be sent to the provided address by Speed Post. Indian Postal Service Officer Shri. Krishna Kumar Yadav, said that the Prasad package includes an image of Shri Kashi Vishwanath Jyotirlinga, Maha Mrityunjay Yantra, Shri Shiv Chalisa, 108 beads of Rudraksh garland, Bilva leaves, a coin having Bhole Baba’s image inscribed with Mata Annapurna, Bhabhuti, Raksha Sutra, Rudraksha bead, and a packet of dry fruits and mishri.

Department of Posts has also made arrangements that the devotees will get the details of the speed post on their mobile number through SMS. For this, it will be mandatory for the devotees to write their full address, pin code and mobile number in the e-Money Order.