Showing posts with label Gandhinagar. Show all posts
Showing posts with label Gandhinagar. Show all posts

Friday, May 1, 2026

गुजरात सरकार के पेंशनर्स के लिए गुड न्यूज, पोस्टमैन के माध्यम से 1 मई से 31 जुलाई, 2026 के मध्य घर बैठे निःशुल्क बनेगा डिजिटल जीवन प्रमाण पत्र (हयाती)

पेंशनधारकों के जीवन प्रमाण पत्र (हयाती) सत्यापन के लिए गुजरात सरकार ने इंडिया पोस्ट पेमेंट्स बैंक के साथ मिलकर महत्वपूर्ण पहल की है। गुजरात सरकार के रिटायर्ड पेंशनर्स को जीवन प्रमाण पत्र (हयाती) सत्यापन के लिए अब बैंक, ट्रेजरी या किसी अन्य ऑफिस में जाने की आवश्यकता नहीं है।  यह सेवा निःशुल्क रूप से उनके घर पर पोस्टमैन और ग्रामीण डाक सेवकों द्वारा उपलब्ध कराई जाएगी। उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव और गुजरात सरकार में वित्त सचिव श्री संदीप कुमार की उपस्थिति में गुजरात सरकार और इंडिया पोस्ट पेमेंट्स बैंक के बीच हुए समझौते (MoU) के तहत पेंशनर्स को डिजिटल जीवन प्रमाण पत्र की सुविधा 1 मई से 31 जुलाई, 2026 के मध्य उनके घर पर निःशुल्क उपलब्ध कराई जाएगी। इससे गुजरात के लगभग 5 लाख से अधिक पेंशनर्स लाभान्वित होंगे। इस समझौते पर आईपीपीबी की ओर से असिस्टेंट जनरल मैनेजर श्री रणवीर सिंह तथा गुजरात सरकार की ओर से निदेशक, वित्त विभाग श्री अमित मीना ने हस्ताक्षर किए। उल्लेखनीय है कि जब प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने वर्ष 2018 में देशभर में इंडिया पोस्ट पेमेंट्स बैंक का शुभारंभ किया था, तब 'बैंकिंग सेवाएं आपके द्वार' उनका प्रमुख विजन था। इसी विजन को आगे बढ़ाते हुए गुजरात सरकार ने इंडिया पोस्ट पेमेंट्स बैंक के साथ मिलकर यह पहल की है। इस अवसर पर आईपीपीबी के चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे तथा सीनियर मैनेजर श्री संतोष कुमार भी उपस्थित रहे।

उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इस पहल का उद्देश्य फेस ऑथेंटिकेशन (चेहरा प्रमाणीकरण) तकनीक और फिंगरप्रिंट बायोमेट्रिक ऑथेंटिकेशन की डिजिटल प्रक्रिया के उपयोग को बढ़ावा देना है, जिससे सभी पेंशनर्स, विशेष रूप से दूरदराज के क्षेत्रों में रहने वालों को सुविधाजनक सेवाएं मिल सकें। पेंशनभोगियों को डिजिटल बायोमेट्रिक सर्टिफिकेशन के जरिए कुछ ही मिनटों में डिजिटल लाइफ सर्टिफिकेट जारी कर दिया जाएगा, जिसकी डिजिटल कॉपी भी पेंशन ऑफिस में पहुंच जाएगी। यह सेवा राष्ट्रीय सूचना विज्ञान केंद्र द्वारा विकसित जीवन प्रमाण एप्लिकेशन के माध्यम से दी जा रही है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि गत वर्ष गुजरात में 93 हजार से ज़्यादा पेंशनधारकों ने इंडिया पोस्ट पेमेंटस बैंक के माध्यम से डिजिटल जीवन प्रमाण पत्र का लाभ लिया, जिसमें गुजरात सरकार के 62 हज़ार से ज़्यादा पेंशनधारकों ने घर बैठे यह सुविधा प्राप्त की।

इंडिया पोस्ट पेमेंट्स बैंक, गुजरात सर्किल के असिस्टेंट जनरल मैनेजर श्री रणवीर सिंह ने बताया कि, जीवन प्रमाण पत्र के लिए पेंशनर को आधार नंबर, मोबाइल नंबर और पीपीओ नंबर डाकिया को देना होगा। प्रमाण पत्र जनरेशन प्रक्रिया पूरी होने पर, पेंशनर को उसके मोबाइल नंबर पर प्रमाण आईडी एस.एम.एस द्वारा प्राप्त होगा और प्रमाण पत्र को https://jeevanpramaan.gov.in/ppouser/login पर डाउनलोड किया जा सकेगा। यह पहल न केवल पेंशनर की सुविधा बढ़ाती है, बल्कि उन्हें यात्रा और समय की परेशानी से भी बचाती है।

अन्य राज्यों में रहने वाले गुजरात के पेंशनभोगियों को भी इस सेवा का लाभ मिलेगा। इसके लिए उन्हें नजदीकी डाकघर या पोस्टमैन से संपर्क करना होगा। साथ ही, पेंशनर डाकिया के माध्यम से आधार सक्षम भुगतान प्रणाली का उपयोग कर घर बैठे ही अपने बैंक खाते से पेंशन राशि निकाल सकते हैं, जिससे यह सेवा पूर्णतः सुविधाजनक और सुलभ बन जाती है।


પહેલ: ગુજરાત સરકારના પેન્શનરો માટે ખુશખબર – ૧ મે થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા નિઃશુલ્ક બનાવાશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર (હયાતી)

ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા કરારથી ૫ લાખથી વધુ પેન્શનરોને ઘરે બેઠા નિઃશુલ્ક જીવન પ્રમાણપત્રની સુવિધા મળશે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


પેન્શનધારકોના જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે ગુજરાત સરકારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે મળીને મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં. આ સેવા પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો દ્વારા તેમના ઘરે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને ગુજરાત સરકારના નાણાં સચિવ સંદીપ કુમારની હાજરીમાં ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ) અંતર્ગત પેન્શનરોને ૧ મે થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન તેમના ઘરે નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા આપવામાં આવશે. આથી ગુજરાતના આશરે ૫ લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે. આ સમજૂતી પર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક તરફથી આસીસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી રણવીર સિંહ તથા ગુજરાત સરકાર તરફથી નાણાં વિભાગના નિદેશક શ્રી અમિત મીણાએ હસ્તાક્ષર કર્યા. નોંધનીય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૮માં દેશભરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું પ્રારંભ કરતી વખતે “બેંકિંગ સેવાઓ તમારા દ્વાર”નું વિઝન આપ્યું હતું. એ જ વિઝનને આગળ વધારતા ગુજરાત સરકારે આ પહેલ કરી છે. આ અવસર પર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ચીફ મેનેજર અભિજીત જીભકાટે અને સિનિયર મેનેજર શ્રી સંતોષ કુમાર પણ હાજર રહ્યા.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ ફેસ ઓથેન્ટિકેશન (ચહેરા આધારિત પ્રમાણિકરણ) ટેક્નોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તમામ પેન્શનરોને, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા લાભાર્થીઓને, સરળ અને સુવિધાજનક સેવા મળી શકે. પેન્શનધારકોને ડિજિટલ બાયોમેટ્રિક સર્ટિફિકેશન દ્વારા થોડી જ વારમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ આપવામાં આવશે, જેની ડિજિટલ નકલ પણ પેન્શન કચેરી સુધી પહોંચાડી આપવામાં આવશે. આ સેવા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત જીવન પ્રમાણ એપ્લિકેશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે ગયા વર્ષે ગુજરાતમાં ૯૩ હજારથી વધુ પેન્શનધારકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે ડિજિટલ જીવન પ્રમાણપત્રનો લાભ લીધો હતો, જેમાંથી ગુજરાત સરકારના ૬૨ હજારથી વધુ પેન્શનધારકોએ ઘરે બેઠા આ સુવિધાનો લાભ મેળવ્યો હતો.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, ગુજરાત સર્કલના આસીસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી રણવીર સિંહએ જણાવ્યું કે જીવન પ્રમાણપત્ર માટે પેન્શનરને આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર પોસ્ટમેનને આપવા પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરને તેના મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા પ્રમાણ આઈડી પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પરથી ડાઉનલોડ કરી શકાશે. આ પહેલ પેન્શનરોની સુવિધામાં વધારો કરે છે તેમજ તેમને મુસાફરી અને સમયની મર્યાદા સાથે સંકળાયેલી સમસ્યામાંથી પણ મુક્તિ આપે છે.

અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતના પેન્શનધારકોને પણ આ સેવા નો લાભ મળશે. તેના માટે તેઓએ નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેન સાથે સંપર્ક કરવો રહેશે. સાથે જ, પેન્શનરો પોસ્ટમેન દ્વારા આધાર સક્ષમ ચુકવણી પ્રણાલી નો ઉપયોગ કરીને ઘરે બેઠા જ પોતાના બેંક ખાતામાંથી પેન્શન રકમ ઉપાડી શકે છે, જેના કારણે આ સેવા સંપૂર્ણપણે સુવિધાજનક અને સરળ બને છે.

Government of Gujarat and India Post Payments Bank signed MOU for free Digital Life Certificate (Jeevan Pramaan) at Doorstep of Pensioners

Digital Life Certificates to be generated free of cost in Gujarat through Postman at doorstep from 01 May to 31 July 2026-Postmaster General Krishna Kumar Yadav


The Government of Gujarat has taken a significant initiative in collaboration with India Post Payments Bank for the verification of life certificates (Jeevan Pramaan) of pensioners. Retired pensioners from various departments of the Gujarat Government no longer need to visit banks, treasuries, or any other offices for life certificate verification. This service will now be provided free of cost at their doorstep by Postmen and Gramin Dak Sevaks. Under the Memorandum of Understanding (MoU) signed between the Government of Gujarat and India Post Payments Bank, in the presence of Postmaster General, North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav and Finance Secretary of Gujarat Government Shri Sandeep Kumar, the facility for generating Digital Life Certificates is being provided free of cost at the doorstep of pensioners from 01 May to 31 July, 2026. More than 5 lakh pensioners across Gujarat are expected to benefit from this initiative. The MoU was signed by Shri Ranveer Singh, Assistant General Manager of India Post Payments Bank and Shri Amit Meena, Director, Finance Department of the Gujarat Government. It is noteworthy that when Prime Minister Shri Narendra Modi launched India Post Payments Bank nationwide in 2018, the core vision was “Banking Services at Your Doorstep.” In alignment with this vision, the Government of Gujarat has undertaken this initiative in collaboration with India Post Payments Bank. On this occasion, IPPB Chief Manager Shri Abhijeet Jibhkate, and Senior Manager Shri Santosh Kumar were also present.

Postmaster General, North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav said that the objective of this initiative is to promote the use of digital technologies such as face authentication and fingerprint biometric authentication, thereby ensuring convenient service delivery to all pensioners, particularly those residing in remote areas. Through digital biometric certification, Digital Life Certificate will be issued within minutes, and a digital copy will also be automatically sent to the pension office. This service is being provided through the Jeevan Pramaan application developed by the National Informatics Centre (NIC).

Postmaster General Shri Krishna Kumar Yadav said that last year, more than 93,000 pensioners in Gujarat availed the Digital Life Certificate service through India Post Payments Bank, out of which over 62,000 Gujarat Government pensioners availed this service at their doorstep. This initiative not only enhances ease of access for pensioners but also eliminates the need for travel and reduces time-related inconveniences.

India Post Payments Bank, Gujarat Circle, Assistant General Manager, Shri Ranveer Singh said that for availing this service, pensioners are required to provide their Aadhaar number, mobile number and copy of PPO or e-PPO (Pension Payment Order) to the Postman. Upon successful generation of the Life Certificate, a Pramaan ID will be sent to the pensioner via SMS on his registered mobile number. The certificate can then be downloaded from https://jeevanpramaan.gov.in/ppouser/login.

Gujarat Government pensioners residing in other states will also be able to avail this service. For this, they need to contact their nearest Post Office or Postman. Additionally, pensioners can avail the facility of withdrawing their pension amount from their bank accounts at their doorstep by using the Aadhaar Enabled Payment System (AEPS) through Postman, making this service completely convenient and accessible.

 
 



 





 

 पहल: गुजरात सरकार के पेंशनर्स के लिए गुड न्यूज, पोस्टमैन के माध्यम से 1 मई से 31 जुलाई, 2026 के मध्य घर बैठे निःशुल्क बनेगा डिजिटल जीवन प्रमाण पत्र (हयाती)

गुजरात सरकार और इंडिया पोस्ट पेमेंट्स बैंक के मध्य हुए समझौते से 5 लाख से अधिक पेंशनर्स को घर बैठे निःशुल्क जीवन प्रमाण पत्र की सहूलियत-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Friday, March 6, 2026

गुजरात के मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल ने 'कवांट गेर मेला' पर जारी किया डाक टिकट एवं विशेष आवरण, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने भेंट की प्रथम प्रति

गुजरात के मुख्यमंत्री  श्री भूपेन्द्रभाई पटेल ने “कवांट गेर मेला” की सांस्कृतिक महत्ता को सम्मानित करते हुए इस पर आधारित कस्टमाइज़्ड डाक टिकट एवं विशेष आवरण 05 मार्च, 2026 को मुख्यमंत्री आवास पर जारी किया। उत्तर गुजरात सह दक्षिण गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने इस डाक टिकट एवं विशेष आवरण की प्रथम प्रति मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल जी को भेंट की। यह पहल राज्य की समृद्ध जनजातीय परंपराओं एवं सांस्कृतिक विरासत को राष्ट्रीय-अंतरराष्ट्रीय स्तर पर पहचान दिलाने की दिशा में एक महत्वपूर्ण कदम है। इस अवसर पर छोटाउदेपुर, लोकसभा सांसद श्री जशुभाई राठवा, विधायक श्री अभेसिंह तडवी, सुश्री गार्गी जैन, कलेक्टर, प्रवर डाकघर अधीक्षक श्री आर बी ठाकोर सहित राठवा आदिवासी समुदाय के तमाम प्रतिनिधि भी उपस्थित रहे।







मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने भारतीय डाक विभाग द्वारा 'कवांट गेर मेला', छोटाउदेपुर, गुजरात पर आधारित डाक टिकट और विशेष आवरण जारी किये जाने की पहल की सराहना करते हुए कहा कि, यह राज्य की जनजातीय संस्कृति, कला और परंपराओं को संरक्षण देने और उन्हें आने वाली पीढ़ियों तक पहुँचाने का महत्वपूर्ण प्रयास है। 'कवांट गेर मेला' मात्र एक उत्सव नहीं, बल्कि एक जीवंत परंपरा है, जो प्रकृति के साथ सामंजस्य, सामाजिक समरसता और पीढ़ियों से चले आ रहे रीति-रिवाजों की अक्षुण्ण परंपरा का प्रतीक है। यह भारत की समृद्ध सांस्कृतिक विरासत और भारतीय जनजातीय जन-जीवन की उदात्त अभिव्यक्ति है। मुख्यमंत्री ने कहा कि, डाक टिकटों के माध्यम से न केवल संस्कृति का संवर्धन होता है, बल्कि यह युवाओं में सांस्कृतिक जागरूकता भी पैदा करता है। इसके जरिए आदिवासी कला, संगीत और नृत्य की परंपराएँ स्थायित्व पाती हैं और आने वाली पीढ़ियाँ इस समृद्ध विरासत से जुड़ी रहती हैं। मुख्यमंत्री ने कहा कि इस तरह के प्रयास राज्य की सांस्कृतिक पहचान को मजबूत करने, समाज में सामाजिक समरसता और एकता बढ़ाने, और आदिवासी जीवन शैली एवं कलाओं की प्राचीन परंपराओं को संरक्षित करने में अत्यंत महत्वपूर्ण भूमिका निभाते हैं।


उत्तर गुजरात सह दक्षिण गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक टिकटों के माध्यम से देश की संस्कृति, कला, विरासत, इतिहास, महान विभूतियों और प्रमुख घटनाओं, ज्ञान-विज्ञान व उपलब्धियों को दर्शाया जाता है, जो संचार के साथ-साथ राष्ट्रीय गौरव और विरासत को बढ़ावा देते हैं। पोस्टमास्टर जनरल ने कहा कि, ‘कवांट गेर मेला' पर डाक विभाग के सौजन्य से माननीय मुख्यमंत्री द्वारा जारी डाक टिकट और विशेष आवरण इस जनजातीय पर्व की समृद्ध सांस्कृतिक महत्ता को राष्ट्रीय-अंतरराष्ट्रीय स्तर पर पहचान दिलाने का माध्यम बनेगा और गुजरात की समृद्ध आदिवासी विरासत को भी समृद्ध करेगा।


छोटा उदेपुर के सांसद श्री जशुभाई राठवा ने कहा कि ‘कवांट गेर मेला' गुजरात के छोटाउदेपुर जिले के कवांट में प्रतिवर्ष आयोजित होने वाला एक प्रसिद्ध जनजातीय सांस्कृतिक उत्सव है। इस मेले में जनजातीय महिलाएं व पुरुष बड़ी संख्या में एकत्र होकर हर्षोल्लास, श्रद्धा भक्ति और आपसी सद्भाव का अविस्मरणीय दृश्य उपस्थित करते हैं। ऐसे में माननीय मुख्यमंत्री द्वारा डाक टिकट जारी कर इसे एक नई पहचान दी गई है। उन्होंने डाक विभाग का भी इस पहल के लिए आभार व्यक्त किया।

सुश्री गार्गी जैन, कलेक्टर, छोटाउदेपुर ने बताया कि होली पर्व के तुरंत बाद आयोजित किया जाने वाला ‘कवांट गेर मेला' राठवा आदिवासी समुदाय के रीति-रिवाजों, मान्यताओं, सांस्कृतिक परंपराओं का प्रतिबिंब है। ढोल-नगाड़ों की लयबद्ध ध्वनि, गेर नृत्य की उर्जावान जनजातीय प्रस्तुतियाँ, पारंपरिक वाद्ययंत्र, रंग-बिरंगे पारंपरिक परिधान और शरीर पर उकेरी गई सुंदर कलाकृतियाँ इस उत्सव की प्रमुख विशेषताएँ हैं। माननीय मुख्यमंत्री जी के नेतृत्व में जिला प्रशासन द्वारा की गई पहल पर भारतीय डाक विभाग द्वारा इस पर जारी डाक टिकट और विशेष आवरण इसे और भी प्रतिष्ठित बनाते हैं।

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ‘કવાંટ ગેર મેળા’ પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ એ 'ક્વાંટ ગેર મેળા' પર ટપાલ ટિકિટની પ્રથમ નકલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભેંટ કરી

‘કવાંટ ગેર મેળો’ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લા ના કવાંટ ખાતે દર વર્ષે યોજાતો એક પ્રસિદ્ધ આદિવાસી સાંસ્કૃતિક ઉત્સવ

‘કવાંટ ગેર મેળા’ પર જારી ટપાલ ટિકિટ ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ “કવાંટ ગેર મેળા”ની સાંસ્કૃતિક મહત્તાને માન આપી 05 માર્ચ, 2026ના રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાને તેના પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ જારી કર્યું. ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ એ આ ટપાલ ટિકિટ અને વિશેષ આવરણની પ્રથમ પ્રતિ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને ભેંટ કરી. રાજ્યની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક ધરોહરને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાના દિશામાં આ પહેલ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ અવસરે છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવી, સુશ્રી ગાર્ગી જૈન, કલેક્ટર, પ્રવર ડાક અધિક્ષક શ્રી આર.બી. ઠાકોર અને રાઠવા આદિવાસી સમુદાયના અનેક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘કવાંટ ગેર મેલા’, છોટાઉદેપુર, ગુજરાત પર આધારિત ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ બહાર પાડવાની પહેલની પ્રશંસા કરતાં જણાવ્યું કે આ રાજ્યની આદિવાસી સંસ્કૃતિ, કલા અને પરંપરાઓના સંરક્ષણ અને તેને આવનારી પેઢી સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. ‘કવાંટ ગેર મેળો’ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ પ્રકૃતિ સાથેના સામંજસ્ય, સામાજિક સમરસતા અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરાઓનું જીવંત પ્રતિક છે. તે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને આદિવાસી જનજીવનની ઉન્નત અભિવ્યક્તિ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ટપાલ ટિકિટોના માધ્યમ થી સંસ્કૃતિનું સંવર્ધન થાય છે અને યુવાનોમાં સાંસ્કૃતિક જાગૃતિ પણ વધે છે. આ પહેલથી આદિવાસી કલા, સંગીત અને નૃત્ય પરંપરાઓને સ્થિરતા મળે છે અને આવનારી પેઢી આ સમૃદ્ધ ધરોહર સાથે જોડાયેલી રહે છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે આવા પ્રયાસો રાજ્યની સાંસ્કૃતિક ઓળખને મજબૂત બનાવવામાં, સમાજમાં સમરસતા અને એકતા વધારવામાં તેમજ આદિવાસી જીવનશૈલી અને કલાઓની પ્રાચીન પરંપરાઓને સંરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ એ જણાવ્યું કે ટપાલ ટિકિટો દેશની સંસ્કૃતિ, કલા, વારસો, ઇતિહાસ, મહાન વ્યક્તિઓ અને મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ જ્ઞાન-વિજ્ઞાન અને સિદ્ધિઓનું પ્રતિબિંબ રજૂ કરે છે, જે સંચાર સાથે રાષ્ટ્રીય ગૌરવ અને વારસાને પણ પ્રોત્સાહન આપે છે. પોસ્ટમાસ્ટર જનરલે વધુમાં જણાવ્યું કે ‘કવાંટ ગેર મેળા’ પર ડાક વિભાગના સૌજન્યથી માનનીય મુખ્યમંત્રી દ્વારા જારી કરાયેલ ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ આ આદિવાસી ઉત્સવની સમૃદ્ધ સાંસ્કૃતિક મહત્તાને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ બનશે અને ગુજરાતની સમૃદ્ધ આદિવાસી વારસાને પણ વધુ સમૃદ્ધ બનાવશે.

 છોટાઉદેપુરના લોકસભા સાંસદ શ્રી જશુભાઈ રાઠવાએ જણાવ્યું કે ‘કવાંટ ગેર મેળો’ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લા ના કવાંટ ખાતે દર વર્ષે યોજાતો એક પ્રસિદ્ધ આદિવાસી સાંસ્કૃતિક ઉત્સવ છે. આ મેળામાં આદિવાસી મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આનંદ, ભક્તિ અને પરસ્પર સૌહાર્દનો અનોખો માહોલ સર્જે છે. તેમણે જણાવ્યું કે માનનીય મુખ્યમંત્રી દ્વારા આ ઉત્સવ પર ટપાલ ટિકિટ જારી કરવામાં આવતા તેને નવી ઓળખ પ્રાપ્ત થઈ છે. તેમણે આ પહેલ માટે ડાક વિભાગનો પણ આભાર વ્યક્ત કર્યો.

છોટાઉદેપુરના કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈને જણાવ્યું કે હોળી પર્વ બાદ યોજાતો આ ભવ્ય મેળો રાઠવા આદિવાસી સમુદાયના રિવાજો, માન્યતાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓનું અનોખું પ્રતિબિંબ છે. ઢોલ-નગારાના તાલબદ્ધ નાદ, ગેર નૃત્યની ઊર્જાસભર રજૂઆતો, પરંપરાગત વાદ્યો, રંગબેરંગી વેશભૂષા અને શરીર પર આલેખાયેલી કલાત્મક આકૃતિઓ આ ઉત્સવની વિશેષતાઓ છે. માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી પહેલના અનુસંધાને ભારતીય ડાક વિભાગ દ્વારા જારી કરાયેલ ટપાલ ટિકિટ અને વિશેષ આવરણ આ ઉત્સવને વધુ પ્રતિષ્ઠિત બનાવે છે.

Chief Minister of Gujarat, Shri Bhupendrabhai Patel, released a Stamp and Special Cover on ‘Kawant Ger Mela’

Postmaster General Shri Krishna Kumar Yadav presented First copy of stamp released on ‘Kawant Ger Mela’ to Chief Minister Shri Bhupendrabhai Patel

‘Kawant Ger Mela’, a renowned tribal cultural festival celebrated annually at Kawant in the Chhotaudepur district of Gujarat*

Release of Stamp on ‘Kawant Ger Mela’ is a significant step towards showcasing Gujarat’s Rich Tribal Traditions and Cultural Heritage at the National Level

Chief Minister of Gujarat, Shri Bhupendrabhai Patel, released a customized Stamp and Special Cover based on the cultural significance of ‘Kawant Ger Mela’ at the Chief Minister’s residence on 05 March 2026. The Postmaster General of North Gujarat and South Gujarat Region, Shri Krishna Kumar Yadav, presented the first copy of the Stamp and Special Cover to the Chief Minister Shri Bhupendrabhai Patel. This initiative is an important step towards national and international recognition to the State’s rich tribal traditions and cultural heritage. On this occasion, Lok Sabha MP from Chhotaudepur Shri Jashubhai Rathwa, MLA Shri Abhesinh Tadvi, Ms. Gargi Jain, Collector, Chhotaudepur, Senior Superintendent of Post Offices of Vadodara East Division, Shri R. B. Thakor, and several representatives of the Rathwa tribal community were also present.


Chief Minister Shri Bhupendrabhai Patel appreciated the initiative of the Department of Posts for releasing a Customized Stamp and Special Cover based on ‘Kawant Ger Mela’, Chhota Udepur, Gujarat, stating that it is a significant effort towards preserving the State’s tribal culture, art and traditions and passing them on to the coming generations. Chief Minister Shri Bhupendrabhai Patel said that more than a celebration, Kawant Ger Mela is a living tradition that reflects harmony with nature, social unity, and the continuity of ancestral customs passed down through generations. It stands as a significant symbol of India’s indigenous cultural heritage and the enduring spirit of tribal life. Chief Minister said that postal stamps not only promote and preserve culture but also create cultural awareness among the youth. Through such initiatives, the traditions of tribal art, music and dance gain continuity and sustainability, enabling future generations to remain connected with this rich heritage. Chief Minister Shri Bhupendrabhai Patel further added that such efforts play a vital role in strengthening the State’s cultural identity, fostering social harmony and unity in society, and preserving the ancient traditions of tribal lifestyle and arts.

Postmaster General, North Gujarat and South Gujarat Region, Shri Krishna Kumar Yadav said that through postage stamps, the nation’s culture, art, heritage, history, eminent personalities, significant events, knowledge-science and achievements are depicted, thereby promoting national pride and heritage along with serving as a means of communication. Postmaster General Shri Krishna Kumar Yadav further said that stamp and special cover released by the Chief Minister on ‘Kawant Ger Mela’, will serve as a medium to give national and international recognition to the rich cultural significance of this tribal festival and will further promote the rich tribal heritage of Gujarat.

Lok Sabha MP from Chhotaudepur, Shri Jashubhai Rathwa said that Kawant Ger Mela is a renowned tribal cultural festival celebrated annually at Kawant in the Chhotaudepur district of Gujarat. On this occasion, tribal men and women gather in large numbers creating a powerful visual expression of joy, devotion, and community harmony. He further said that Chief Minister has given it a new identity by releasing a stamp on this. He also expressed his gratitude to the Department of Posts for this initiative.

Ms. Gargi Jain, Collector, Chhotaudepur, said that ‘Kawant Ger Mela’, observed soon after the festival of Holi, this vibrant mela is deeply rooted in the traditions, beliefs, and cultural practices of the Rathwa Adivasi community. The festival is characterized by rhythmic drumbeats, energetic Ger dance performances, traditional musical instruments, colorful indigenous attire, and intricate body art. Postal Stamp and special cover released by the Department of Posts on this occasion, following the initiative taken by the district administration under the leadership of the Hon’ble Chief Minister, have added further prestige to this festival.











गुजरात के मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल ने 'कवांट गेर मेला' पर जारी किया डाक टिकट एवं विशेष आवरण, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने भेंट की प्रथम प्रति 

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल को भेंट की  'कवांट गेर मेला' पर जारी  डाक टिकट की प्रथम प्रति

'कवांट गेर मेला' गुजरात के छोटाउदेपुर जिले के कवांट में प्रतिवर्ष आयोजित होने वाला एक प्रसिद्ध जनजातीय सांस्कृतिक उत्सव

'कवांट गेर मेला' पर जारी डाक टिकट गुजरात की समृद्ध जनजातीय परंपराओं एवं सांस्कृतिक विरासत को राष्ट्रीय स्तर पर पहचान दिलाने की दिशा में एक महत्वपूर्ण कदम


Tuesday, January 27, 2026

गणतंत्र दिवस केवल एक पर्व नहीं, संविधान, लोकतंत्र व राष्ट्र के प्रति हमारे कर्तव्यों की स्मृति का दिवस - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव


77वां  गणतंत्र दिवस उत्तर गुजरात परिक्षेत्र के सभी डाकघरों में राष्ट्रीय ध्वज फहराकर हर्षोल्लास के साथ मनाया गया। इस अवसर पर गांधीनगर प्रधान डाकघर में उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव द्वारा राष्ट्रीय ध्वज फहराया गया तथा गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं दी गईं। कार्यक्रम के दौरान राष्ट्रगान, राष्ट्रगीत वंदे मातरम, देशभक्ति गीतों और राष्ट्र के प्रति समर्पण की भावना से सराबोर वातावरण देखने को मिला। इस अवसर पर पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने सुकन्या समृद्धि योजना, डाक जीवन बीमा एवं इंडिया पोस्ट पेमेंट्स बैंक के लाभार्थियों से संवाद किया एवं उन्हें पासबुक व पॉलिसी बॉन्ड प्रदान किए। साथ ही उत्कृष्ट कार्य करने वाले डाककर्मियों को सम्मानित कर उनका उत्साहवर्धन भी किया गया।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने अपने संबोधन में कहा कि, 77वां गणतंत्र दिवस भारत के लंबे संविधानिक सफर और लोकतंत्र की ताकत को याद दिलाता है। यह विभिन्न क्षेत्रों में हुई प्रगति और भारत की विविधता में एकता की सोच को भी सामने लाता है। स्वतंत्र भारत में डाक विभाग ने समाज और राष्ट्र को जोड़ने में अतुलनीय भूमिका निभाई है। 'डाक सेवा जन सेवा' के विजन के साथ भारतीय डाक विभाग समाज के अंतिम व्यक्ति तक अपनी पहुँच सुनिश्चित कर लोक कल्याणकारी योजनाओं से लोगों को जोड़ता है। डिजिटल इंडिया, वित्तीय समावेशन, कैशलेस इकोनॉमी के साथ विकसित भारत की संकल्पना को मूर्त रूप देने में डाक सेवाओं की अहम् भूमिका है। बदलते दौर में युवाओं की जरूरतों को पूरा करने हेतु एन-जेन (नेक्स्ट जेन) स्वरूप में डाकघरों का कायाकल्प किया जा रहा है। श्री यादव ने कहा, भारतीय संविधान की उद्देशिका में निहित मूल शब्दों और उनके गहन अर्थों को आत्मसात करना आज की आवश्यकता है, जिसकी शुरुआत “हम भारत के लोग” से होती है। यही वाक्य हमारे लोकतंत्र की आत्मा, हमारे गणतंत्र की आधारशिला और हमारे राष्ट्रीय जीवन के मूल मूल्यों का प्रतीक है।













पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि गणतंत्र दिवस केवल एक पर्व नहीं, बल्कि संविधान, लोकतंत्र और राष्ट्र के प्रति हमारे कर्तव्यों की स्मृति का दिवस है। यह हर नागरिक को संविधान की अहमियत समझने और उसकी रक्षा करने की जिम्मेदारी याद दिलाता है। आज ही के दिन भारत ने संविधान के माध्यम से लोकतांत्रिक प्रणाली को अपनाकर नागरिकों के कल्याण, समानता और सर्वांगीण विकास का संकल्प लिया था। राष्ट्रीय गीत 'वंदे मातरम्' के 150 वर्ष पूर्ण होने के उपलक्ष्य में डाकघरों में आयोजित विशेष कार्यक्रमों का भी उल्लेख किया।




गांधीनगर मंडल के प्रवर डाकघर अधीक्षक श्री शिशिर कुमार ने अपने संबोधन में स्वतंत्र भारत में डाक सेवाओं की ऐतिहासिक और वर्तमान भूमिका पर  प्रकाश डाला। उन्होंने कहा कि डाक विभाग का प्रत्येक कर्मचारी राष्ट्र निर्माण की प्रक्रिया का सक्रिय भागीदार है और उनके कार्यों के माध्यम से ही एक मजबूत, एकजुट और प्रगतिशील भारत की नींव मजबूत होती है।

अहमदाबाद में शाहीबाग स्थित स्पीड पोस्ट भवन में भी पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने गणतंत्र दिवस पर आयोजित समारोह में भाग लिया और क्षेत्रीय कार्यालय एवं रेलवे मेल सर्विस में उत्कृष्ट कार्य करने वाले कर्मियों को सम्मानित किया।

इस अवसर पर प्रवर अधीक्षक श्री पियूष रजक, श्री शिशिर कुमार, सहायक निदेशक श्री वी एम वहोरा, श्री रितुल गाँधी, डिप्टी अधीक्षक श्री दीपक वाढेर, आइपीपीबी मैनेजर श्री निरंजन भक्ता, सहायक डाक अधीक्षक सुश्री प्रेयल शाह, श्री आर ए शेख, श्री पराग वासनिक, श्री एस एन घोरी, श्री डी पी मोरे, श्री हेमंत कंतार, श्री नितिन शेंद्रे, श्री दक्षेश चौहान, श्री जीनेश पटेल, श्री रोनक शाह, श्री भाविन प्रजापति, डाक निरीक्षक श्री वी के प्रजापति, सुश्री पायल पटेल, सुश्री सोनल देसाई, श्री योगेन्द्र राठोड़, श्री चिराग सुथार, पोस्टमास्टर श्री डी एम राठोड़ सहित तमाम अधिकारी-कर्मचारी व उनके परिजन शामिल हुए और हर्षोल्लास के साथ गणतंत्र दिवस का जश्न मनाया।

ડાક વિભાગે ઉજવ્યો 77મો ગણતંત્ર દિવસ, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગાંધીનગર મુખ્ય ડાકઘર માં ફરકાવ્યો રાષ્ટ્રીય ધ્વજ

ગણતંત્ર દિવસ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ બંધારણ, લોકશાહી અને રાષ્ટ્ર પ્રત્યેના આપણા કર્તવ્યોની સ્મૃતિનો દિવસ છે. - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ગણતંત્ર દિવસ પર શ્રેષ્ઠ કામગીરી કરનારા ડાક કર્મચારીઓને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યા સન્માનિત

77મો ગણતંત્ર દિવસ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના બધા જ ડાકઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને ઉત્સાહપૂર્વક ઉજવાયો. આ અવસરે ગાંધીનગર મુખ્ય ડાકઘરમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને અધિકારીઓ તથા કર્મચારીઓને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ આપી. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ગાન, રાષ્ટ્રીય ગીત વંદે માતરમ, દેશભક્તિ ગીતો અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની ભાવના સાથે દેશભક્તિમય વાતાવરણ જોવા મળ્યું. આ અવસરે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સુકન્યા સમૃદ્ધિ યોજના, ડાક જીવન વીમા અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો અને તેમને પાસબુક તથા પૉલિસી બૉન્ડ વિતરણ કર્યા. સાથે જ શ્રેષ્ઠ કાર્ય કરનારા ડાક કર્મચારીઓને સન્માનિત કરીને પ્રોત્સાહિત પણ કર્યા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોતાના સંબોધનમાં કહ્યું કે, 77મો ગણતંત્ર દિવસ ભારતના લાંબા બંધારણીય પ્રવાસ અને લોકશાહીની શક્તિની યાદ અપાવે છે. તે વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ અને ભારતની વિવિધતામાં એકતા ની ભાવના ને પણ ઉજાગર કરે છે. સ્વતંત્ર ભારતમાં ડાક વિભાગે સમાજ અને રાષ્ટ્રને જોડવામાં અનોખી ભૂમિકા ભજવી છે. ‘ડાક સેવા, જન સેવા’ ના દ્રષ્ટિકોણ સાથે ભારતીય ડાક વિભાગ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચ અને લોક કલ્યાણકારી યોજનાઓથી લોકોને જોડે છે. ડિજિટલ ઇન્ડિયા, આર્થિક સમાવેશન, કેશલેસ અર્થવ્યવસ્થા સાથે વિકાસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ડાક સેવાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. બદલાતા યુગમાં યુવાનોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એન-જેન (નેક્સ્ટ જેન) ડાકઘરોનું નવિકરણ કરવામાં આવી રહ્યું છે. શ્રી યાદવે કહ્યું કે, ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં સમાવિષ્ટ મૂળભૂત શબ્દો અને તેમના ગહન અર્થોને સ્વીકારવા આજે જરૂરી છે, જે "અમે ભારતના લોકો" થી શરૂ થાય છે. આ વાક્ય આપણા લોકશાહીના આત્મા, આપણા પ્રજાસત્તાકના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણા રાષ્ટ્રીય જીવનના મુખ્ય મૂલ્યોને મૂર્તિમંત કરે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે, ગણતંત્ર દિવસ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ બંધારણ, લોકશાહી અને રાષ્ટ્ર પ્રત્યેના આપણા કર્તવ્યોની સ્મૃતિનો દિવસ છે. તે દરેક નાગરિકને બંધારણની મહત્વતા સમજવા અને તેની રક્ષા કરવાની જવાબદારી યાદ અપાવે છે. આજના દિવસે ભારતે બંધારણના માધ્યમથી લોકશાહી પ્રણાલી અપનાવી અને નાગરિકોના કલ્યાણ, સમાનતા અને સર્વાંગી વિકાસનો સંકલ્પ કર્યો હતો. રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ડાકઘરોમાં આયોજિત વિશેષ કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કર્યો.

ગાંધીનગર મંડળના સિનિયર સુપરિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસિસ શ્રી શિશિર કુમારે પોતાના સંબોધનમાં સ્વતંત્ર ભારતમાં ડાક સેવાઓની ઐતિહાસિક અને વર્તમાન ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે ડાક વિભાગનો દરેક કર્મચારી રાષ્ટ્રના નિર્માણ પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર છે અને તેમના કાર્ય દ્વારા જ મજબૂત, સંયુક્ત અને પ્રગતિશીલ ભારતનો પાયો મજબૂત બને છે.

અમદાવાદમાં શાહિબાગ સ્થિત સ્પીડ પોસ્ટ બિલ્ડિંગમાં પણ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં હાજરી આપી અને ક્ષેત્રીય કાર્યાલય તેમજ રેલવે મેલ સર્વિસના કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત કર્યા હતા.

આ અવસરે સિનિયર સુપરિટેન્ડન્ટ શ્રી પિયુષ રજક, શ્રી શિશિર કુમાર, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી રિતુલ ગાંધી, ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ શ્રી દીપક વાઢેર, આઈપીપીબી મેનેજર શ્રી નિરંજન ભક્તા, સહાયક અધીક્ષક સુશ્રી પ્રેયલ શાહ, શ્રી આર એ શેખ, શ્રી પરાગ વાસનિક, શ્રી એસ એન ઘોરી, શ્રી ડી પી મોરે, શ્રી હેમંત કંતાર, શ્રી નીતિન શેન્દ્રે, શ્રી દક્ષેશ ચૌહાણ, શ્રી જીનેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, પોસ્ટલ ઇન્સ્પેક્ટર શ્રી વી. કે. પ્રજાપતિ, સુશ્રી પાયલ પટેલ, સુ શ્રી સોનલ દેસાઈ, શ્રી યોગેન્દ્ર રાઠોડ, શ્રી ચિરાગ સુથાર, પોસ્ટમાસ્ટર શ્રી ડી. એમ. રાઠોડ સહિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા અને ઉત્સાહપૂર્વક ગણતંત્ર દિવસની ઉજવણી કરી.

Department of Posts celebrated 77th Republic Day; Postmaster General Krishna Kumar Yadav unfurled the National Flag at the Gandhinagar Head Post Office

Republic Day is not just a festival, but a day to remember our duties towards the Constitution, democracy, and the nation - Postmaster General Krishna Kumar Yadav

On the occasion of Republic Day, Postmaster General Krishna Kumar Yadav felicitated Postal Employees for their outstanding work

77th Republic Day was celebrated with great enthusiasm by unfurling the national flag at all Post Offices of the North Gujarat Region. On this occasion, the national flag was unfurled at the Gandhinagar Head Post Office by Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav and extended heartfelt Republic Day greetings to the officials. The program witnessed a patriotic atmosphere filled with the National Anthem, the national song Vande Mataram, patriotic songs, and a deep sense of dedication toward the nation. On this occasion, Postmaster General Shri Krishna Kumar Yadav interacted with beneficiaries of the Sukanya Samriddhi Yojana, Postal Life Insurance, and India Post Payments Bank, and distributed passbooks and policy bonds to them. He also felicitated and encouraged postal employees for their exceptional performance.


Postmaster General Shri Krishna Kumar Yadav said that the 77th Republic Day reminds us of India’s long constitutional journey and the strength of its democracy. It also highlights the progress made in various fields and the spirit of unity in diversity that defines India. In independent India, Department of Posts has played an unparalleled role in connecting society and the nation. With the vision of ‘Dak Sewa Jan Sewa,’ India Post ensures its reach to the last miles and connects people with welfare schemes. Postal services play a vital role in realizing the vision of a developed India, alongside Digital India, financial inclusion, and a cashless economy. To meet the evolving needs of the youth, post offices are being revamped into N-GEN (Next GEN) post offices. Shri Yadav added that it is essential today to internalize the core words and their profound meanings enshrined in the preamble of the Indian Constitution, which begins with “We, the People of India.” These words represent the soul of our democracy, the foundation of our republic, and the fundamental values of our national life.




Postmaster General Shri Krishna Kumar Yadav said that Republic Day is not just a festival, but a day to remember our duties toward the Constitution, democracy, and the nation. It reminds every citizen of the importance of the Constitution and their responsibility to protect it. On this day in history, India adopted a democratic system through the Constitution, pledging the welfare of its citizens, equality, and holistic development. He also mentioned the special programs organized at post offices to commemorate the 150th anniversary of the national song Vande Mataram.

In his address, Senior Superintendent of Post Offices, Gandhinagar Division, Shri Shishir Kumar, highlighted the historical and contemporary role of postal services in independent India. He said that every employee of the postal department is an active participant in the nation-building process, and through their efforts, the foundation of a strong, united, and progressive India is strengthened.

Postmaster General Shri Krishna Kumar Yadav also graced the Republic Day celebrations held at the Speed Post building in Shahibaug, Ahmedabad and felicitated employees from the Regional Office and Railway Mail Service for their outstanding work.

On this occasion, Senior Superintendent of Railway Mails Service Shri Piyush Rajak, Shri Shishir Kumar, Assistant Director Shri V. M. Vahora, Shri Ritul Gandhi, Deputy Superintendent Shri Dipak Vadher, IPPB Manager Shri Niranjan Bhakta, Assistant Superintendent Ms. Preyal Shah, Shri R A Shaikh, Shri Parag Wasnik, Shri S N Ghori, Shri D P More, Shri Hemant Kantar, Shri Nitin Shendre, Shri Dakshesh Chauhan, Shri Jinesh Patel, Shri Ronak Shah, Shri Bhavin Prajapati, Postal Inspector Shri V. K. Prajapati, Ms. Payal Patel, Ms. Sonal Desai, Shri Yogendra Rathod, Shri Chirag Suthar, Postmaster Shri D. M. Rathod, along with other Officials and their families, participated and celebrated Republic Day with great enthusiasm.







डाक विभाग ने मनाया  77वां गणतंत्र दिवस, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने गांधीनगर प्रधान डाकघर में फहराया राष्ट्रीय ध्वज

गणतंत्र दिवस केवल एक पर्व नहीं, संविधान, लोकतंत्र व राष्ट्र के प्रति हमारे कर्तव्यों की स्मृति का दिवस-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

गणतंत्र दिवस पर उत्कृष्ट कार्य करने वाले डाककर्मियों को पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया सम्मानित