Showing posts with label Digital India. Show all posts
Showing posts with label Digital India. Show all posts

Friday, July 10, 2026

डाक विभाग ने लागू की नई व्यवस्था : अब साधारण डाक की भी हो सकेगी ऑनलाइन ट्रैकिंग - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक विभाग से सामान्य डाक भेजने के बाद उसके गंतव्य तक पहुंचने को लेकर बनी रहने वाली चिंता अब नहीं रहेगी। अब साधारण (अनअकाउंटेबल) डाक भी ऑनलाइन ट्रैक की जा सकेगी। इसके लिए साधारण डाक पर भी बारकोड लगाया जाएगा, इससे डाक कहां तक पहुंची, इसकी निगरानी संभव हो सकेगी। उक्त जानकारी उत्तर गुजरात परिक्षेत्र,अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने दी।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि डाक विभाग ने देशभर में डाक सेवाओं के आधुनिकीकरण एवं परिचालन दक्षता में वृद्धि की दिशा में एक महत्वपूर्ण कदम उठाते हुए साधारण डाक की बारकोड आधारित इंडक्शन एवं इनवॉइसिंग सुविधा को एडवांस्ड पोस्टल टेक्नोलॉजी 2.0 एप्लीकेशन में लागू किया है।  साधारण डाक, विभाग के वार्षिक मेल ट्रैफिक का सर्वाधिक हिस्सा है। इनकी वार्षिक संख्या लगभग 90 करोड़ है तथा ये सार्वभौमिक डाक सेवाओं की रीढ़ हैं।  इस श्रेणी में चिट्ठियां, अखबार, पत्रिकाएं, सरकारी सूचनाएं और अन्य सामान्य डाक आती हैं। अब तक इन डाक वस्तुओं का कोई डिजिटल रिकॉर्ड नहीं होने से इनकी ट्रैकिंग संभव नहीं थी। इन साधारण डाक की संख्या का अनुमान वर्ष में दो बार सीमित अवधि के लिए की जाने वाली मैनुअल गणना के आधार पर लगाया जाता था। यह प्रक्रिया समय-साध्य होने के साथ-साथ कई बार पूर्णतः सटीक आंकड़े उपलब्ध कराने में सक्षम नहीं थी। परिणामस्वरूप परिचालन योजना, संसाधन प्रबंधन तथा सेवा सुधार के लिए आवश्यक वास्तविक आंकड़ों की उपलब्धता में कठिनाई आती थी। इसी आवश्यकता को ध्यान में रखते हुए डाक विभाग द्वारा 15 जून 2026 से लागू व्यवस्था में एपीटी एप्लीकेशन में प्रत्येक साधारण डाक का बारकोड आधारित इंडक्शन किया जाएगा तथा संबंधित वितरण डाकघरों में प्राप्त होने वाले प्रत्येक साधारण डाक को पोस्टमैन द्वारा डाक सेवा ऐप से वितरण किया जाएगा। इससे साधारण डाक के वितरण की संपूर्ण प्रक्रिया डिजिटल माध्यम से संचालित होगी। इस प्रणाली से साधारण डाक की संख्या का वास्तविक एवं सटीक रिकॉर्ड उपलब्ध होगा तथा डाक प्रवाह की निगरानी अधिक प्रभावी ढंग से की जा सकेगी।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि नई व्यवस्था के अंतर्गत ज्यादा डाक भेजने वाले बल्क मेलर्स को भी प्रोत्साहित किया जा रहा है कि वे डाक विभाग द्वारा आवंटित बारकोड श्रृंखला को सीधे साधारण डाक पर मुद्रित करें अथवा प्रस्तुतीकरण से पूर्व पूर्व-मुद्रित बारकोड चिपकाकर डाक जमा करें। इसके अतिरिक्त, बुकिंग संबंधी डेटा माइक्रोसॉफ्ट एक्सेल प्रारूप में उपलब्ध कराएँ, ताकि साधारण डाक की इंडक्शन प्रक्रिया अधिक त्वरित, त्रुटिरहित एवं सुचारु रूप से संपन्न हो सके। इससे साधारण डाक की प्रोसेसिंग अधिक तेज, व्यवस्थित एवं पारदर्शी  होगी तथा परिचालन प्रक्रिया में स्वचालन (ऑटोमेशन) को बढ़ावा मिलेगा।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि बारकोड आधारित इंडक्शन एवं इनवॉइसिंग प्रणाली से डाक परिचालन में पारदर्शिता और जवाबदेही बढ़ेगी तथा साधारण डाक की आवाजाही की डिजिटल निगरानी सुनिश्चित हो सकेगी। इसके अतिरिक्त, प्राप्त आंकड़ों के आधार पर संसाधनों एवं मानव श्रम की बेहतर योजना बनाना संभव होगा, जिससे कार्यकुशलता में वृद्धि होगी। यह प्रणाली सेवा गुणवत्ता और ग्राहक संतुष्टि को भी बेहतर बनाएगी तथा भविष्य की नीतियों, योजनाओं एवं परिचालन सुधारों के लिए विश्वसनीय डेटा उपलब्ध कराएगी। साथ ही, यह पहल डाक विभाग के आधुनिकीकरण एवं डिजिटलीकरण के प्रयासों को नई गति प्रदान करते हुए देशभर में अधिक सक्षम, पारदर्शी और तकनीक-संचालित डाक सेवाओं के विकास में महत्वपूर्ण योगदान देगी।

Department of Posts rollout of tracking of Unaccountable Mail functionality of APT Pan India – Postmaster General Krishna Kumar Yadav

Approximately 90 crore unaccountable Mail processed annually across India; Online tracking now available for unaccountable Mail through Barcodes– Postmaster General Krishnaa Kumar Yadav

India Post strengthens Unaccountable Mail operations with digital monitoring– Postmaster General Krishna Kumar Yadav

The long-standing concern about whether unaccountable mail sent through the Post Offices has reached its destination will now be a thing of the past. Now, unaccountable mail can be tracked online. To facilitate this, unaccountable mail will be affixed with barcodes, enabling digital monitoring of its movement, said Shri Krishna Kumar Yadav, Postmaster General, North Gujarat Region at Ahmedabad.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the Department of Posts has taken a significant step towards the modernization of postal services and enhancement of operational efficiency by implementing the barcode-based induction and invoicing facility for unaccountable mail in the Advanced Postal Technology (APT) 2.0 application. Unaccountable mail constitutes the largest share of the Department's annual mail traffic. With an annual volume of approximately 90 crore articles, it forms the backbone of Universal Postal Services. This category includes letters, newspapers, magazines, government communications, and other similar mails. Until now, these mails did not have any digital record, making individual tracking impossible. Their annual volume was estimated on the basis of manual counts conducted for limited periods twice a year. This process was not only time-consuming but also often fell short of providing fully accurate data. As a result, Department faced challenges in obtaining reliable statistics required for operational planning, resource management, and service improvement.

A senior bureaucrat of Indian Postal Services, Postmaster General Sh. Krishna Kumar Yadav further added that, to address this need, Department of Posts has introduced barcode-based induction of every unaccountable mail in APT 2.0 application. Further, each unaccountable mail received at the destination delivery post office will be delivered by the postman using the Dak Sewa App. As a result, the entire delivery process of unaccountable mail will be managed digitally. This system will provide accurate, real-time records of the volume of unaccountable mail and enable more effective monitoring of mail flow across the postal network.

Postmaster General Shri Krishna Kumar Yadav said that under the new system, bulk mailers are also being encouraged to print the barcode series allotted by the Department of Posts directly on unaccountable mails or affix pre-printed barcodes before presenting the mails for booking. In addition, they are advised to provide booking data in Microsoft Excel format to facilitate faster, error-free, and seamless induction of unaccountable mail. This will make the processing of mail quicker, more organized, and more transparent, while also promoting greater automation in postal operations.

Postmaster General Shri Krishna Kumar Yadav told that the barcode-based induction and invoicing system will enhance transparency and accountability in postal operations while ensuring digital monitoring of the movement of unaccountable mail. The data generated through this system will enable better planning and deployment of resources and manpower, thereby boosting operational efficiency. It will also enhance service quality and customer satisfaction by providing reliable data for future policy formulation, operational planning, and process improvements. Furthermore, this initiative will accelerate the Department of Posts' modernization and digital transformation efforts, contributing significantly to the development of a more efficient, transparent, and technology-driven postal service across the country.

પોસ્ટ વિભાગની નવી વ્યવસ્થા: હવે સાધારણ ટપાલ ની પણ થશે ઑનલાઇન ટ્રેકિંગ— પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

દેશભરમાં વાર્ષિક 90 કરોડ સાધારણ ટપાલ નો ટ્રાફિક, હવે આ ટપાલોને પણ બાર કોડ લગાવીને ઓનલાઈન ટ્રેક કરી શકાશે— પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ વિભાગમાં હવે સાધારણ ટપાલના સંચાલન પર પણ રહેશે ડિજિટલ દેખરેખ — પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ વિભાગ મારફતે સાધારણ ટપાલ મોકલ્યા બાદ તે ગંતવ્ય સ્થળે પહોંચી કે નહીં તેની ચિંતા હવે ભૂતકાળ બની જશે. હવે સાધારણ ડાકને પણ ઑનલાઇન ટ્રેક કરી શકાશે. આ માટે સાધારણ  ટપાલ પર પણ બારકોડ લગાવવામાં આવશે, જેના કારણે ટપાલ ક્યાં સુધી પહોંચી છે તેની દરેક તબક્કે ડિજિટલ દેખરેખ અને ટ્રેકિંગ શક્ય બનશે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, પોસ્ટ વિભાગે દેશભરમાં ડાક સેવાઓના આધુનિકીકરણ અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ અંતર્ગત એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (APT) 2.0 એપ્લિકેશનમાં સાધારણ  ટપાલ માટે બારકોડ આધારિત ઇન્ડક્શન અને ઇન્વૉઇસિંગની નવી સુવિધા અમલમાં મૂકવામાં આવી છે. સાધારણ  ડાક પોસ્ટ વિભાગના વાર્ષિક મેઈલ ટ્રાફિકનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. દર વર્ષે આશરે 90 કરોડ સાધારણ  ડાકનું સંચાલન કરવામાં આવે છે અને તે સર્વવ્યાપી ડાક સેવાઓનો મુખ્ય આધારસ્તંભ છે. આ શ્રેણીમાં પત્રો, અખબારો, સામયિકો, સરકારી સૂચનાઓ તથા અન્ય સાધારણ  ડાકનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ પ્રકારની ટપાલ નો કોઈ ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાથી તેનું ઑનલાઇન ટ્રેકિંગ શક્ય નહોતું. સાધારણ  ડાકની સંખ્યાનો અંદાજ વર્ષમાં માત્ર બે વખત મર્યાદિત સમયગાળા દરમિયાન કરવામાં આવતી મેન્યુઅલ ગણતરીના આધારે લગાવવામાં આવતો હતો. આ પ્રક્રિયા સમય માંગી લેતી હતી અને ઘણીવાર સચોટ ડેટાનો અભાવ હતો. પરિણામે કામગીરીનું આયોજન, સંસાધનોનું અસરકારક સંચાલન અને સેવા સુધારણા માટે જરૂરી વાસ્તવિક માહિતી મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હવે એપીટી 2.0 એપ્લિકેશનમાં દરેક સાધારણ  ડાકનું બારકોડ આધારિત ઇન્ડક્શન કરવામાં આવશે. ઉપરાંત, સંબંધિત ડિવિલરી પોસ્ટઓફિસમાં પહોંચતી દરેક સાધારણ  ડાકનું પોસ્ટમેન દ્વારા 'ડાક સેવા' એપ્લિકેશન મારફતે વિતરણ કરવામાં આવશે. પરિણામે સાધારણ  ડાકના સમગ્ર સંચાલન અને વિતરણની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થશે. આ નવી વ્યવસ્થાથી સાધારણ  ડાકની સંખ્યાનો વાસ્તવિક અને ચોક્કસ ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ થશે તેમજ સમગ્ર ડાક પ્રવાહ પર વધુ અસરકારક રીતે દેખરેખ રાખી શકાશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે નવી વ્યવસ્થા હેઠળ મોટા પ્રમાણમાં ડાક મોકલતા બલ્ક મેઇલર્સને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે કે તેઓ પોસ્ટ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી બારકોડ શ્રેણીને સાધારણ  ડાક પર સીધી જ પ્રિન્ટ કરે અથવા ડાક રજૂ કરતાં પહેલાં પૂર્વ-મુદ્રિત બારકોડ ચોંટાડીને ડાક જમા કરાવે. ઉપરાંત, બુકિંગ સંબંધિત માહિતી માઇક્રોસોફ્ટ એક્સેલ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી સાધારણ  ડાકની ઇન્ડક્શન પ્રક્રિયા વધુ ઝડપી, ભૂલરહિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે. આ વ્યવસ્થાથી સાધારણ  ડાકની પ્રોસેસિંગ વધુ ઝડપી, વ્યવસ્થિત અને પારદર્શક બનશે તેમજ ડાક કામગીરીમાં સ્વચાલન (ઓટોમેશન)ને પણ પ્રોત્સાહન મળશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે બારકોડ આધારિત ઇન્ડક્શન અને ઇન્વૉઇસિંગ વ્યવસ્થાથી ડાક સંચાલનમાં પારદર્શિતા અને જવાબદારીમાં વધારો થશે તેમજ સાધારણ  ડાકની અવરજવર પર અસરકારક ડિજિટલ દેખરેખ સુનિશ્ચિત કરી શકાશે. ઉપરાંત, આ વ્યવસ્થાથી ઉપલબ્ધ થતા વાસ્તવિક આંકડાઓના આધારે સંસાધનો અને માનવબળનું વધુ અસરકારક આયોજન શક્ય બનશે, જેના પરિણામે કામગીરીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ નવી વ્યવસ્થા ડાક સેવાઓની ગુણવત્તા અને ગ્રાહક સંતોષમાં પણ વધારો કરશે તેમજ ભવિષ્યમાં નીતિ નિર્માણ, આયોજન અને કામગીરીમાં સુધારા માટે વિશ્વસનીય ડેટા ઉપલબ્ધ કરાવશે. આ પહેલ પોસ્ટ વિભાગના આધુનિકીકરણ અને ડિજિટાઇઝેશનના પ્રયાસોને નવી ગતિ આપશે અને સમગ્ર દેશમાં વધુ કાર્યક્ષમ, પારદર્શક તથા ટેક્નોલોજી આધારિત ડાક સેવાઓના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.












डाक विभाग ने लागू की नई व्यवस्था : अब साधारण डाक की भी हो सकेगी ऑनलाइन ट्रैकिंग - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

देश भर में सालाना 90 करोड़ साधारण डाक का ट्रैफिक, अब इन पर भी बार कोड लगाकर होगी ऑनलाइन ट्रैकिंग -पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक विभाग में अब साधारण डाक के संचालन पर भी होगी डिजिटल निगरानी-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Friday, May 1, 2026

गुजरात सरकार के पेंशनर्स के लिए गुड न्यूज, पोस्टमैन के माध्यम से 1 मई से 31 जुलाई, 2026 के मध्य घर बैठे निःशुल्क बनेगा डिजिटल जीवन प्रमाण पत्र (हयाती)

पेंशनधारकों के जीवन प्रमाण पत्र (हयाती) सत्यापन के लिए गुजरात सरकार ने इंडिया पोस्ट पेमेंट्स बैंक के साथ मिलकर महत्वपूर्ण पहल की है। गुजरात सरकार के रिटायर्ड पेंशनर्स को जीवन प्रमाण पत्र (हयाती) सत्यापन के लिए अब बैंक, ट्रेजरी या किसी अन्य ऑफिस में जाने की आवश्यकता नहीं है।  यह सेवा निःशुल्क रूप से उनके घर पर पोस्टमैन और ग्रामीण डाक सेवकों द्वारा उपलब्ध कराई जाएगी। उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव और गुजरात सरकार में वित्त सचिव श्री संदीप कुमार की उपस्थिति में गुजरात सरकार और इंडिया पोस्ट पेमेंट्स बैंक के बीच हुए समझौते (MoU) के तहत पेंशनर्स को डिजिटल जीवन प्रमाण पत्र की सुविधा 1 मई से 31 जुलाई, 2026 के मध्य उनके घर पर निःशुल्क उपलब्ध कराई जाएगी। इससे गुजरात के लगभग 5 लाख से अधिक पेंशनर्स लाभान्वित होंगे। इस समझौते पर आईपीपीबी की ओर से असिस्टेंट जनरल मैनेजर श्री रणवीर सिंह तथा गुजरात सरकार की ओर से निदेशक, वित्त विभाग श्री अमित मीना ने हस्ताक्षर किए। उल्लेखनीय है कि जब प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने वर्ष 2018 में देशभर में इंडिया पोस्ट पेमेंट्स बैंक का शुभारंभ किया था, तब 'बैंकिंग सेवाएं आपके द्वार' उनका प्रमुख विजन था। इसी विजन को आगे बढ़ाते हुए गुजरात सरकार ने इंडिया पोस्ट पेमेंट्स बैंक के साथ मिलकर यह पहल की है। इस अवसर पर आईपीपीबी के चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे तथा सीनियर मैनेजर श्री संतोष कुमार भी उपस्थित रहे।

उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इस पहल का उद्देश्य फेस ऑथेंटिकेशन (चेहरा प्रमाणीकरण) तकनीक और फिंगरप्रिंट बायोमेट्रिक ऑथेंटिकेशन की डिजिटल प्रक्रिया के उपयोग को बढ़ावा देना है, जिससे सभी पेंशनर्स, विशेष रूप से दूरदराज के क्षेत्रों में रहने वालों को सुविधाजनक सेवाएं मिल सकें। पेंशनभोगियों को डिजिटल बायोमेट्रिक सर्टिफिकेशन के जरिए कुछ ही मिनटों में डिजिटल लाइफ सर्टिफिकेट जारी कर दिया जाएगा, जिसकी डिजिटल कॉपी भी पेंशन ऑफिस में पहुंच जाएगी। यह सेवा राष्ट्रीय सूचना विज्ञान केंद्र द्वारा विकसित जीवन प्रमाण एप्लिकेशन के माध्यम से दी जा रही है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि गत वर्ष गुजरात में 93 हजार से ज़्यादा पेंशनधारकों ने इंडिया पोस्ट पेमेंटस बैंक के माध्यम से डिजिटल जीवन प्रमाण पत्र का लाभ लिया, जिसमें गुजरात सरकार के 62 हज़ार से ज़्यादा पेंशनधारकों ने घर बैठे यह सुविधा प्राप्त की।

इंडिया पोस्ट पेमेंट्स बैंक, गुजरात सर्किल के असिस्टेंट जनरल मैनेजर श्री रणवीर सिंह ने बताया कि, जीवन प्रमाण पत्र के लिए पेंशनर को आधार नंबर, मोबाइल नंबर और पीपीओ नंबर डाकिया को देना होगा। प्रमाण पत्र जनरेशन प्रक्रिया पूरी होने पर, पेंशनर को उसके मोबाइल नंबर पर प्रमाण आईडी एस.एम.एस द्वारा प्राप्त होगा और प्रमाण पत्र को https://jeevanpramaan.gov.in/ppouser/login पर डाउनलोड किया जा सकेगा। यह पहल न केवल पेंशनर की सुविधा बढ़ाती है, बल्कि उन्हें यात्रा और समय की परेशानी से भी बचाती है।

अन्य राज्यों में रहने वाले गुजरात के पेंशनभोगियों को भी इस सेवा का लाभ मिलेगा। इसके लिए उन्हें नजदीकी डाकघर या पोस्टमैन से संपर्क करना होगा। साथ ही, पेंशनर डाकिया के माध्यम से आधार सक्षम भुगतान प्रणाली का उपयोग कर घर बैठे ही अपने बैंक खाते से पेंशन राशि निकाल सकते हैं, जिससे यह सेवा पूर्णतः सुविधाजनक और सुलभ बन जाती है।


પહેલ: ગુજરાત સરકારના પેન્શનરો માટે ખુશખબર – ૧ મે થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા નિઃશુલ્ક બનાવાશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર (હયાતી)

ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા કરારથી ૫ લાખથી વધુ પેન્શનરોને ઘરે બેઠા નિઃશુલ્ક જીવન પ્રમાણપત્રની સુવિધા મળશે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


પેન્શનધારકોના જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે ગુજરાત સરકારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે મળીને મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં. આ સેવા પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો દ્વારા તેમના ઘરે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને ગુજરાત સરકારના નાણાં સચિવ સંદીપ કુમારની હાજરીમાં ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ) અંતર્ગત પેન્શનરોને ૧ મે થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન તેમના ઘરે નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા આપવામાં આવશે. આથી ગુજરાતના આશરે ૫ લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે. આ સમજૂતી પર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક તરફથી આસીસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી રણવીર સિંહ તથા ગુજરાત સરકાર તરફથી નાણાં વિભાગના નિદેશક શ્રી અમિત મીણાએ હસ્તાક્ષર કર્યા. નોંધનીય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૮માં દેશભરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું પ્રારંભ કરતી વખતે “બેંકિંગ સેવાઓ તમારા દ્વાર”નું વિઝન આપ્યું હતું. એ જ વિઝનને આગળ વધારતા ગુજરાત સરકારે આ પહેલ કરી છે. આ અવસર પર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ચીફ મેનેજર અભિજીત જીભકાટે અને સિનિયર મેનેજર શ્રી સંતોષ કુમાર પણ હાજર રહ્યા.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ ફેસ ઓથેન્ટિકેશન (ચહેરા આધારિત પ્રમાણિકરણ) ટેક્નોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તમામ પેન્શનરોને, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા લાભાર્થીઓને, સરળ અને સુવિધાજનક સેવા મળી શકે. પેન્શનધારકોને ડિજિટલ બાયોમેટ્રિક સર્ટિફિકેશન દ્વારા થોડી જ વારમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ આપવામાં આવશે, જેની ડિજિટલ નકલ પણ પેન્શન કચેરી સુધી પહોંચાડી આપવામાં આવશે. આ સેવા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત જીવન પ્રમાણ એપ્લિકેશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે ગયા વર્ષે ગુજરાતમાં ૯૩ હજારથી વધુ પેન્શનધારકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે ડિજિટલ જીવન પ્રમાણપત્રનો લાભ લીધો હતો, જેમાંથી ગુજરાત સરકારના ૬૨ હજારથી વધુ પેન્શનધારકોએ ઘરે બેઠા આ સુવિધાનો લાભ મેળવ્યો હતો.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, ગુજરાત સર્કલના આસીસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી રણવીર સિંહએ જણાવ્યું કે જીવન પ્રમાણપત્ર માટે પેન્શનરને આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર પોસ્ટમેનને આપવા પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરને તેના મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા પ્રમાણ આઈડી પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પરથી ડાઉનલોડ કરી શકાશે. આ પહેલ પેન્શનરોની સુવિધામાં વધારો કરે છે તેમજ તેમને મુસાફરી અને સમયની મર્યાદા સાથે સંકળાયેલી સમસ્યામાંથી પણ મુક્તિ આપે છે.

અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતના પેન્શનધારકોને પણ આ સેવા નો લાભ મળશે. તેના માટે તેઓએ નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેન સાથે સંપર્ક કરવો રહેશે. સાથે જ, પેન્શનરો પોસ્ટમેન દ્વારા આધાર સક્ષમ ચુકવણી પ્રણાલી નો ઉપયોગ કરીને ઘરે બેઠા જ પોતાના બેંક ખાતામાંથી પેન્શન રકમ ઉપાડી શકે છે, જેના કારણે આ સેવા સંપૂર્ણપણે સુવિધાજનક અને સરળ બને છે.

Government of Gujarat and India Post Payments Bank signed MOU for free Digital Life Certificate (Jeevan Pramaan) at Doorstep of Pensioners

Digital Life Certificates to be generated free of cost in Gujarat through Postman at doorstep from 01 May to 31 July 2026-Postmaster General Krishna Kumar Yadav


The Government of Gujarat has taken a significant initiative in collaboration with India Post Payments Bank for the verification of life certificates (Jeevan Pramaan) of pensioners. Retired pensioners from various departments of the Gujarat Government no longer need to visit banks, treasuries, or any other offices for life certificate verification. This service will now be provided free of cost at their doorstep by Postmen and Gramin Dak Sevaks. Under the Memorandum of Understanding (MoU) signed between the Government of Gujarat and India Post Payments Bank, in the presence of Postmaster General, North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav and Finance Secretary of Gujarat Government Shri Sandeep Kumar, the facility for generating Digital Life Certificates is being provided free of cost at the doorstep of pensioners from 01 May to 31 July, 2026. More than 5 lakh pensioners across Gujarat are expected to benefit from this initiative. The MoU was signed by Shri Ranveer Singh, Assistant General Manager of India Post Payments Bank and Shri Amit Meena, Director, Finance Department of the Gujarat Government. It is noteworthy that when Prime Minister Shri Narendra Modi launched India Post Payments Bank nationwide in 2018, the core vision was “Banking Services at Your Doorstep.” In alignment with this vision, the Government of Gujarat has undertaken this initiative in collaboration with India Post Payments Bank. On this occasion, IPPB Chief Manager Shri Abhijeet Jibhkate, and Senior Manager Shri Santosh Kumar were also present.

Postmaster General, North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav said that the objective of this initiative is to promote the use of digital technologies such as face authentication and fingerprint biometric authentication, thereby ensuring convenient service delivery to all pensioners, particularly those residing in remote areas. Through digital biometric certification, Digital Life Certificate will be issued within minutes, and a digital copy will also be automatically sent to the pension office. This service is being provided through the Jeevan Pramaan application developed by the National Informatics Centre (NIC).

Postmaster General Shri Krishna Kumar Yadav said that last year, more than 93,000 pensioners in Gujarat availed the Digital Life Certificate service through India Post Payments Bank, out of which over 62,000 Gujarat Government pensioners availed this service at their doorstep. This initiative not only enhances ease of access for pensioners but also eliminates the need for travel and reduces time-related inconveniences.

India Post Payments Bank, Gujarat Circle, Assistant General Manager, Shri Ranveer Singh said that for availing this service, pensioners are required to provide their Aadhaar number, mobile number and copy of PPO or e-PPO (Pension Payment Order) to the Postman. Upon successful generation of the Life Certificate, a Pramaan ID will be sent to the pensioner via SMS on his registered mobile number. The certificate can then be downloaded from https://jeevanpramaan.gov.in/ppouser/login.

Gujarat Government pensioners residing in other states will also be able to avail this service. For this, they need to contact their nearest Post Office or Postman. Additionally, pensioners can avail the facility of withdrawing their pension amount from their bank accounts at their doorstep by using the Aadhaar Enabled Payment System (AEPS) through Postman, making this service completely convenient and accessible.

 
 



 





 

 पहल: गुजरात सरकार के पेंशनर्स के लिए गुड न्यूज, पोस्टमैन के माध्यम से 1 मई से 31 जुलाई, 2026 के मध्य घर बैठे निःशुल्क बनेगा डिजिटल जीवन प्रमाण पत्र (हयाती)

गुजरात सरकार और इंडिया पोस्ट पेमेंट्स बैंक के मध्य हुए समझौते से 5 लाख से अधिक पेंशनर्स को घर बैठे निःशुल्क जीवन प्रमाण पत्र की सहूलियत-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Saturday, March 14, 2026

‘Postal Warrior Campaign’ introduced by Postmaster General Krishna Kumar Yadav, to strengthen Postal Services upto last-mile in North Gujarat Region

India Post is continuously enhancing the citizen experience through digital initiatives and modern services by adopting the latest technologies. With public service at its core, the Department has moved beyond the traditional postal services and has today established itself as a trusted institution in the fields of financial inclusion, logistics, e-commerce support, and digital services. With this upgrade, Postal transactions at Post Office counters and Branch Post Offices have now become significantly faster and more efficient than before, truly reflecting the slogan of the Hon’ble Union Minister of Communications, Jyotiraditya M. Scindia — “Dak Sewa, Jan Sewa.”

Building upon this technological progress, Shri Krishna Kumar Yadav, Postmaster General of North Gujarat Region, Ahmedabad introduced an innovative campaign 'Postal Warrior' in September 2025 at the Branch Post Office level, further extended to Sub Post Offices and Head Post Offices in February, 2026. The objective of this campaign is to connect maximum citizens with the postal network and capture business opportunities upto the last-mile level to ensure financial inclusion also. This initiative also aims to activate all Post Offices in the Region and enhance service outreach, which ultimately contributes to increased revenue generation for the Department of Posts. Recently featured in the list of Top 25 Changemakers of 2025: Bureaucrats of India Shri Krishna Kumar Yadav is known for modernising last-mile governance through technology and citizen-focused initiatives. From strengthening inclusive governance to leveraging technology for better public delivery, Postmaster General Shri Krishna Kumar Yadav has made a lasting difference to citizens’ lives.

Postmaster General Shri Krishna Kumar Yadav stated that under the campaign, four categories of Postal Warriors have been identified – Silver Warrior, Gold Warrior, Diamond Warrior and Platinum Warrior. Branch Post Offices acquiring a minimum of 100 points qualify as Silver Warrior, 250 points qualify as Gold Warrior, 500 points qualify as Diamond Warrior, and 1000 points qualify as Platinum Warrior. The more you connect, the better you will be placed at Postal Warrior Hierarchy.  Branch Post Offices are evaluated based on four major business criteria, namely Post Office Savings Bank (POSB) account opening, Postal Life Insurance/Rural Postal Life Insurance initial premium collection, Speed Post and Parcel booking, and India Post Payments Bank (IPPB) business. Each new business activity is given business points under the campaign. Opening one Post Office Savings Bank account earns one point, ₹600 of Postal Life Insurance/Rural Postal Life Insurance initial premium earns one point, booking one Speed Post or Parcel earns one point, and one IPPB business activity also earns one point. Branch Post Offices ensuring minimum business in these criteria will be declared as Postal Warriors.

North Gujarat Region, Ahmedabad comprises a total of 06 Postal Divisions including Ahmedabad, Gandhinagar, Sabarkantha, Mehsana, Patan, and Banaskantha and 01 RMS 'AM' Division, with 2,258 Post Offices including 09 Head Post Offices, 344 Sub Post Offices, and 1905 Branch Post Offices. Postmaster General Shri Krishna Kumar Yadav announced that with the support of all Divisional Heads, Sub Divisional Heads and Branch Postmasters, all 1905 Branch Post Offices in the North Gujarat Region, have been successfully activated and declared as “Silver Postal Warriors” by achieving the minimum requirement of 100 business points. Apart from this, upto mid-March more than 1,000 Branch Post Offices have been qualified as Gold Warrior, 125 Branch Post Offices as Diamond Warrior and 20 Branch Post Offices as Platinum Warrior. Further, all Divisions of the North Gujarat Region have been declared ‘Silver Warriors’, while the Ahmedabad and Patan Divisions have also achieved the ‘Gold Warrior’ category.

North Gujarat Region has so far achieved a total revenue of ₹206 crore in FY 2025-26. For the first time, by February 2026, the Post Office Savings Bank revenue in the Region has crossed ₹100 crore, marking a significant milestone and further strengthening the India Posts’ role in promoting financial inclusion. Region has recorded a 21% increase in total revenue by February 2026 compared to the previous year. Currently, 43 lakh Post Office Savings Bank accounts and 8.90 lakh IPPB Accounts are operational in the North Gujarat Region, and over 8.25 lakh new Post Office Savings Bank and 1.5 Lakh IPPB accounts have been opened during this financial year. A total premium of ₹272 crore has been collected under PLI/RPLI. Additionally, 1.85 crore Speed Post and parcel bookings have been made. Through post offices, approximately 3.15 lakh people availed Aadhaar services, while over 96,000 people benefited through IPPB. Approx. 56,000 Passport applications have been processed through Post Office Passport Seva Kendra. So far, 1100 villages in North Gujarat have been declared as 'Sampoorna Sukanya Samriddhi Gram', 713 villages as 'Sampoorna Bima Gram' and 350 villages as ‘Sampoorna Bachat Gram’.

Postmaster General Shri Krishna Kumar Yadav said that India Post plays a vital role in realizing the vision of a developed India. While supporting key national initiatives such as Digital India, Financial inclusion, and the promotion of a cashless economy, the implementation of Advanced Postal Technology (APT) 2.0 in India Post aims to modernize postal services and enhance efficiency, transparency, and service delivery up to the last mile. He further added that initiatives like “Dak Chaupal” aims to bring essential government and citizen-centric services to the last mile of society.

‘ડાક સેવા, જન સેવા’ હેઠળ ડાક સેવાઓ છેવાડા સુધી પહોંચાડવા માટે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા શરૂ કરવામાં આવ્યું ‘પોસ્ટલ વોરિયર અભિયાન’

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રની તમામ 1905 બ્રાન્ચ પોસ્ટ ઓફિસો બની “સિલ્વર પોસ્ટલ વોરિયર્સ”, અમદાવાદ અને પાટણ મંડળ બની 'ગોલ્ડ વોરિયર'

ઇન્ડિયા પોસ્ટ આધુનિક ટેકનોલોજી અપનાવીને ડિજિટલ પહેલ અને આધુનિક સેવાઓ દ્વારા નાગરિકોના અનુભવને સતત સુધારી રહી છે. જનસેવા ને કેન્દ્રમાં રાખીને વિભાગે પરંપરાગત ટપાલ સેવાઓની આગળ વધીને આજે નાણાકીય સમાવેશ, લોજિસ્ટિક્સ, ઇ-કોમર્સ સહાય અને ડિજિટલ સેવાઓના ક્ષેત્રોમાં વિશ્વસનીય સંસ્થા તરીકે પોતાનું સ્થાન સ્થાપિત કર્યું છે. આ સુધારા સાથે, પોસ્ટ ઓફિસના કાઉન્ટર અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસોમાં પોસ્ટલ વ્યવહારો હવે પહેલાં કરતાં ઘણાં વધુ ઝડપી અને કાર્યક્ષમ બની ગયા છે, જે માનનીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાના સૂત્ર “ડાક સેવા, જન સેવા” ને સાચા અર્થમાં સાકાર કરે છે.

આ ટેકનોલોજીકલ પ્રગતિને આગળ વધારતા, ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સપ્ટેમ્બર 2025માં બ્રાન્ચ પોસ્ટ ઓફિસ સ્તરે એક નવીન અભિયાન “પોસ્ટલ વોરિયર” શરૂ કર્યું, જેને ફેબ્રુઆરી 2026થી સબ પોસ્ટ ઓફિસ અને હેડ પોસ્ટ ઓફિસ સુધી વિસ્તૃત કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વધુ નાગરિકોને પોસ્ટલ નેટવર્ક સાથે જોડવાનો તેમજ ગ્રામ્ય વિસ્તારો અને અંતિમ સ્તર સુધી વ્યાપારિક તકોનો લાભ લઈ નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલ દ્વારા ઉત્તર ગુજરાત ક્ષેત્ર ની તમામ બ્રાન્ચ પોસ્ટ ઓફિસોને સક્રિય બનાવી સેવાઓનો વ્યાપ વધારવાનો હેતુ છે, જે અંતે પોસ્ટ વિભાગને આવકમાં વૃદ્ધિ કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. તાજેતરમાં “બ્યુરોક્રેટ્સ ઓફ ઇન્ડિયા – ટોપ 25 ચેન્જમેકર્સ ઓફ 2025”ની યાદીમાં સ્થાન પામેલા શ્રી કૃષ્ણ કુમાર યાદવ ટેકનોલોજી અને નાગરિક કેન્દ્રિત પહેલો દ્વારા અંતિમ સ્તર સુધી સુશાસનને આધુનિક બનાવવાના પ્રયત્નો માટે જાણીતા છે.  સમાવેશી શાસનને મજબૂત બનાવવાથી લઈને જાહેર સેવા પ્રદાનમાં ટેકનોલોજીના અસરકારક અને નવીન ઉપયોગ સુધી, નાગરિકોના જીવનમાં સકારાત્મક અને સ્થાયી પરિવર્તન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ અભિયાન હેઠળ પોસ્ટલ વોરિયરની ચાર કેટેગરી નક્કી કરવામાં આવી છે – સિલ્વર વોરિયર, ગોલ્ડ વોરિયર, ડાયમંડ વોરિયર અને પ્લેટિનમ વોરિયર. જે બ્રાંચ પોસ્ટ ઓફિસો ઓછામાં ઓછા 100 પોઈન્ટ પ્રાપ્ત કરે છે તેમને સિલ્વર વોરિયર, 250 પોઈન્ટ મેળવનારને ગોલ્ડ વોરિયર, 500 પોઈન્ટ મેળવનારને ડાયમંડ વોરિયર અને 1000 પોઈન્ટ મેળવનારને પ્લેટિનમ વોરિયર તરીકે માન્યતા આપવામાં આવે છે. જેટલા વધુ નાગરિકોને પોસ્ટલ સેવાઓ સાથે જોડવામાં આવશે, એટલી વધુ ઉચ્ચ સ્થિતિ પોસ્ટલ વોરિયર શ્રેણીમાં પ્રાપ્ત થશે. બ્રાંચ પોસ્ટ ઓફિસોની કામગીરી ચાર મુખ્ય વ્યવસાયિક માપદંડોના આધારે મૂલ્યાંકિત કરવામાં આવે છે, જેમાં પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતા ખોલવા, ડાક જીવન વીમા /ગ્રામીણ  ડાક જીવન વીમા ની પ્રારંભિક પ્રીમિયમ વસૂલાત, સ્પીડ પોસ્ટ અને પાર્સલ બુકિંગ તેમજ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વ્યવસાયનો સમાવેશ થાય છે. આ અભિયાન હેઠળ દરેક નવી વ્યવસાયિક પ્રવૃત્તિને પોઈન્ટ આપવામાં આવે છે. એક પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતું ખોલવાથી 1 પોઈન્ટ, ₹600ના ડાક જીવન વીમા /ગ્રામીણ  ડાક જીવન વીમા ના પ્રારંભિક પ્રીમિયમ પર 1 પોઈન્ટ, એક સ્પીડ પોસ્ટ અથવા પાર્સલ બુકિંગ પર 1 પોઈન્ટ અને એક આઈપીપીબી વ્યવસાયિક પ્રવૃત્તિ પર પણ 1 પોઈન્ટ આપવામાં આવે છે. આ માપદંડો મુજબ નિર્ધારિત ન્યૂનતમ વ્યવસાય હાંસલ કરનાર બ્રાંચ પોસ્ટ ઓફિસોને પોસ્ટલ વોરિયર તરીકે જાહેર કરવામાં આવશે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદમાં કુલ 06 પોસ્ટલ ડિવિઝન – અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા તેમજ 01 રેલ્વે મેલ સર્વિસ ‘એએમ’ ડિવિઝનનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાં કુલ 2,258 પોસ્ટ ઓફિસો કાર્યરત છે, જેમાં 09 મુખ્ય ડાક ઘર, 344 ઉપ ડાકઘર અને 1905 બ્રાંચ પોસ્ટ ઓફિસોનો સમાવેશ થાય છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે તમામ મંડળ પ્રમુખ, ઉપ મંડળ પ્રમુખ અને બ્રાંચ પોસ્ટમાસ્ટરોના સહયોગથી ઉત્તર ગુજરાત પરિક્ષેત્રની તમામ 1905 બ્રાંચ પોસ્ટ ઓફિસોને સફળતાપૂર્વક સક્રિય બનાવી અને ઓછામાં ઓછા 100 બિઝનેસ પોઈન્ટ હાંસલ કરીને ‘સિલ્વર પોસ્ટલ વોરિયર’ તરીકે જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, માર્ચ મહિનાના મધ્ય સુધીમાં 1000થી વધુ બ્રાંચ પોસ્ટ ઓફિસો ‘ગોલ્ડ વોરિયર’, 125 બ્રાંચ પોસ્ટ ઓફિસો ‘ડાયમંડ વોરિયર’ અને 20 બ્રાંચ પોસ્ટ ઓફિસો ‘પ્લેટિનમ વોરિયર’ તરીકે ક્વોલિફાય થઈ છે. વધુમાં, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના તમામ ડિવિઝનોને ‘સિલ્વર વોરિયર’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે અમદાવાદ અને પાટણ ડિવિઝને ‘ગોલ્ડ વોરિયર’ શ્રેણી પણ હાંસલ કરી છે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન અત્યાર સુધીમાં કુલ ₹206 કરોડની આવક હાંસલ કરી છે. પ્રથમ વખત ફેબ્રુઆરી 2026 સુધીમાં પોસ્ટ ઓફિસ બચત બેંકની આવક ₹100 કરોડથી વધુ થઈ છે, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહિત કરવામાં ઇન્ડિયા પોસ્ટની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે. ફેબ્રુઆરી 2026 સુધીમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર માં ગયા વર્ષના સમકક્ષ સમયગાળાની સરખામણીએ કુલ આવકમાં 21% નો વધારો નોંધાવ્યો છે. હાલમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં 43 લાખ પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતા અને 8.90 લાખ આઈપીપીબી ખાતા કાર્યરત છે. આ નાણાકીય વર્ષ દરમિયાન 8.25 લાખથી વધુ નવા પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતા તથા 1.5 લાખ આઈપીપીબી ખાતા ખોલવામાં આવ્યા છે. પીએલઆઈ/આરપીએલઆઈ હેઠળ કુલ ₹272 કરોડનું પ્રીમિયમ કલેક્શન કરવામાં આવ્યું છે. ઉપરાંત 1.85 કરોડ સ્પીડ પોસ્ટ અને પાર્સલ બુકિંગ નોંધાયા છે. પોસ્ટ ઓફિસો મારફતે અંદાજે 3.15 લાખ લોકોએ આધાર સેવાઓનો લાભ લીધો, જ્યારે 96,000થી વધુ લોકોને આઈપીપીબી સેવાઓ દ્વારા લાભ મળ્યો છે. પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો મારફતે અંદાજે 56,000 પાસપોર્ટ અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી 1100 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 713 ગામોને ‘સંપૂર્ણ બીમા ગ્રામ’ અને 350 ગામોને ‘સંપૂર્ણ બચત ગ્રામ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ઇન્ડિયા પોસ્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયા, નાણાકીય સમાવેશ અને કેશલેસ અર્થતંત્રના પ્રોત્સાહન જેવી રાષ્ટ્રીય પહેલોને સમર્થન આપતા, ઇન્ડિયા પોસ્ટમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (એપીટી) 2.0ના અમલીકરણનો હેતુ પોસ્ટલ સેવાઓને આધુનિક બનાવવાનો તેમજ કાર્યક્ષમતા, પારદર્શિતા અને સેવા પહોંચને અંતિમ સ્તર સુધી મજબૂત બનાવવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે “ડાક ચૌપાલ” જેવી પહેલો દ્વારા સરકારની મહત્વપૂર્ણ અને નાગરિક કેન્દ્રિત સેવાઓ સમાજના અંતિમ સ્તર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

'डाक सेवा,जन सेवा' के तहत डाक सेवाओं को अंतिम छोर तक पहुँचाने के लिए पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने शुरू किया ‘पोस्टल वॉरियर अभियान’

उत्तर गुजरात परिक्षेत्र के सभी 1905 शाखा डाकघर बने ‘सिल्वर पोस्टल वॉरियर्स’, अहमदाबाद और पाटन डाक मंडल बने ‘गोल्ड वॉरियर’

इंडिया पोस्ट नवीनतम तकनीकों को अपनाते हुए डिजिटल पहल और आधुनिक सेवाओं के माध्यम से नागरिकों के अनुभव को निरंतर बेहतर बना रहा है। जनसेवा को केंद्र में रखते हुए डाक विभाग पारंपरिक डाक सेवाओं से आगे बढ़कर आज वित्तीय समावेशन, लॉजिस्टिक्स, ई-कॉमर्स सहयोग और डिजिटल सेवाओं के क्षेत्रों में एक विश्वसनीय संस्था के रूप में स्थापित हो चुका है। इस उन्नयन के साथ डाकघर काउंटरों तथा शाखा डाकघरों में होने वाले लेन-देन अब पहले की तुलना में कहीं अधिक तेज और कुशल हो गए हैं, जो माननीय संचार मंत्री ज्योतिरादित्य एम. सिंधिया के संदेश— “डाक सेवा, जन सेवा” को साकार करते हैं।

इस तकनीकी प्रगति को आगे बढ़ाते हुए, उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने सितंबर 2025 में शाखा डाकघर स्तर पर “पोस्टल वॉरियर” नामक एक अभिनव अभियान शुरू किया, जिसे फरवरी 2026 में उप डाकघर और प्रधान डाकघरों तक भी विस्तारित किया गया। इस अभियान का उद्देश्य अधिक से अधिक नागरिकों को डाक नेटवर्क से जोड़ना तथा अंतिम छोर तक व्यावसायिक अवसरों का लाभ उठाकर वित्तीय समावेशन भी सुनिश्चित करना है। इस पहल का लक्ष्य उत्तर गुजरात परिक्षेत्र के सभी शाखा डाकघरों को सक्रिय करना और सेवाओं की पहुँच को व्यापक बनाना भी है, जिससे अंततः डाक विभाग के राजस्व में भी वृद्धि होती है। हाल ही में “ब्यूरोक्रेट्स ऑफ इंडिया: टॉप 25 चेंजमेकर्स 2025” की सूची में शामिल श्री कृष्ण कुमार यादव को तकनीक और नागरिक-केंद्रित पहलों के माध्यम से अंतिम छोर तक प्रशासन को आधुनिक बनाने के लिए जाना जाता है। समावेशी शासन को सुदृढ़ करने से लेकर सार्वजनिक सेवा वितरण में प्रौद्योगिकी के प्रभावी एवं नवाचारपूर्ण उपयोग तक, पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने नागरिकों के जीवन में सकारात्मक एवं स्थायी परिवर्तन सुनिश्चित करने में महत्वपूर्ण भूमिका निभाई है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि इस अभियान के तहत, 'पोस्टल वॉरियर्स' की चार श्रेणियां निर्धारित की गई हैं – सिल्वर वॉरियर, गोल्ड वॉरियर, डायमंड वॉरियर और प्लेटिनम वॉरियर। शाखा डाकघर 100 अंक प्राप्त करने पर ‘सिल्वर वॉरियर’, 250 अंक पर ‘गोल्ड वॉरियर’, 500 अंक पर ‘डायमंड वॉरियर’ तथा 1000 अंक प्राप्त करने पर ‘प्लेटिनम वॉरियर’ के रूप में घोषित किए जाते हैं। जितना अधिक जुड़ाव और व्यवसाय होगा, उसी के अनुसार पोस्टल वॉरियर की श्रेणी में उच्च स्थान प्राप्त होगा। शाखा डाकघरों का मूल्यांकन चार प्रमुख व्यावसायिक मानकों के आधार पर किया जाता है, जिनमें बचत खाते खोलना, डाक जीवन बीमा/ग्रामीण डाक जीवन बीमा का प्रारंभिक प्रीमियम संग्रह, स्पीड पोस्ट एवं पार्सल बुकिंग तथा इंडिया पोस्ट पेमेंट्स बैंक का व्यवसाय शामिल है। इस अभियान के अंतर्गत प्रत्येक नई व्यावसायिक गतिविधि के लिए बिजनेस पॉइंट्स निर्धारित किए गए हैं। एक डाकघर बचत बैंक खाता खोलने पर 1 अंक, ₹600 के पीएलआई/ आरपीएलआई प्रारंभिक प्रीमियम पर 1 अंक, एक स्पीड पोस्ट या पार्सल बुकिंग पर 1 अंक, तथा एक आईपीपीबी व्यवसाय पर भी 1 अंक प्रदान किया जाता है। इन मानकों के अंतर्गत न्यूनतम व्यवसाय सुनिश्चित करने वाले शाखा डाकघरों को पोस्टल वॉरियर घोषित किया जाता है।

उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद में कुल 2,258 डाकघर हैं, जिनमें 09 प्रधान डाकघर, 344 उप डाकघर और 1905 शाखा डाकघर कार्यरत हैं। यहाँ 06 डाक मंडल शामिल हैं – अहमदाबाद, गांधीनगर, साबरकांठा, महेसाणा, पाटन और बनासकांठा तथा 01 रेलवे मेल सर्विस “एएम” मंडल। पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि सभी मण्डलाध्यक्षों, उपमंडल प्रमुखों और शाखा डाकपालों के सहयोग से उत्तर गुजरात परिक्षेत्र के सभी 1905 शाखा डाकघरों को सफलतापूर्वक सक्रिय करते हुए न्यूनतम 100 व्यावसायिक अंक प्राप्त कर “सिल्वर पोस्टल वॉरियर” घोषित किया गया है। इसके अतिरिक्त मार्च मध्य तक 1000 से अधिक शाखा डाकघर ‘गोल्ड वॉरियर’, 125 शाखा डाकघर ‘डायमंड वॉरियर’ तथा 20 शाखा डाकघर ‘प्लेटिनम वॉरियर’ के रूप में घोषित किए जा चुके हैं। इसके साथ ही, उत्तर गुजरात क्षेत्र के सभी मंडलों को ‘सिल्वर वॉरियर’ घोषित किया गया है, जबकि अहमदाबाद और पाटन मंडल ने ‘गोल्ड वॉरियर’ श्रेणी भी हासिल की है।

गौरतलब है कि, उत्तर गुजरात परिक्षेत्र ने वित्तीय वर्ष 2025-26 में फरवरी तक तक कुल ₹206 करोड़ का कुल राजस्व प्राप्त किया है, पिछले वर्ष की तुलना में कुल राजस्व में 21% की वृद्धि हासिल की है। पहली बार फरवरी 2026 तक डाकघर बचत बैंक का राजस्व ₹100 करोड़ को पार कर गया है, जो एक महत्वपूर्ण उपलब्धि है और वित्तीय समावेशन को बढ़ावा देने में डाक विभाग की भूमिका को और मजबूत करता है।  वर्तमान में उत्तर गुजरात परिक्षेत्र में 43 लाख डाकघर बचत बैंक खाते और 8.90 लाख आईपीपीबी खाते संचालित हैं, जबकि इस वित्तीय वर्ष में 8.25 लाख नए डाकघर बचत बैंक खाते और 1.5 लाख आईपीपीबी खाते खोले गए हैं। डाक जीवन बीमा व ग्रामीण डाक जीवन बीमा में ₹272 करोड़ की कुल प्रीमियम राशि जमा हुई है। साथ ही 1.85 करोड़ स्पीड पोस्ट एवं पार्सल बुकिंग की गई हैं।  डाकघरों के माध्यम से लगभग 3.15 लाख लोगों ने और आईपीपीबी के माध्यम से 96,000 से अधिक लोगों ने आधार सेवाओं का लाभ लिया। लगभग 56 हजार पासपोर्ट आवेदन डाकघर पासपोर्ट सेवा केंद्र के माध्यम से संसाधित किए गए हैं। अब तक उत्तर गुजरात परिक्षेत्र के 1100 गांवों को ‘संपूर्ण सुकन्या समृद्धि ग्राम’, 713 गांवों को ‘संपूर्ण बीमा ग्राम’ तथा 350 गांवों को ‘संपूर्ण बचत ग्राम’ घोषित किया जा चुका है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि विकसित भारत के विज़न को साकार करने में इंडिया पोस्ट की महत्वपूर्ण भूमिका है। डिजिटल इंडिया, वित्तीय समावेशन तथा कैशलेस अर्थव्यवस्था को बढ़ावा देने जैसी प्रमुख राष्ट्रीय पहलों को समर्थन देते हुए, इंडिया पोस्ट में एडवांस्ड पोस्टल टेक्नोलॉजी (एपीटी) 2.0 का क्रियान्वयन डाक सेवाओं के आधुनिकीकरण तथा कार्यकुशलता, पारदर्शिता और अंतिम छोर तक सेवा वितरण को सुदृढ़ करने के उद्देश्य से किया गया है। उन्होंने आगे कहा कि “डाक चौपाल” जैसी पहल का उद्देश्य समाज के अंतिम छोर तक आवश्यक सरकारी एवं नागरिक-केंद्रित सेवाओं को पहुंचाना है।












Postal Warrior Campaign’ introduced by Postmaster General Krishna Kumar Yadav, to strengthen Postal Services upto last-mile in North Gujarat Region

All 1905 Branch Post Offices declared as 'Silver Postal Warriors', while Ahmedabad and Patan Divisions achieved the ‘Gold Warrior’ Category

Saturday, January 3, 2026

IIM Ahmedabad Post Office inaugurated at N-GEN (Next GEN) themed, revamped Post Office in Gujarat

भारतीय डाक डिजिटल सोच, आधुनिक सुविधाएँ और युवा ऊर्जा के साथ नए भारत की रफ्तार में कदम से कदम मिलाकर आगे बढ़ रहा है। पारंपरिक डाक सेवाओं से आगे बढ़ते हुए अब डाकघर एन-जेन (नेक्स्ट जेन) के लिए स्मार्ट और आधुनिक सेवा केंद्र के रूप में विकसित हो रहे हैं। केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया के दृष्टिकोण से निर्देशित इस पहल के तहत  डाकघरों को जीवंत, विद्यार्थी-केंद्रित, प्रौद्योगिकी-सक्षम स्थानों के रूप में पुनःपरिकल्पित किया जा रहा है। 


इसी कड़ी में गुजरात के द्वितीय एवं अहमदाबाद के प्रथम एन-जेन (नेक्स्ट जेन) थीम आधारित नवीनीकृत आई.आई.एम डाकघर का उद्घाटन 2 जनवरी, 2026 को गुजरात परिमंडल के मुख्य पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर, आई.आई.एम अहमदाबाद निदेशक प्रो. भारत भास्कर तथा उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव द्वारा किया गया।


इस अवसर पर मुख्य पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर ने कहा कि आई.आई.एम अहमदाबाद डाकघर को नई पीढ़ी (एन-जेन) की जीवनशैली, रुचियों और अपेक्षाओं के अनुरूप पुनःडिज़ाइन किया गया है, जिसके परिणामस्वरूप यह एक जीवंत हैंगआउट-कम-सेवा केंद्र के रूप में विकसित हुआ है। कूल, आकर्षक और युवा-केंद्रित लुक-एंड-फील के साथ तैयार किया गया यह एन-जेन पोस्ट ऑफिस सार्वजनिक सेवा वितरण प्रणाली में एक परिवर्तनकारी छलांग को दर्शाता है, जिसे विशेष रूप से विद्यार्थियों, युवाओं और डिजिटल नेटिव्स को ध्यान में रखकर विकसित किया गया है।


आई.आई.एम अहमदाबाद के निदेशक प्रो. भारत भास्कर ने डाक विभाग की एन-जेन पोस्ट ऑफिस पहल को एक दूरदर्शी और समयोचित कदम बताते हुए इसकी सराहना की। उन्होंने आशा व्यक्त की कि इस आधुनिक और तकनीक-सक्षम डाकघर से अधिकाधिक छात्र लाभान्वित होंगे तथा डाक विभाग की सेवाओं का सक्रिय रूप से उपयोग करेंगे। साथ ही, आई.आई.एम अहमदाबाद के छात्रों द्वारा एन-जेन पोस्ट ऑफिस में सक्रिय सहभागिता की भी सराहना की।


 


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि युवा केंद्रित यह एन-जेन पोस्ट ऑफिस युवाओं को आधुनिक सुविधाएँ प्रदान करेगा, जिसमें वाई-फाई, कैफेटेरिया, मिनी लाइब्रेरी, पीओएस/ क्यूआर कोड स्कैन करके यूपीआई-आधारित डिजिटल भुगतान, युथ-केंद्रित कम्फर्ट सीटिंग स्पेस, छात्रों के लिए स्पीड पोस्ट व पार्सल सेवाओं पर 10% की विशेष छूट, ज्ञान पोस्ट, पार्सल पैकेजिंग सर्विस, आधार सेवा, फिलेटली, डाकघर बचत सेवाएँ, डाक जीवन बीमा, आईपीपीबी जैसी वित्तीय सेवाएं शामिल हैं। इसके अतिरिक्त, छात्रों के बीच आपसी संवाद और मनोरंजन को बढ़ावा देने के लिए इंडोर गेम्स की सुविधाएँ भी प्रदान की गई हैं।

 
 

आई.आई.एम छात्रों को अहमदाबाद के पहले एन-जेन थीम आधारित नवीनीकृत आई.आई.एम डाकघर को डिज़ाइन करने में उनके योगदान के लिए सम्मानित भी किया गया। यह अनोखा पोस्ट ऑफिस आई.आई.एम अहमदाबाद के छात्रों ने इंडिया पोस्ट के साथ मिलकर " छात्रों का, छात्रों द्वारा, छात्रों के लिए" की फिलॉसफी पर बनाया है। इसमें स्थानीय संस्कृति, युवा रचनात्मकता और आधुनिक डिजिटल सेवाओं का सुंदर मिश्रण देखने को मिलता है।




गौरतलब है कि गुजरात के पहले एन-जेन थीम आधारित नवीनीकृत भारतीय प्रौद्योगिकी संस्थान (आईआईटी) गांधीनगर डाकघर का शुभारम्भ 5 दिसंबर, 2025 को किया गया था। यह परिवर्तन एक राष्ट्रीय पहल का हिस्सा है, जिसमें शैक्षणिक परिसरों में स्थित 46 मौजूदा डाकघरों का नवीनीकरण किया जा रहा है। इसके अतिरिक्त, इस नए साल में 54 अतिरिक्त डाकघरों को भी इस महत्वाकांक्षी नवीनीकरण कार्यक्रम के अंतर्गत शामिल किया जायेगा। इन डाकघरों में डिजिटल सुविधाओं, नवाचार और आकर्षक वातावरण के माध्यम से युवाओं को डाक सेवाओं से जोड़ने तथा उन्हें अधिक सुलभ, सहज और प्रासंगिक बनाने की परिकल्पना को साकार किया जा रहा है। इस पहल का उद्देश्य नई पीढ़ी के साथ अधिक प्रत्यक्ष, सार्थक और सतत जुड़ाव स्थापित करना है।

इस अवसर पर डाक प्रशिक्षण केंद्र, वड़ोदरा के निदेशक डॉ. एस. शिवराम,  निदेशक डाक सेवाएं (मुख्यालय) श्री सुरेख रेघुनाथेन, प्रवर डाक अधीक्षक, अहमदाबाद श्री चिराग मेहता, आई.आई.एम डीन प्रो. सतीश देवधर, मुख्य प्रशासनिक अधिकारी कर्नल (डॉ.) जगदीश सी. जोशी, प्रवर अधीक्षक रेलवे डाक सेवा श्री पियूष रजक, प्रवर अधीक्षक डाकघर गांधीनगर श्री शिशिर कुमार, आइपीपीबी चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे, डिप्टी अधीक्षक श्री एस. के. वर्मा, श्री दीपक वाढेर, सीनियर पोस्टमास्टर श्री पी जे सोलंकी, सहायक निदेशक श्री वी एम वहोरा, श्री अल्पेश शाह, श्री रितुल गाँधी, सहायक डाक अधीक्षक श्री विशाल चौहान, श्री अलकेश परमार, श्री आर टी परमार, श्री हार्दिक राठोड, श्री एच जे परिख, श्री भाविन प्रजापति, पोस्टमास्टर सुश्री कृतिबेन मेहता सहित तमाम अधिकारी-छात्र उपस्थित रहे।

અમદાવાદના પ્રથમ નવિનીકૃત એન-જેન (નેક્સ્ટ જેન) થીમ આધારિત ડાકઘરનું આઈ.આઈ.એમ. ખાતે ઉદ્ઘાટન

ડાક સેવાઓ સાથે સાથે વાઈ-ફાઈ, કેફેટેરિયા, મિની લાઇબ્રેરી તથા યુવા-કેન્દ્રિત આરામદાયક બેઠક જગ્યા જેવી સુવિધાઓ આપશે આઈ.આઈ.એમ. અમદાવાદ પોસ્ટ ઓફિસ

ભારતીય ડાક ડિજિટલ વિચારસરણી, આધુનિક સુવિધાઓ અને યુવા ઊર્જા સાથે નવા ભારતની ગતિ સાથે પગલાં મિલાવી આગળ વધી રહ્યું છે. પરંપરાગત ડાક સેવાઓથી આગળ વધી હવે પોસ્ટ ઓફિસો એન-જેન (નેક્સ્ટ જેન) માટે સ્માર્ટ અને આધુનિક સેવા કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહી છે. કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાના દૃષ્ટિકોણથી પ્રેરિત આ પહેલ હેઠળ પોસ્ટ ઓફિસોને જીવંત, વિદ્યાર્થી-કેન્દ્રિત અને પ્રૌદ્યોગિકી-સક્ષમ સ્થળો તરીકે પુનઃકલ્પિત કરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં, ગુજરાતનું દ્વિતીય અને અમદાવાદનું પ્રથમ એન-જેન (નેક્સ્ટ જેન) થીમ આધારિત નવિનીકૃત આઈ.આઈ.એમ. પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન તારીખ 2 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર, આઈ.આઈ.એમ. અમદાવાદના નિદેશક પ્રો. ભારત ભાસ્કર તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું.

આ અવસરે મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકરે જણાવ્યું કે આઈ.આઈ.એમ. અમદાવાદ પોસ્ટ ઓફિસને નવી પેઢી (એન-જેન)ની જીવનશૈલી, રસ અને અપેક્ષાઓને અનુરૂપ ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે, જેના પરિણામે તે એક જીવંત હેંગઆઉટ-કમ-સેવા કેન્દ્ર તરીકે વિકસ્યું છે. શાનદાર, આકર્ષક અને યુવા-કેન્દ્રિત દેખાવ અને અનુભૂતિ સાથે તૈયાર કરવામાં આવેલું આ એન-જેન પોસ્ટ ઓફિસ જાહેર સેવા વિતરણ પ્રણાલીમાં એક પરિવર્તનકારી છલાંગ દર્શાવે છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ, યુવાઓ અને ડિજિટલ નેટિવ્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.

આઈ.આઈ.એમ. અમદાવાદના નિદેશક પ્રો. ભારત ભાસ્કરે ડાક વિભાગની એન-જેન પોસ્ટ ઓફિસ પહેલને દુરદર્શી અને સમયોચિત પગલું ગણાવી તેની પ્રશંસા કરી. તેમણે આશા વ્યક્ત કરી કે આ આધુનિક અને ટેકનોલોજી-સક્ષમ પોસ્ટ ઓફિસનો વધુમાં વધુ આઈ.આઈ.એમ ના વિદ્યાર્થીઓ લાભ લેશે તથા ડાક વિભાગની સેવાઓનો સક્રિય રીતે ઉપયોગ કરશે. સાથે જ, આઈ.આઈ.એમ. અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા એન-જેન પોસ્ટ ઓફિસમાં દર્શાવવામાં આવેલી સક્રિય ભાગીદારીની પણ તેમણે પ્રશંસા કરી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે યુવા-કેન્દ્રિત આ એન-જેન પોસ્ટ ઓફિસ યુવાઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે. જેમાં વાઈ-ફાઈ, કેફેટેરિયા, મિની લાઇબ્રેરી, પી.ઓ.એસ./ક્યુ.આર. કોડ સ્કેન દ્વારા યુપીઆઈ આધારિત ડિજિટલ ચુકવણી, યુથ-કેન્દ્રિત આરામદાયક સીટિંગ સ્પેસ, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટ તથા પાર્સલ સેવાઓ પર 10% વિશેષ છૂટ, જ્ઞાન પોસ્ટ, પાર્સલ પેકેજિંગ સેવા, આધાર સેવા, ફિલેટલી, ડાકઘર બચત યોજનાઓ, ડાક જીવન વીમા તેમજ આઈ.પી.પી.બી. જેવી નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર સંવાદ અને મનોરંજનને પ્રોત્સાહન આપવા માટે ચેસ અને લૂડો જેવી ઇન્ડોર ગેમ્સની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આઈ.આઈ.એમ.ના વિદ્યાર્થીઓને અમદાવાદના પ્રથમ એન-જેન થીમ આધારિત નવિનીકૃત આઈ.આઈ.એમ. પોસ્ટ ઓફિસને ડિઝાઇન કરવામાં આપેલા તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ અનોખું પોસ્ટ ઓફિસ આઈ.આઈ.એમ. અમદાવાદના વિદ્યાર્થીઓએ ઇન્ડિયા પોસ્ટ સાથે મળીને “વિદ્યાર્થીઓનું, વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ માટે”ની ફિલોસોફી પર તૈયાર કર્યું છે. આ પોસ્ટ ઓફિસમાં સ્થાનિક સંસ્કૃતિ, યુવા સર્જનાત્મકતા અને આધુનિક ડિજિટલ સેવાઓનું સુંદર સંયોજન જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતનું પ્રથમ એન-જેન થીમ આધારિત નવનિર્મિત ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઈ.આઈ.ટી.) ગાંધીનગર પોસ્ટ ઓફિસનો શુભારંભ તારીખ 5 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવ્યો હતો. આ પરિવર્તન એક રાષ્ટ્રીય પહેલનો ભાગ છે, જેના અંતર્ગત શૈક્ષણિક પરિસરોમાં આવેલા 46 હાલના પોસ્ટ ઓફિસનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં, નવા વર્ષ દરમિયાન વધુ 54 પોસ્ટ ઓફિસને પણ આ મહત્વકાંક્ષી નવનિર્માણ કાર્યક્રમ હેઠળ સામેલ કરવામાં આવશે. આ પોસ્ટ ઓફિસમાં ડિજિટલ સુવિધાઓ, નવીનતા અને આકર્ષક વાતાવરણ દ્વારા યુવાઓને ડાક સેવાઓ સાથે જોડવાની તેમજ સેવાઓને વધુ સુલભ, સરળ અને પ્રાસંગિક બનાવવાની પરિકલ્પનાને સાકાર કરવામાં આવી રહી છે.

આ અવસરે નિદેશક ડાક પ્રશિક્ષણ કેન્દ્ર ડૉ. એસ. શિવરામ, ડાક સેવા નિદેશક શ્રી સુરેખ રેઘુનાથેન, પ્રવર ડાક અધિક્ષક અમદાવાદ શ્રી ચિરાગ મહેતા, આઈ.આઈ.એમ અમદાવાદ ના ડીન પ્રો. સતીશ દેવધર અને મુખ્ય પ્રશાસનિક અધિકારી કર્નલ (ડૉ.) જગદીશ સી. જોષી, પ્રવર અધિક્ષક શ્રી પિયુષ રજક, શ્રી શિશિર કુમાર, આઈ.પી.પી.બી.ના ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રી એસ. કે. વર્મા, શ્રી દીપક વાઢેર, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી પી જે સોલંકી, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી અલ્પેશ શાહ, શ્રી રીતુલ ગાંધી, સહાયક અધિક્ષક શ્રી વિશાલ ચૌહાણ, શ્રી અલ્કેશ પરમાર, શ્રી આર. ટી. પરમાર, શ્રી હાર્દિક રાઠોડ, શ્રી એચ. જે. પરીખ, શ્રી ભાવિન પ્રજાપતિ, પોસ્ટમાસ્ટર સુશ્રી કૃતિબેન સહિત અનેક અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

Ahmedabad’s first N-GEN (Next GEN) themed, revamped Post Office inaugurated at IIM Ahmedabad

Along with Postal services, IIM Ahmedabad Post Office will offer facilities such as Wi-Fi, a cafeteria, a mini library, and youth-centric comfortable seating space


India Post is moving forward with the pace of New India driven by digital mindset, modern facilities, and youthful energy. Moving beyond traditional postal services, Post Offices are now being transformed into smart and modern service centres for the N-GEN (Next GEN). This initiative, guided by the vision of the Hon’ble Union Minister of Communications, Shri Jyotiraditya M. Scindia, aims to re-imagine Post Offices as vibrant, student-centric, technology-enabled spaces. In line with this initiative, Gujarat’s second and Ahmedabad’s first N-GEN (Next GEN) theme-based, revamped IIM Post Office was inaugurated on 2nd January 2026 by the Chief Postmaster General, Gujarat Circle Shri Ganesh V. Sawaleshwarkar, Director IIM Ahmedabad Prof. Bharat Bhasker and Postmaster General, North Gujarat Region Shri Krishna Kumar Yadav.

On this occasion, Chief Postmaster General Shri Ganesh V. Sawaleshwarkar said that IIM Ahmedabad Post Office has been redesigned in accordance with the lifestyle, interests, and expectations of the new generation (N-GEN), resulting in its evolution into a vibrant hangout-cum-service centre. With a cool, attractive, and youth-centric look and feel, this N-GEN Post Office represents a transformative leap in the citizen service delivery, specially developed with students, youth, and digital natives in mind.

Director, IIM Ahmedabad Prof. Bharat Bhasker appreciated the Department of Posts for this N-GEN Post Office initiative, describing it as a visionary and timely step. He expressed hope that students of IIM Ahmedabad would benefit from this modern and technology-enabled Post Office and actively utilize the services offered by the Department of Posts. He also appreciated the active participation of IIM Ahmedabad students in designing the IIM Post Office as Ahmedabad’s first N-GEN themed revamped Post Office.

Postmaster General Shri Krishna Kumar Yadav said that this youth-centric N-GEN Post Office will provide modern facilities, including Wi-Fi, cafeteria, mini library, digital payments through POS/QR code, youth-centric comfortable seating space, special 10% discount on Speed Post and Parcel services for students, Gyan Post, Parcel Packaging Services, Aadhaar services, Philately, Post Office Savings Schemes, Postal Life Insurance, and financial services such as IPPB. In addition, indoor games facilities have also been provided to encourage interaction and recreation among IIM students.

IIM students were also felicitated for their contribution in designing Ahmedabad’s first N-GEN theme-based, revamped IIM Post Office. This unique Post Office has been co-created by IIM Ahmedabad students in collaboration with India Post, following the philosophy of ‘Of the students, by the students, for the students,’ beautifully blending local culture, youthful creativity, and modern digital services.






It is noteworthy that Gujarat’s first N-Gen themed revamped Indian Institute of Technology (IIT) Gandhinagar Post Office was inaugurated on 5 December 2025. This transformation is part of a national initiative covering Revamp of 46 existing Post Offices located within educational campuses. In addition, 54 more Post Offices will be included in this ambitious programme in this new year. Through digital facilities, innovation, and an engaging environment, these Post Offices aim to connect youth with postal services, making them more accessible, seamless, and relevant. The initiative seeks to establish a more direct, meaningful, and sustainable engagement with the new generation.

On this occasion, Director Postal Training Centre, Vadodara Dr. S. Shivarama, Director Postal Services (Headquarter) Shri Surekh Reghunathen, Senior Superintendent of Post Offices, Ahmedabad, Shri Chirag Mehta, IIM Ahmedabad Dean Prof. Satish Deodhar, Chief Administrative Officer Colonel (Dr.) Jagdish C. Joshi, Sr. Superintendent RMS Shri Piyush Rajak, Shri Shishir Kumar, IPPB Chief Manager Shri Abhijit Jibhkate, Deputy Superintendent Shri S. K. Verma, Shri Dipak Vadher, Sr. Postmaster Shri P J Solanki, Assistant Director Shri V. M. Vahora, Shri Alpesh Shah, Shri Ritul Gandhi, Assistant Superintendent Shri Vishal Chauhan, Shri Alkesh Parmar, Shri R. T. Parmar, Shri Hardik Rathod, Shri H. J. Parikh, Shri Bhavin Prajapati, Postmaster Ms. Krutiben Mehta along with other officials and students were present.

 



 






 
 
अहमदाबाद के पहले नवीनीकृत एन-जेन (नेक्स्ट जेन) थीम आधारित डाकघर का आई.आई.एम में हुआ उद्घाटन

डाक सेवाओं के साथ-साथ वाई-फाई, कैफेटेरिया, मिनी लाइब्रेरी, युथ-केंद्रित कम्फर्ट सीटिंग स्पेस जैसी सुविधाएं प्रदान करेगा आई.आई.एम अहमदाबाद डाकघर