Showing posts with label Rajkot. Show all posts
Showing posts with label Rajkot. Show all posts

Tuesday, December 30, 2025

Department of Posts released a Customized My Stamp on Damjibhai Anchorwala, known as the 'Kutch water warrior'

भारतीय डाक विभाग द्वारा कच्छ के जल क्रन्तिकारी के रूप में प्रसिद्ध 'दामजीभाई एन्करवाला' पर एक कस्टमाइज़्ड डाक टिकट जारी किया गया। सर्किल कार्यालय, अहमदाबाद में आयोजित एक समारोह में  गुजरात परिमंडल के मुख्य पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर और उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने 29 दिसंबर, 2025 को उक्त  डाक टिकट (माई स्टैम्प) जारी किया। इस अवसर पर निदेशक डाक सेवाएं श्री सुरेख रेघुनाथेन, सौराष्ट्र ट्रस्ट के मैनेजिंग ट्रस्टी श्री हार्दिक मामानिया, ट्रस्टी श्री संजयभाई डी शाह, श्री अतुल डी शाह, कच्छमित्र के संपादक श्री दीपक मांकड़, कच्छमित्र के महाप्रबंधक श्री मुकेश ढोलकिया की गरिमामयी उपस्थिति रही।


इस अवसर पर मुख्य पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर ने कहा कि डाक टिकटों के माध्यम से देश की संस्कृति, इतिहास, विज्ञान और उपलब्धियों को दर्शाया जाता है, जो संचार के साथ-साथ राष्ट्रीय गौरव और विरासत को बढ़ावा देते हैं। दामजीभाई एन्करवाला का जीवन कच्छ और सामाजिक उत्थान के लिए समर्पित था और उनकी तरह ही युवाओं को मातृभूमि के प्रति अपनी निष्ठा और जिम्मेदारी सदैव स्मरण रखनी चाहिए।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि दामजीभाई एन्करवाला ने कच्छ के जल प्रबंधन में बहुमूल्य योगदान दिया। एक उद्योगपति के साथ-साथ वे प्रसिद्ध समाज सेवी भी रहे। कच्छ के जल योद्धा के रूप में जारी यह डाक टिकट दामजीभाई के व्यक्तित्व, संघर्ष और समाज के प्रति उनके योगदान को देश-विदेश में आने वाली पीढ़ियों तक पहुँचाने का माध्यम बनेगा। श्री यादव ने कहा कि डाक टिकट वास्तव में एक नन्हा राजदूत है, जो विभिन्न देशों का भ्रमण करता है एवम् उन्हें अपनी सभ्यता, संस्कृति और विरासत से अवगत कराता है। हर डाक टिकट के पीछे एक कहानी छुपी हुई है और इस कहानी से आज की युवा पीढ़ी को जोड़ने की जरूरत है।


सौराष्ट्र ट्रस्ट के ट्रस्टी श्री अतुल डी शाह ने इस डाक टिकट हेतु भारतीय डाक का आभार जताते हुए अपने पिता दामजीभाई लालजीभाई शाह - एन्करवाला (1937-2023) के जीवन पर विस्तार से प्रकाश डाला। उन्होंने बताया कि, कच्छ में जन्मे श्री दामजीभाई का सपना डॉक्टर बनने का था, लेकिन सौराष्ट्र और कच्छ में चल रही पानी की समस्या ने उन्हें समाजसेवा और राष्ट्रनिर्माण की दिशा में अग्रसर किया। कच्छ में व्याप्त जल संकट को उन्होंने अपनी व्यक्तिगत जिम्मेदारी माना और इसके समाधान के लिए सतत प्रयास किए। उनके अथक प्रयासों और दूरदर्शिता के कारण सूखा-ग्रस्त कच्छ जिले तक नर्मदा का पानी पहुँच सका। इस ऐतिहासिक पहल से कच्छ के लाखों लोगों के जीवन में स्थायी परिवर्तन आया और क्षेत्र के विकास को नई दिशा मिली।

सौराष्ट्र ट्रस्ट के मैनेजिंग ट्रस्टी श्री हार्दिक मामानिया ने कहा कि दामजीभाई एन्करवाला का जीवन युवाओं के लिए प्रेरणास्रोत है। ट्रस्टी श्री संजयभाई डी शाह, कच्छमित्र के संपादक श्री दीपक मांकड़, कच्छमित्र के महाप्रबंधक श्री मुकेश ढोलकिया ने भी दामजीभाई एन्करवाला के व्यक्तित्व और कृतित्व के विभिन्न पहलुओं से परिचित कराया।

इस अवसर पर सीनियर पोस्टमास्टर अहमदाबाद जीपीओ श्री अल्पेश आर. शाह, सहायक निदेशक श्री एन एन रावल, सुश्री किंजल शाह, श्री मिरल खमार, सहायक अधीक्षक सुश्री विजयालक्ष्मी, श्री जलदीप गोहेल, श्री धवल बाविसी, श्री बिरंग शाह, भाविन प्रजापति, श्री रमेश जी पटेल, श्री दीक्षित रामी, सुश्री धारा कापड़िया सहित तमाम लोग उपस्थित रहे। कार्यक्रम का संचालन सहायक अधीक्षक श्री हार्दिक गढ़वी ने किया।

કચ્છના જળ યોધ્ધા તરીકે પ્રખ્યાત ‘દામજીભાઈ એન્કરવાલા’ પર ડાક વિભાગ દ્વારા ડાક ટિકિટ જારી કરી

ડાક ટિકિટો સંદેશાવ્યવહાર સાથે- સાથે રાષ્ટ્રીય ગૌરવ અને વારસાને પ્રોત્સાહન આપે છે – મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર

કચ્છના ‘જળ યોધ્ધા’ દામજીભાઈ એન્કરવાલાના યોગદાનને ડાક ટિકિટ દ્વારા દેશ-વિદેશમાં મળશે ઓળખ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


ભારતીય ડાક વિભાગ દ્વારા કચ્છના જળ યોધ્ધા તરીકે પ્રખ્યાત ‘દામજીભાઈ એન્કરવાલા’ પર એક કસ્ટમાઇઝ્ડ ડાક ટિકિટ જારી કરવામાં આવી. સર્કલ ઓફિસ, અમદાવાદ ખાતે આયોજિત એક સમારોહમાં ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 29 ડિસેમ્બર, 2025ના રોજ ઉપરોક્ત ડાક ટિકિટ (માય સ્ટેમ્પ) જારી કરી. આ અવસરે નિદેશક ડાક સેવા શ્રી સુરેખ રેઘુનાથેન, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિક મામાનિયા, ટ્રસ્ટી શ્રી સંજયભાઈ ડી. શાહ અને શ્રી અતુલ ડી. શાહ, કચ્છમિત્રના સંપાદક શ્રી દીપક માંકડ તેમજ કચ્છમિત્રના જનરલ મેનેજર શ્રી મુકેશ ધોળકિયાની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી.

આ અવસરે મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકરે જણાવ્યું કે ડાક ટિકિટો દેશની સંસ્કૃતિ, ઇતિહાસ, વિજ્ઞાન અને સિદ્ધિઓને પ્રતિબિંબિત કરે છે, સંદેશાવ્યવહાર તેમજ રાષ્ટ્રીય ગૌરવ અને વારસાને પ્રોત્સાહન આપે છે. દામજીભાઈ એન્કરવાલાનું જીવન કચ્છ અને સામાજિક ઉત્થાન માટે સમર્પિત હતું અને તેમની જેમ યુવાનોને પણ માતૃભૂમિ પ્રત્યે પોતાની નિષ્ઠા અને જવાબદારી હંમેશા યાદ રાખવી જોઈએ.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે દામજીભાઈ એન્કરવાલાએ કચ્છના જળ વ્યવસ્થાપનમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. એક ઉદ્યોગપતિ હોવા સાથે- સાથે તેઓ પ્રખ્યાત સામાજિક કાર્યકર પણ હતા. કચ્છના જળ યોધ્ધા તરીકે બહાર પાડવામાં આવેલ આ ડાક ટિકિટ દામજીભાઈના વ્યક્તિત્વ, સંઘર્ષ અને સમાજ પ્રત્યેના તેમના યોગદાનને દેશ-વિદેશમાં આવનારી પેઢીઓ સુધી પહોંચાડવાનું માધ્યમ બનશે. શ્રી યાદવે જણાવ્યું કે ડાક ટિકિટ વાસ્તવમાં એક નાનકડો રાજદૂત છે, જે વિવિધ દેશોમાં પ્રવાસ કરે છે અને તેમને પોતાની સંસ્કૃતિ, સંસ્કાર અને વારસાની ઓળખ કરાવે છે. દરેક ડાક ટિકિટ પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે અને આ વાર્તા સાથે આજની યુવા પેઢીને જોડવાની જરૂર છે.

સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અતુલ ડી. શાહે આ સ્ટેમ્પ માટે ઇન્ડિયા પોસ્ટનો આભાર માન્યો અને તેમના પિતા દામજીભાઈ લાલજીભાઈ શાહ – એન્કરવાલા (1937–2023)ના જીવન પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે કચ્છમાં જન્મેલા શ્રી દામજીભાઈનું સ્વપ્ન ડૉક્ટર બનવાનું હતું, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાલી રહેલી પાણીની સમસ્યાએ તેમને સમાજસેવા અને રાષ્ટ્રનિર્માણની દિશામાં પ્રેરિત કર્યા. કચ્છમાં વ્યાપક જળ સંકટને તેમણે પોતાની વ્યક્તિગત જવાબદારી માની અને તેના ઉકેલ માટે સતત પ્રયત્નો કર્યા. તેમના અવિરત પ્રયાસો અને દુરદર્શિતાના પરિણામે દુષ્કાળગ્રસ્ત કચ્છ જિલ્લામાં નર્મદાનું પાણી પહોંચાડી શકાયું. આ ઐતિહાસિક પહેલથી કચ્છના લાખો લોકોના જીવનમાં કાયમી પરિવર્તન આવ્યું અને પ્રદેશના વિકાસને નવી દિશા મળી.

સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિક મામાનિયાએ જણાવ્યું કે દામજીભાઈ એન્કરવાલાનું જીવન યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. ટ્રસ્ટી શ્રી સંજયભાઈ ડી. શાહ, કચ્છમિત્રના સંપાદક શ્રી દીપક માંકડ તથા કચ્છમિત્રના જનરલ મેનેજર શ્રી મુકેશ ધોળકિયાએ પણ દામજીભાઈ એન્કરવાલાના વ્યક્તિત્વ અને કાર્યના વિવિધ પાસાઓનો પરિચય કરાવ્યો.

આ અવસરે સિનિયર પોસ્ટમાસ્ટર, અમદાવાદ જીપીઓ શ્રી અલ્પેશ આર. શાહ, સહાયક નિદેશક શ્રી એન. એન. રાવલ, સુશ્રી કિંજલ શાહ, શ્રી મિરલ ખમાર, સહાયક અધિક્ષક સુશ્રી વિજયાલક્ષ્મી, શ્રી જલદીપ ગોહેલ, શ્રી ધવલ બાવીસી, શ્રી બિરંગ શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી રમેશ જી પટેલ, શ્રી દિક્ષિત રામી, સુશ્રી ધારા કાપડિયા સહિત અનેક લોકોહાજર રહ્યા. કાર્યક્રમનું સંચાલન સહાયક અધિક્ષક શ્રી હાર્દિક ગઢવીએ કર્યું.

Department of Posts released a Stamp on Damjibhai Anchorwala, known as the 'Kutch water warrior'

Stamps promote national pride and heritage along with communication - Chief Postmaster General Ganesh V. Sawaleshwarkar

The contributions of Kutch’s Water Warrior Damjibhai Anchorwala will gain recognition across the country and abroad through the stamp- Postmaster General Krishna Kumar Yadav

Department of Posts released a customized my stamp on Damjibhai Anchorwala, known as the Kutch Water Warrior. The stamp was released by Chief Postmaster General, Gujarat Circle Shri Ganesh V. Sawaleshwarkar and Postmaster General, North Gujarat Region Shri Krishna Kumar Yadav on 29th December 2025 at a function held at the Circle Office, Ahmedabad.  Director of Postal Services, Shri Surekh Reghunathan, Managing Trustee of Saurashtra Trust Shri Hardik Mamania, Trustee Shri Sanjaybhai D. Shah and Shri Atul D. Shah, Editor of Kutchmitra Shri Deepak Mankad, and General Manager of Kutchmitra Shri Mukesh Dholakia have also graced the function.

On this occasion, Chief Postmaster General Shri Ganesh V. Sawaleshwarkar said that stamps depict the country’s culture, history, science, and achievements, thereby promoting national pride and heritage along with communication. Life of prominent philanthropist and industrialist Damjibhai was dedicated to Kutch and upliftment of society, and like him, youth should always remember their loyalty and responsibility towards their grassroots.

Postmaster General Shri Krishna Kumar Yadav said that Damjibhai Anchorwala made valuable contribution for realization of water at Kutch. Along with being an industrialist, he was also a renowned social worker. This stamp, released in his honor as a Kutch Water Warrior, will serve as a means to convey Damjibhai’s personality, struggles, and contributions to society to generations across the country and abroad. Shri Yadav added that a stamp is actually a small ambassador that travels across countries, introducing them to each other’s civilization, culture, and heritage. Each stamp carries a story behind it and it is essential to connect youth with these stories

Trustee of Saurashtra Trust, Shri Atul D. Shah appreciated the India Post for releasing this stamp and highlighted the life of his father, Damjibhai Laljibhai Shah – Anchorwala (1937–2023). He said that Shri Damjibhai, born in Kutch, had dreamed of becoming a doctor but the  water crisis in Saurashtra and Kutch inspired him to devote himself to social service and nation-building. He considered the water crisis in Kutch as his personal responsibility and worked tirelessly to resolve it. Due to his relentless efforts and vision, water from the Narmada River was brought to the drought-affected Kutch district. This historic initiative brought lasting changes to the lives of millions of people in Kutch and gave new direction to the region’s development.

Managing Trustee of Saurashtra Trust, Shri Hardik Mamania, said that the life of Damjibhai Anchorwala is an inspiration for the youth. Trustee Shri Sanjaybhai D. Shah, Editor of Kutchmitra Shri Deepak Mankad, and General Manager of Kutchmitra Shri Mukesh Dholakia also also highlighted various aspects of Damjibhai Anchorwala 's personality and achievements.

On this occasion, Senior Postmaster of Ahmedabad GPO, Shri Alpesh R. Shah, Assistant Director Shri N.N. Raval, Ms. Kinjal Shah, Shri Miral Khamar, Assistant Superintendent Ms. Vijayalakshmi, Shri Jaldeep Gohel, Shri Dhaval Bavisi, Shri Birang Shah, Shri Bhavin Prajapati, Shri Ramesh G. Patel, Shri Dixit Rami, Ms. Dhara Kapadia, and many others were present. The program was conducted by Assistant Superintendent Shri Hardik Gadhvi.

 





कच्छ के जल-क्रांतिकारी के रूप में प्रसिद्ध 'दामजीभाई एन्करवाला' पर डाक विभाग ने जारी किया डाक टिकट

डाक टिकट संचार के साथ-साथ राष्ट्रीय गौरव व विरासत को देते हैं बढ़ावा-मुख्य पोस्टमास्टर जनरल गणेश वी. सावळेश्वरकर

कच्छ के 'जल योद्धा' दामजीभाई एन्करवाला के योगदान को डाक टिकट के माध्यम से मिलेगी देश-विदेश में पहचान-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव
 

Friday, June 6, 2025

World Environment Day : Postmaster General Krishna Kumar Yadav released a special cancellation along with tree plantation to promote environmental protection

डाक विभाग के तत्वावधान में 'विश्व पर्यावरण दिवस' पर वृक्षारोपण एवं जन जागरूकता कार्यक्रम का आयोजन किया गया। इस अवसर पर उत्तर गुजरात सह सौराष्ट्र एवं कच्छ परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने राजकोट प्रधान डाकघर में 'विश्व पर्यावरण दिवस' पर एक विशेष विरूपण जारी किया एवं पौधारोपण कर पर्यावरण संरक्षण का संदेश दिया। उन्होंने कहा कि पर्यावरण संरक्षण आज की सबसे बड़ी जरुरत है, आने वाली पीढ़ी को जीवित रहने के लिए शुद्ध आक्सीजन मिले इसके लिए ज्यादा से ज्यादा पौधे लगाएं व परिवार के सदस्य की भांति उसकी देखभाल करें। वैश्विक स्तर पर निरंतर बढ़ रहे तापमान को भी हम इन्हीं पेड़-पौधों के जरिये नियंत्रित कर सकते हैं।


श्री यादव ने इस अवसर पर डाककर्मियों  से पर्यावरण में बढ़ रहे प्लास्टिक प्रदूषण और उसके चलते पैदा हो रही विसंगतियों की ओर ध्यान आकर्षित करके हर डाककर्मी से पौधारोपण द्वारा उनके निवारण में भागीदार बनने का एवं इको फ्रेंडली उत्पादों का इस्तेमाल करने को भी प्रेरित किया।

पोस्टमास्टर जनरल श्री  कृष्ण कुमार यादव ने कहा कि इस वर्ष विश्व पर्यावरण दिवस की थीम "प्लास्टिक प्रदूषण को समाप्त करना" है। यह थीम प्लास्टिक प्रदूषण संकट के समाधान का समर्थन करती है और लोगों, समुदायों और सरकारों को स्थायी प्रथाओं का पालन करने के लिए प्रोत्साहित करती है। यह प्लास्टिक कचरे को कम करने और खत्म करने के लिए तत्काल कार्रवाई की भी वकालत करता है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने पर्यावरण अनुकूल जीवन शैली अपनाने एवं प्राकृतिक संसाधनों को बचाने के लिए प्रेरित किया। उन्होंने कहा कि सिर्फ दिवस विशेष पर वृक्षारोपण से बात नहीं बनेगी बल्कि हमें हर दिन पर्यावरण दिवस की तरह जागरूक रहना होगा तथा प्लास्टिक प्रदूषण को समाप्त करते हुए इको फ्रेंडली हर माह पौधा लगाना होगा। पर्यावरण संरक्षण के लिए हमें अपनी भावी पीढ़ी को जागरूक करना होगा।

प्रवर डाक अधीक्षक श्री आर आर वीरडा ने कहा कि पर्यावरण संरक्षण के लिये पौधे लगाना हम सबका दायित्व है। सीनियर पोस्टमास्टर श्री के एस शुक्ला ने कहा कि वृक्ष हमें जीवन देता है इसलिए वृक्ष लगाने के साथ-साथ इनका संरक्षण भी बहुत जरुरी है। सहायक निदेशक श्री के एस ठक्कर ने ‘एक व्यक्ति, एक वृक्ष’ के नारे के साथ पौधारोपण के महत्त्व को बताया।

इस अवसर पर प्रवर अधीक्षक डाकघर श्री आर आर वीरडा, सीनियर पोस्टमास्टर श्री के एस शुक्ला, सहायक निदेशक श्री के एस ठक्कर,  रेल डाक सेवा के अधीक्षक श्री अनिल कुमार, राजकोट फिलाटेलिक एसोसिएशन के सेक्रेटरी श्री एच सी मेहता, राजकोट फिलाटेलिक सोसाइटी के सेक्रेटरी श्री जिग्नेश शाह, श्री राजेश कोठारी सहायक अधीक्षक श्री बी के जीड, श्री के जी जसानी, निरीक्षक श्री जे जे डांगर, श्री डी डी वाघेला, श्री भावेश कुबावत, श्री किशोर भट्टी सहित तमाम लोग उपस्थित रहे।

On World Environment Day, Postmaster General Krishna Kumar Yadav released a special cancellation along with tree plantation to promote environmental protection

Department of Posts launched a campaign on World Environment Day under the theme 'Beat Plastic Pollution'

Postmaster General K K Yadav Encouraged Postal staff to adopt environment-friendly lifestyle and save natural resources

Under the aegis of India Post, a tree plantation and public awareness program was organized on ‘World Environment Day’. On this occasion, Postmaster General of  North Gujarat Region & Saurashtra and Kutch Region, Mr. Krishna Kumar Yadav released a special cancellation on at the Rajkot Head Post Office to mark World Environment Day and planted trees to promote the environmental protection. He said that environmental protection is the biggest need of today, to ensure that the coming generation gets pure oxygen for survival, plant as many trees as possible and take care of them like family member. Rising global temperatures can be mitigated through trees and plants.

On this occasion, Shri Yadav drew the attention of postal employees to the increasing plastic pollution in the environment and the resulting imbalances. He urged every postal employee to become a partner in its mitigation through tree plantation and encouraged them to use eco-friendly products.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the theme of World Environment Day this year is "Beat Plastic Pollution". The theme supports solutions to the plastic pollution crisis and encourages people, communities and governments to adopt sustainable practices. It also advocates immediate action to reduce and eliminate plastic waste.

Postmaster General Shri Krishna Kumar Yadav encouraged postal staff to adopt an environment - friendly lifestyle and save natural resources. He said that planting trees only on special days will not work, rather we have to be aware every day like Environment Day and plant a tree every month. We have to make our future generation aware about environmental protection.

Senior Superintendent of Post Offices Shri R R Virda said that t is the responsibility of all of us to plant for environmental protection. Senior Postmaster Shri K S Shukla said that trees give us life, therefore, along with planting trees, their protection is also very important. Assistant Director Shri K S Thakkar explained the importance of plantation with the slogan of ‘One Person, One Tree’.

On this occasion, Senior Superintendent of Post Offices Shri R R Virda, Sr. Postmaster Shri K S Shukla, Assistant Director Shri K S Thakkar, Superintendent of RMS Shri Anil Kumar, Secretary of Rajkot Philatelic Association Shri HC Mehta, Secretary of Rajkot Philatelic Society Shri Jignesh Shah, Shri Rajesh Kothari, Assistant Superintendent Shri B K Zid, Shri K G Jasani, Inspector Shri J J Dangar, Shri D D Vaghela, Shri Bhavesh Kubavat, Shri Kishor Bhatti, many other officials were present.


વિશ્વ પર્યાવરણ દિવસ પર પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વૃક્ષારોપણ સાથે વિશેષ વિરુપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

ડાક વિભાગે વિશ્વ પર્યાવરણ દિવસ પર ‘પ્લાસ્ટિક પ્રદૂષણને માત આપો’ થીમ હેઠળ એક ઝુંબેશ શરૂ કરી

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ડાક કર્મચારીઓને પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવવા અને કુદરતી સંસાધનો બચાવવા માટે પ્રેરણા આપી


ડાક વિભાગના નેજા હેઠળ 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ મુખ્ય ડાકઘરમાં 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે વિશેષ વિરુપણ કર્યું અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. આવનારી પેઢીઓને શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે વધુમાં વધુ વૃક્ષો વાવો અને તેને પરિવારના સભ્યની જેમ સાચવો. વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા તાપમાનને પણ આપણે આ વૃક્ષો અને વનસ્પતિઓ દ્વારા નિયંત્રિત કરી શકીએ છીએ.

શ્રી યાદવે આ અવસરે ડાક કર્મચારીઓનું ધ્યાન પર્યાવરણમાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણ અને તેના કારણે થતી સમસ્યાઓ તરફ આકર્ષિત કર્યું અને દરેક ડાક કર્મચારીને વૃક્ષારોપણ દ્વારા તેના નિરાકરણમાં ભાગીદાર બનવા તેમજ ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે પણ પ્રેરણા આપી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ "પ્લાસ્ટિક પ્રદૂષણને માત આપો" છે. આ થીમ પ્લાસ્ટિક પ્રદૂષણના સંકટના ઉકેલને સમર્થન આપે છે અને લોકો, સમુદાયો અને સરકારોને સ્થિર અને ટકાઉ આચરણ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ થીમ પ્લાસ્ટિક કચરાને ઘટાડવા અને સમાપ્ત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા તરફ પણ અગ્રેસર છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવવા અને કુદરતી સંસાધનો બચાવવા માટે પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે માત્ર ખાસ દિવસે વૃક્ષારોપણ કરીને સમસ્યાનું નિરાકરણ નહીં આવે, પણ આપણને દરેક દિવસને પર્યાવરણ દિવસની જેમ ઉજવવા માટે જાગૃત રહેવું પડશે અને પ્લાસ્ટિક પ્રદૂષણને દૂર કરીને દર મહિને ઇકો-ફ્રેન્ડલી વૃક્ષોનું રોપણ કરવું પડશે. પર્યાવરણ સંરક્ષણ માટે આપણને ભાવિ પેઢીને પણ જાગૃત કરવી પડશે.

પ્રવર ડાક અધિક્ષક શ્રી આર. આર. વીરડાએ જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ કરવું આપણાં સૌનું દાયિત્વ છે. સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી કે. એસ. શુક્લાએ જણાવ્યું કે વૃક્ષ આપણને જીવન આપે છે, તેથી વૃક્ષારોપણ સાથે સાથે તેમનું સંરક્ષણ પણ અત્યંત જરૂરી છે. સહાયક નિદેશક શ્રી કે. એસ. ઠક્કરે 'એક વ્યક્તિ, એક વૃક્ષ'ના નારા સાથે વૃક્ષારોપણના મહત્વ પર પ્રકાશ પાડ્યો.

આ અવસરે પ્રવર ડાક અધિક્ષક શ્રી આર. આર. વીરડા, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી કે. એસ. શુક્લા, સહાયક નિદેશક શ્રી કે. એસ. ઠક્કર, રેલ ડાક સેવાના અધિક્ષક શ્રી અનિલકુમાર, રાજકોટ ફિલાટેલિક એસોસિયેશનના સચિવ શ્રી એચ. સી. મહેતા, રાજકોટ ફિલાટેલિક સોસાયટીના સચિવ શ્રી જિગ્નેશ શાહ, શ્રી રાજેશ કોઠારી, સહાયક અધિક્ષક શ્રી બી. કે. જીડ, શ્રી કે. જી. જસાની, ડાક નિરીક્ષક શ્રી જે. જે. ડાંગર, શ્રી ડી. ડી. વાઘેલા, શ્રી ભાવેશ કુબાવત, શ્રી કિશોર ભટ્ટી સહિત અનેક લોકો હાજર રહ્યા.

 








विश्व पर्यावरण दिवस पर पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने पौधारोपण संग विशेष विरूपण जारी कर पर्यावरण संरक्षण का दिया संदेश

डाक विभाग ने विश्व पर्यावरण दिवस पर ‘प्लास्टिक प्रदूषण को मात दें’ थीम के तहत चलाया अभियान

पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने डाक कर्मियों को पर्यावरण अनुकूल जीवनशैली अपनाने और प्राकृतिक संसाधन बचाने के लिए किया प्रेरित


Saturday, May 24, 2025

Good News for Pensioners of Gujarat Government: गुजरात सरकार के पेंशनर्स के लिए सरकार ने घर बैठे दी पोस्टमैन के माध्यम से जीवन प्रमाण पत्र (हयाती) की सुविधा

गुजरात सरकार के विभिन्न विभागों से रिटायर्ड हुए पेंशनर्स को जीवन प्रमाण पत्र हेतु वेरिफिकेशन के लिए अब कोषागार, बैंक या किसी अन्य कार्यालय में जाने की आवश्यकता नहीं है। उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि गुजरात सरकार के वित्त विभाग और इंडिया पोस्ट पेमेंट्स बैंक के बीच हुए एक समझौते (MoU) के तहत पेंशनर्स को डिजिटल जीवन प्रमाण पत्र की सुविधा डाकघरों में या उनके घर पर निःशुल्क उपलब्ध कराई जा रही है। इस संबंध में शुल्क का वहन राज्य सरकार द्वारा किया जायेगा। यह सेवा राष्ट्रीय सूचना विज्ञान केंद्र द्वारा विकसित जीवन प्रमाण एप्लिकेशन के माध्यम से दी जा रही है। 

पूरे गुजरात राज्य में पोस्ट ऑफिस काउंटर्स के साथ-साथ पोस्टमैन और ग्रामीण डाक सेवकों के माध्यम से यह सुविधा 31 जुलाई तक निःशुल्क उपलब्ध कराई जाएगी। उल्लेखनीय है कि जब प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने 2018 में देशभर में इंडिया पोस्ट पेमेंट्स बैंक का शुभारंभ किया था, तो मुख्य विजन आपके दरवाजे के जरिए बैंकिंग सेवाएं देना था। इसी दृष्टिकोण के तहत डाक विभाग और गुजरात सरकार ने यह पहल की है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इस पहल का उद्देश्य फेस ऑथेंटिकेशन (चेहरा प्रमाणीकरण) तकनीक और फिंगरप्रिंट बायोमेट्रिक ऑथेंटिकेशन की डिजिटल प्रक्रिया के उपयोग को बढ़ावा देना है, जिससे सभी पेंशनर्स, विशेष रूप से दूरदराज के क्षेत्रों में रहने वालों को सुविधाजनक सेवाएं मिल सकें। इसके लिए पेंशनर को आधार नंबर, मोबाइल नंबर और पीपीओ नंबर देना होगा। प्रमाण पत्र जनरेशन प्रक्रिया पूरी होने पर, पेंशनर को उसके मोबाइल नंबर पर प्रमाण आईडी एस.एम.एस द्वारा प्राप्त होगा और प्रमाण पत्र को https://jeevanpramaan.gov.in/ppouser/login पर डाउनलोड किया जा सकेगा। 

यह पहल न केवल पेंशनर की सुविधा बढ़ाती है, बल्कि उन्हें यात्रा और समय की परेशानी से भी बचाती है। पेंशनभोगियों को डिजिटल बायोमेट्रिक सर्टिफिकेशन के जरिए कुछ ही मिनटों में डिजिटल लाइफ सर्टिफिकेट जारी कर दिया जाएगा, जिसकी डिजिटल कॉपी भी पेंशन ऑफिस में पहुंच जाएगी। इस निर्णय से गुजरात राज्य के 5 लाख से अधिक पेंशनर्स को इस सेवा का लाभ मिलेगा। अन्य राज्यों में रहने वाले गुजरात के पेंशनभोगियों को भी इस सेवा का लाभ मिलेगा। इसके लिए उन्हें नजदीकी डाकघर या डाकिये से संपर्क करना होगा।

साथ ही, पेंशनर डाकिया के माध्यम से आधार सक्षम भुगतान प्रणाली का उपयोग कर घर बैठे ही अपने बैंक खाते से पेंशन राशि निकाल सकते हैं, जिससे डाक विभाग की यह सेवा पूर्णतः सुविधाजनक और सुलभ बन जाती है।

Good news for pensioners of Gujarat Government — Digital Life Certificate is being generated free of cost through Post offices

More than 5 lakh pensioners of Gujarat Government can avail Digital Life Certificate at doorstep, MoU between India Post Payments Bank & Finance Department of Government of Gujarat

Pensioners retired from various departments of Government of Gujarat are no longer required to visit the Treasury, banks, or any other offices for verification related to the submission of Life Certificates. Shri Krishna Kumar Yadav, Postmaster General North Gujarat Region, Ahmedabad, said that under a Memorandum of Understanding (MoU) signed between the Finance Department of Government of Gujarat and India Post Payments Bank, the facility for generating Digital Life Certificates is being provided free of cost either at Post offices or at the doorstep of pensioners. The cost for this service will be borne by the State Government. This service is being delivered through the Jeevan Pramaan application developed by the National Informatics Centre (NIC). Across the entire state of Gujarat, the facility will be made available free of cost at Doorstep/Post Office/common location by Postmen and Gramin Dak Sevaks till 31st July. It is noteworthy that when Prime Minister Shri Narendra Modi launched India Post Payments Bank nationwide in 2018, the core vision was to deliver banking services at the doorstep. In alignment with this vision, the Department of Posts and the Government of Gujarat have jointly undertaken this initiative.







 Postmaster General Shri Krishna Kumar Yadav said that the objective of this initiative is to promote the use of digital technologies such as face authentication and fingerprint biometric authentication, thereby ensuring convenient service delivery to all pensioners, particularly those residing in remote areas. For availing of this service, pensioners are required to provide their Aadhaar number, mobile number and copy of PPO or e-PPO (Pension Payment Order). Upon successful generation of the Life Certificate, a Pramaan ID will be sent to the pensioner via SMS on his registered mobile number. The certificate can then be downloaded from https://jeevanpramaan.gov.in/ppouser/login. PMG Shri KK Yadav told, this initiative not only enhances ease of access for pensioners but also eliminates the need for travel and reduces time-related inconveniences. Through digital biometric certification, pensioners will be issued a Digital Life Certificate within minutes, and a digital copy of the certificate will be transmitted to the Pension Office. Over 5 lakh pensioners of Gujarat state government are expected to benefit from this initiative. Additionally, Gujarat Government pensioners residing in other states can also avail themselves of this service by contacting their nearest Post office or Postman.


 Furthermore, pensioners can avail the facility of withdrawing their pension amount from their bank accounts at their doorstep through the Aadhaar Enabled Payment System (AEPS) via the Postman, thereby ensuring that the service provided by Department of Posts is comprehensive, convenient, and easily accessible.

પહેલ : ગુજરાત સરકારના પેન્શનરો માટે સારા સમાચાર, ડાકઘરો મારફતે મફતમાં બની રહ્યું છે ડિજિટલ જીવન પ્રમાણપત્ર

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અને ગુજરાત સરકારના નાણાં વિભાગ વચ્ચે થયેલા સમજૂતીથી 5 લાખથી વધુ પેન્શનધારકોને ઘેરબેઠા જીવન પ્રમાણપત્ર માટેની સુવિધા ઉપલબ્ધ થશે

ગુજરાત સરકારના પેન્શનરોને જીવન પ્રમાણપત્ર માટે ધક્કા ખાવાની મુક્તિ, નજીકની પોસ્ટ ઓફિસમાં કે પોસ્ટમેન મારફતે ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બની રહ્યું છે

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે હવે જીવન પ્રમાણપત્ર માટે વેરિફિકેશન કરાવવા માટે ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહી નથી. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ગુજરાત સરકારના નાણાં વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) વચ્ચે થયેલા એક સમજૂતી કરાર (MoU) અંતર્ગત પેન્શનરોને ડિજિટલ જીવન પ્રમાણપત્ર ની સુવિધા ડાકઘરોમાં અથવા તેમના ઘરમાં મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેવાનું તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વહન કરવામાં આવશે. આ સેવા નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા વિકસિત 'જીવન પ્રમાણ' એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં પોસ્ટ ઓફિસ કાઉન્ટર ઉપરાંત પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકોના માધ્યમથી આ સેવા 31 જુલાઈ સુધી મફતમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2018માં સમગ્ર દેશમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો શુભારંભ કર્યો હતો, ત્યારે મુખ્ય વિઝન હતું – “તમારા ઘરઆંગણે બેંકિંગ સેવા”. એ જ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ડાક વિભાગ અને ગુજરાત સરકારે આ પહેલ હાથ ધરી છે.


પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ફેસ ઓથેન્ટિકેશન  ટેક્નોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તમામ પેન્શનરોને, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા પેન્શનરોને સહેલાઈથી સેવા મળી શકે. આ માટે પેન્શનરને પોતાનું આધાર નંબર, મોબાઇલ નંબર તથા પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર આપવો પડશે. જીવન પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પુરી થયા પછી, પેન્શનરને તેમના મોબાઇલ નંબર પર પ્રમાણ ID એસએમએસ દ્વારા મળશે અને પ્રમાણપત્ર https://jeevanpramaan.gov.in/ppouser/login પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ પહેલ પેન્શનરોની સુવિધામાં વધારો કરે છે તેમજ તેમને મુસાફરી અને સમયની મુશ્કેલીમાંથી પણ મુક્તિ આપે છે. ડિજિટલ બાયોમેટ્રિક પ્રમાણિત પ્રક્રિયા દ્વારા પેન્શનરોને થોડા જ મિનિટોમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર આપવામાં આવશે, જેની ડિજિટલ નકલ પેન્શન ઓફિસ સુધી પણ પહોંચાડી દેવામાં આવશે. આ નિર્ણયના કારણે ગુજરાત રાજ્યના 5 લાખથી વધુ પેન્શનરોને આ સેવા મળશે. ગુજરાતના એવા પેન્શનરો જેઓ અન્ય રાજ્યોમાં રહે છે, તેઓ પણ આ સેવાનો લાભ લઈ શકશે. આ માટે તેમણે નજીકના ડાકઘર અથવા પોસ્ટમેનનો સંપર્ક કરવો પડશે.

વધુમાં, પેન્શનર હવે પોસ્ટમેન દ્વારા આધાર સક્ષમ ચુકવણી પદ્ધતિ (AEPS) નો ઉપયોગ કરીને પોતાના બેંક ખાતામાંથી પેન્શન રકમ પણ ઘરે બેઠા ઉપાડી શકે છે, જેના કારણે ડાક વિભાગની આ સેવા સંપૂર્ણપણે સરળ અને સુવિધાજનક બની જાય છે.












गुजरात सरकार के पेंशनर्स का पोस्ट ऑफिस के माध्यम से निःशुल्क बन रहा डिजिटल लाइफ सर्टिफिकेट-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव 

इंडिया पोस्ट पेमेंट्स बैंक और गुजरात सरकार के वित्त विभाग के मध्य हुए एमओयू  से 5 लाख से अधिक पेंशनर्स को घर बैठे जीवन प्रमाण पत्र हेतु सहूलियत

पहल : गुजरात सरकार के पेंशनर्स के लिए गुड न्यूज, डाकघरों के माध्यम से निःशुल्क बन रहा डिजिटल जीवन प्रमाण पत्र

गुजरात सरकार के पेंशनर्स को जीवन प्रमाणपत्र के लिए चक्कर लगाने से निजात, नजदीकी पोस्ट ऑफिस या घर बैठे पोस्टमैन के माध्यम से बन रहा डिजिटल लाइफ सर्टिफिकेट

Thursday, May 22, 2025

Postmaster General Krishna Kumar Yadav Felicitates Winner of 'Dhai Akhar' National Letter Writing Competition

आज की तेज़-तर्रार दुनिया में, जहाँ संचार बड़े पैमाने पर डिजिटल प्लेटफ़ॉर्म पर स्थानांतरित हो गया है, पत्र लिखने की कला अभी भी जीवंत है। पत्र हमारे दिलों में एक विशेष स्थान रखते हैं क्योंकि वे अपने साथ पुरानी यादों, आत्मीयता और व्यक्तिगत स्पर्श की भावना रखते हैं जिसे टेक्स्ट संदेश या ईमेल में नहीं मिल सकता। ऐसे में 'ढाई आखर' अभियान न केवल पत्र लेखन की कला का जश्न है, बल्कि यह देश भर के व्यक्तियों के लिए अपने विचारों, भावनाओं व विचारों को एक अर्थपूर्ण और दिल से व्यक्त करने का अवसर भी प्रदान करता है। उक्त उद्गार उत्तर गुजरात सह सौराष्ट्र एवं कच्छ परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने अमरेली प्रधान डाकघर में व्यक्त किये। भारतीय डाक विभाग द्वारा वर्ष 2024–25 में आयोजित 'ढाई आखर' राष्ट्रीय पत्र लेखन प्रतियोगिता में लिफाफा श्रेणी में 18 वर्ष से अधिक आयु वर्ग श्रेणी में अमरेली के श्री जयकुमार वाई. गोल को पूरे गुजरात परिमंडल में द्वितीय स्थान प्राप्त करने पर पोस्टमास्टर जनरल ने ₹10,000 का चेक और प्रमाण पत्र प्रदान कर सम्मानित किया। पश्चिम गुजरात वीज कंपनी लि.,लाठी में जूनियर असिस्टेंट के पद पर कार्यरत श्री जयकुमार ने पत्र लेखन को एक अभिरुचि के तौर पर अपनाया और इस सम्मान के हक़दार बने। इस अवसर पर अमरेली मंडल के अधीक्षक डाकघर श्री बी. एन. पटेल मौजूद रहे।  


गौरतलब है कि डाक विभाग द्वारा ‘लेखन का आनंद: डिजिटल युग में पत्रों का महत्व’ विषय पर आयोजित 'ढाई आखर' राष्ट्रीय पत्र लेखन प्रतियोगिता 2024-25 में गुजरात परिमंडल से अंतर्देशीय पत्र श्रेणी के 18 वर्ष तक के वर्ग में सुरेंद्रनगर की वैष्णवीबा बी. परमार, हीरल आर. भूसडिया और नाडियाद की किंजल एल. बारिया ने क्रमश: प्रथम, द्वितीय, और तृतीय स्थान प्राप्त किया। 18 वर्ष से ऊपर के वर्ग में नवसारी की दिव्या सुरेशचंद्र परमार, अहमदाबाद के सलीम हिंगोरा और नवसारी की साजी जॉय चक्कलिकल ने क्रमश: प्रथम, द्वितीय, और तृतीय स्थान प्राप्त किया। लिफाफा श्रेणी में 18 वर्ष तक की आयु वर्ग की विजेताओं में खेड़ा की क्रिशा पी. काच्छिया पटेल, नवसारी की विद्या पी. धिम्मर और खुशबू एन. मिस्त्री ने क्रमश: प्रथम, द्वितीय, और तृतीय स्थान प्राप्त किया। वहीं, 18 वर्ष से ऊपर की श्रेणी में राजकोट के सुरेंद्रसिंह बैरवा, अमरेली के जयकुमार वाई. गोल और डांग के विभूतिबेन जे. बिरारी ने क्रमश: प्रथम, द्वितीय, और तृतीय स्थान प्राप्त किया। इस प्रतियोगिता का आयोजन पूरे देश में 14 सितंबर 2024 से 31 जनवरी 2025 तक किया गया था।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि युवाओं के बीच 'ढाई आखर' जैसी प्रतियोगिताएं डिजिटल युग में भी पत्र लेखन की परंपरा को जीवित रखती हैं और जनमानस को इस भावनात्मक माध्यम से जोड़ती हैं।

Postmaster General Krishna Kumar Yadav Felicitates Winner of 'Dhai Akhar' National Letter Writing Competition

Keeping the Tradition of Letter Writing Alive Among Youth is Essential in the Digital Age: Postmaster General Krishna Kumar Yadav


In today’s fast-paced world, where communication has largely shifted to digital platforms, the art of letter writing still remains vibrant. Letters hold a special place in our hearts as they carry a sense of nostalgia, heartfelt connection, and personal touch that cannot be matched by text messages or emails. In such a situation, the ‘Dhai Akhar’ campaign is not just a celebration of the art of letter writing but also provides individuals across the country with a meaningful platform to express their thoughts, emotions, and ideas from the heart. These sentiments were expressed by Shri Krishna Kumar Yadav, Postmaster General, North Gujarat Region along with Saurashtra and Kutch Region at  Amreli Head Post Office. In the 'Dhai Akhar' National Letter Writing Competition organized by the Department of Posts for the year 2024–25, Shri Jaykumar Y. Gol from Amreli secured second place in the Gujarat Circle in the envelope category for participants above 18 years of age. In recognition of this achievement, the Postmaster General presented him with a cheque of ₹10,000 and a certificate of appreciation. Shri Jaykumar, who works as a Junior Assistant at the Paschim Gujarat Vij Company Ltd., Lathi, has pursued letter writing as a hobby and earned this well-deserved recognition. On this occasion, Superintendent of Post Offices, Amreli Division Shri B. N. Patel was also present.

It is noteworthy that in the 'Dhai Akhar' National Letter Writing Competition 2024–25, organized by the Department of Posts on the theme "The Joy of Writing: Importance of Letters in the Digital Age", several participants from the Gujarat Circle were recognized for their exceptional contributions. In the Inland Letter Card category for participants up to 18 years of age, Vaishnaviba B. Parmar from Surendranagar secured the first position, followed by Heeral R. Bhusadia and Kinjal L. Baria from Nadiad in second and third positions, respectively. In the same category for participants above 18 years of age, Divya Sureshchandra Parmar from Navsari secured the first position, while Salim Hingora from Ahmedabad and Saji Joy Chakkalikkal from Navsari achieved the second and third positions. In the Envelope category for participants up to 18 years, Krisha P. Kachhiya Patel from Kheda secured the first position, followed by Vidya P. Dhimmar from Navsari and Khushboo N. Mistry in second and third places, respectively. For participants above 18 years in the Envelope category, Surendrasinh Bairwa from Rajkot secured the first position, Jaykumar Y. Gol from Amreli secured the second position, and Vibhutiben J. Birari from Dang secured the third position. This nationwide competition was held from 14th September 2024 to 31st January 2025.

Postmaster General Shri Krishna Kumar Yadav stated that competitions like ‘Dhai Akhar’ help keep the tradition of letter writing alive among the youth even in the digital age and connect people through this emotional medium.


'ઢાઈ આખર' રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાના વિજેતાને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યા સન્માનિત

ડિજિટલ યુગમાં યુવાઓમાં પત્રલેખનની પરંપરાને જીવંત રાખવી જરૂરી છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ


આજના ઝડપી યુગમાં, જ્યાં સંદેશાવ્યવહાર મોટાભાગે ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળી ગયો છે, પત્ર લખવાની કળા હજુ પણ જીવંત છે. પત્રો આપણા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે કારણ કે તે પોતાની સાથે યાદો, આત્મીયતા અને એક વ્યક્તિગત સ્પર્શ લઈને જાય છે જે ટેક્સ્ટ સંદેશાઓ કે ઇમેઇલ્સમાં જોવા મળતો નથી.આમ,  'ઢાઈ આખર' ઝુંબેશ ફક્ત પત્ર લખવાની કળાનો ઉત્સવ નથી, પરંતુ દેશભરના વ્યક્તિઓને અર્થપૂર્ણ અને હૃદયસ્પર્શી રીતે તેમના વિચારો, લાગણીઓ અને મંતવ્યો વ્યક્ત કરવાની તક પણ પૂરી પાડે છે. ઉપરોક્ત વિચાર ઉત્તર ગુજરાત તથા  સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર ના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમરેલી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે વ્યક્ત કર્યા. ભારતીય ડાક વિભાગ દ્વારા વર્ષ 2024–25માં આયોજિત ‘ઢાઈ ખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધામાં લિફાફા  શ્રેણીમાં 18 વર્ષથી વધુ ઉંમરના વર્ગમાં અમરેલીના શ્રી જયકુમાર વાઈ. ગોલને સમગ્ર ગુજરાત પરિમંડલમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયા પર પોસ્ટમાસ્ટર જનરલે ₹10,000નો ચેક અને પ્રમાણપત્ર સાથે સન્માનિત કર્યા. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ., લાઠી ખાતે જુનિયર આસિસ્ટન્ટ તરીકે કાર્યરત શ્રી જયકુમારે પત્રલેખનને એક શોખ તરીકે અપનાવ્યું છે અને આ સન્માનના હકદાર બન્યા છે. આ અવસરે અમરેલી મંડળના અધિક્ષક શ્રી બી. એન. પટેલ હાજર રહ્યા.
 
ઉલ્લેખનીય છે કે ડાક વિભાગ દ્વારા ‘લેખનનો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું મહત્વ’ વિષય પર આયોજિત 'ઢાઈ આખર' રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધા 2024-25માં ગુજરાત પરિમંડલના અંતરદેશીય પત્ર શ્રેણી (18 વર્ષ સુધીના વર્ગ)માં સુરેન્દ્રનગરની વૈષણવીબા બી. પરમારે પ્રથમ, હીરલ આર. ભૂસડિયાએ દ્વિતીય અને નડિયાદની કિંજલ એલ. બારિયાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. 18 વર્ષથી ઉપરના વર્ગમાં નવસારીની દિવ્યા સુરેશચંદ્ર પરમારે પ્રથમ, અમદાવાદના સલીમ હિંગોરાએ દ્વિતીય અને નવસારીની સાજી જોય ચક્કલિકલએ તૃતીય સ્થાન મેળવ્યું. લિફાફા  શ્રેણીમાં 18 વર્ષ સુધીના વય વર્ગના વિજેતાઓમાં ખેડાના ક્રિશા પી. કાછિયાપટેલ પ્રથમ, નવસારીની વિદ્યા પી. ધીમ્મર દ્વિતીય અને ખુશ્બુ એન. મિસ્ત્રીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું.  જયારે 18 વર્ષથી ઉપરની શ્રેણીમાં રાજકોટના સુરેન્દ્રસિંહ બૈરવાએ પ્રથમ, અમરેલીના જયકુમાર વાઈ. ગોલે દ્વિતીય અને ડાંગની વિભૂતિબેન જે. બિરારીએ તૃતીય સ્થાન મેળવ્યું. આ સ્પર્ધાનું આયોજન સમગ્ર દેશમાં 14 સપ્ટેમ્બર 2024થી 31 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવ્યું હતું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે યુવાનોમાં ‘ઢાઈ આખર’ જેવી સ્પર્ધાઓ ડિજિટલ યુગમાં પણ પત્રલેખનની પરંપરાને જીવંત રાખે છે અને જનમાનસને આ ભાવનાત્મક માધ્યમ દ્વારા જોડે છે.



 



 
 'ढाई आखर' राष्ट्रीय पत्र लेखन प्रतियोगिता के विजेता को पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया सम्मानित

डिजिटल युग में युवाओं के बीच पत्र लेखन की परंपरा को जीवित रखना जरुरी-पोस्टमास्टर जनरल कृष्ण कुमार याद