Showing posts with label National Postal Week. Show all posts
Showing posts with label National Postal Week. Show all posts

Friday, July 10, 2026

नेशनल पोस्टल वर्कर्स डे (1 जुलाई) : डाककर्मियों के अथक समर्पण को विश्वभर में किया जाता है सम्मानित : पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

आज भारतीय डाक केवल संदेश पहुँचाने का माध्यम नहीं, बल्कि देश के हर नागरिक तक भरोसा, सुविधा और शासकीय सेवाओं को पहुँचाने वाला एक सशक्त तंत्र बन चुका है। विभिन्न सरकारी योजनाओं एवं जनकल्याणकारी सेवाओं को आम नागरिकों तक पहुँचाने में भी डाक कर्मी सरकार और जनता के बीच एक सशक्त एवं विश्वसनीय सेतु के रूप में उभरकर सामने आए हैं। डाक कर्मी लंबे समय से समाज की सेवा में महत्वपूर्ण भूमिका निभाते रहे हैं और प्रत्येक वर्ष 1 जुलाई को मनाया जाने वाला “नेशनल पोस्टल वर्कर्स डे” उनके अमूल्य योगदान को सम्मानित करने के लिए मनाया जाता है। उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि ‘नेशनल पोस्टल वर्कर डे’ की अवधारणा अमेरिका से आई, जहाँ वाशिंगटन राज्य के सीऐटल शहर में वर्ष 1997 में कर्मचारियों के सम्मान में इस विशेष दिवस की शुरुआत की गई। धीरे-धीरे इसे भारत सहित अन्य देशों में भी मनाया जाने लगा। यह दिन दुनिया भर में डाककर्मियों द्वारा की जाने वाली सेवा के सम्मान में मनाया जाता है, जो हमारे समुदायों को आपस में जोड़े रखते हैं।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि संचार के क्षेत्र में डिजिटलीकरण ने भले ही व्यापक परिवर्तन ला दिया हो, लेकिन डाककर्मी आज भी वितरण व्यवस्था की रीढ़ बने हुए हैं। प्रतिकूल मौसम और विषम परिस्थितियों के बावजूद डाक कर्मी प्रतिदिन लंबी दूरी तय कर पत्र, स्पीड पोस्ट, पार्सल, ई-कॉमर्स उत्पाद, मेडिकल सप्लाई की समयबद्ध डिलीवरी सुनिश्चित करते हैं। भारत में आधार कार्ड, पासपोर्ट, पैन कार्ड, वोटर आईडी, ड्राइविंग लाइसेंस, बैंक चेक बुक, एटीएम कार्ड, पीएम विश्वकर्मा टूल किट्स, परीक्षा सामग्री, विभिन्न मंदिरों के प्रसाद, गंगाजल सहित अनेक महत्वपूर्ण दस्तावेज एवं आवश्यक सामग्री का वितरण पोस्टमैन के माध्यम से किया जाता है। “डाक सेवा, जन सेवा” के संकल्प के साथ भारतीय डाक गाँव-गाँव और शहर-शहर तक सेवाएँ पहुँचाकर लोगों के जीवन को आसान बना रहा है। गुजरात डाक परिमंडल में 3,300 से अधिक पोस्टमैन तथा 8,000 से अधिक ग्रामीण डाक सेवक प्रतिदिन नागरिकों के घर-घर पहुँचकर डाक सेवाएँ प्रदान कर रहे हैं। इनके माध्यम से प्रत्येक माह औसतन 52 लाख से अधिक स्पीड पोस्ट एवं पार्सल तथा 1.55 करोड़ से अधिक साधारण पत्रों का वितरण किया जाता है। वित्तीय वर्ष 2024-2025 में पूरे भारत में 3.92 अरब से ज्यादा डाक का परियात (ट्रैफिक) दर्ज किया गया।   





भारतीय डाक सेवा के वरिष्ठ अधिकारी एवं उत्तर गुजरात क्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि पोस्टमैन भारतीय डाक विभाग का सबसे जाना-पहचाना चेहरा है। 'डाकिया डाक लाया' के साथ-साथ, अब 'डाकिया बैंक लाया' भी उतना ही लोकप्रिय हो गया है। आज पोस्टमैन अपने डाक बैग में पत्रों के साथ-साथ स्मार्टफोन आधारित डिजिटल डिवाइस भी लेकर चलता है। ग्रामीण क्षेत्रों में आर्थिक एवं सामाजिक समावेशन को बढ़ावा देने के उद्देश्य से पोस्टमैन और ग्रामीण डाक सेवक  मोबाइल एटीएम के रूप में कार्य करते हुए डीबीटी, ई-केवाईसी, जन सुरक्षा योजनाओं, आधार सेवाओं, प्रधानमंत्री फसल बीमा योजना, ई-श्रम कार्ड, वाहन बीमा तथा डिजिटल लाइफ सर्टिफिकेट जैसी अनेक सेवाएँ लोगों के द्वार तक पहुँचा रहे हैं। वे पाँच वर्ष तक के बच्चों का आधार नामांकन तथा घर-घर जाकर मोबाइल नंबर अपडेट करने का कार्य भी कर रहे हैं। आधार इनेबल्ड पेमेंट सिस्टम के माध्यम से नागरिकों को घर बैठे उनके विभिन्न बैंक खातों से नगदी उपलब्ध करायी जा रही है। ग्रामीण, जनजातीय, पर्वतीय एवं दूरस्थ क्षेत्रों, जहाँ डिजिटल या निजी कूरियर सेवाएँ उपलब्ध नहीं हैं, वहाँ आज भी पोस्टमैन लोगों के लिए सबसे विश्वसनीय संपर्क सूत्र और आवश्यक सेवाओं का प्रमुख माध्यम बने हुए हैं। भारतीय डाक विश्वास, संवाद और सुविधा को हर घर तक पहुँचाते हुए लगातार राष्ट्र निर्माण में अपनी महत्वपूर्ण भूमिका निभा रहा है।

નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે (1 જુલાઈ) : વિશ્વભરમાં ડાક કર્મચારીઓના અતૂટ સમર્પણને અપાય છે સન્માન : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભારતીય ડાક માત્ર સંદેશા પહોંચાડવાનું માધ્યમ નથી, પરંતુ સરકારી યોજનાઓ અને જનકલ્યાણકારી સેવાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

આજે ભારતીય ડાક માત્ર સંદેશા પહોંચાડવાનું માધ્યમ નથી, પરંતુ દેશના દરેક નાગરિક સુધી વિશ્વાસ, સુવિધા અને સરકારી સેવાઓ પૂરી પાડવા માટે એક શક્તિશાળી તંત્ર બની ગયું છે. વિવિધ સરકારી યોજનાઓ અને જનકલ્યાણકારી સેવાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવામાં પણ ટપાલ કર્મચારીઓ સરકાર અને જનતા વચ્ચે એક મજબૂત તથા વિશ્વસનીય સેતુ તરીકે ઉભરી આવ્યા છે. ટપાલ કર્મચારીઓ લાંબા સમયથી સમાજની સેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને દર વર્ષે 1 જુલાઈએ ઉજવાતો 'નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે' તેમના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે ઉજવવામાં આવે છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે ‘નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે’ ની કલ્પના અમેરિકામાંથી આવી છે, જ્યાં વોશિંગટન રાજ્યના સીએટલ શહેરમાં વર્ષ 1997 માં કર્મચારીઓના સન્માનમાં આ વિશિષ્ટ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. ધીમે ધીમે તે ભારત સહિત અન્ય દેશોમાં પણ ઉજવવા લાગ્યો. આ દિવસ સમગ્ર વિશ્વમાં ડાક કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સેવાના માનમાં ઉજવવામાં આવે છે. જેઓ આપણા સમુદાયોને જોડે રાખે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે સંચાર ક્ષેત્રમાં ડિજિટલીકરણથી વ્યાપક પરિવર્તન આવ્યું હોવા છતાં ટપાલ કર્મચારીઓ આજે પણ વિતરણ વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. પ્રતિકૂળ હવામાન અને કઠિન પરિસ્થિતિઓમાં પણ તેઓ દરરોજ લાંબા અંતર કાપીને પત્રો, સ્પીડ પોસ્ટ, પાર્સલ, ઈ-કોમર્સ ઉત્પાદનો અને તબીબી સામગ્રીની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરે છે. ભારતમાં આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, બેંક ચેકબુક, એટીએમ કાર્ડ, પીએમ વિશ્વકર્મા ટૂલ કીટ, પરીક્ષા સામગ્રી, વિવિધ મંદિરોના પ્રસાદ, ગંગાજળ સહિત અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને આવશ્યક સામગ્રીનું વિતરણ પોસ્ટમેન દ્વારા કરવામાં આવે છે. “ડાક સેવા, જન સેવા”ના સંકલ્પ સાથે ભારતીય ડાક ગામડે-ગામડે અને શહેરે-શહેરે પોતાની સેવાઓ પહોંચાડી લોકોનું જીવન વધુ સરળ અને સુવિધાસભર બનાવી રહી છે. ગુજરાત પોસ્ટલ સર્કલમાં, 3,300થી વધુ પોસ્ટમેન તથા 8,000થી વધુ ગ્રામિણ ડાક સેવકો દરરોજ નાગરિકોના ઘર સુધી પહોંચી ટપાલ સેવાઓ પૂરી પાડી રહ્યા છે. તેમના માધ્યમથી દર મહિને સરેરાશ 52 લાખથી વધુ સ્પીડ પોસ્ટ અને પાર્સલ તેમજ 1.55 કરોડથી વધુ સાધારણ પત્રોનું વિતરણ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2024-2025 માં, સમગ્ર ભારતમાં 3.92 અબજથી વધુ ટપાલ લેખોનું પરિવહન (મેઇલ ટ્રાફિક) નોંધાયો હતો.

ભારતીય ટપાલ સેવાના વરિષ્ઠ અધિકારી તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે પોસ્ટમેન ભારતીય ટપાલ વિભાગનો સૌથી જાણીતો અને વિશ્વસનીય ચહેરો છે. 'ડાકિયા ડાક લાયા' સાથે હવે 'ડાકિયા બેંક લાયા' પણ એટલું જ લોકપ્રિય બન્યું છે. આજે પોસ્ટમેન પોતાના ટપાલ બેગમાં પત્રો સાથે સ્માર્ટફોન આધારિત ડિજિટલ ઉપકરણ પણ લઈને ફરે છે. ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક અને સામાજિક સમાવેશને પ્રોત્સાહન આપવા માટે, પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો મોબાઇલ એટીએમ તરીકે કાર્ય કરી રહ્યા છે. તેઓ ડીબીટી, ઈ-કેવાયસી, જન સુરક્ષા યોજનાઓ, આધાર સેવાઓ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ઈ-શ્રમ કાર્ડ, વાહન વીમા તથા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જેવી અનેક સેવાઓ લોકોના ઘર સુધી પહોંચાડી રહ્યા છે. તેઓ પાંચ વર્ષ સુધીના બાળકોનું આધાર નોંધણી તથા ઘર-ઘર જઈ મોબાઇલ નંબર અપડેટ કરવાની સેવા પણ પૂરી પાડી રહ્યા છે. આધાર સક્ષમ ચુકવણી પ્રણાલી દ્વારા નાગરિકોને તેમના વિવિધ બેંક ખાતાઓમાંથી ઘર બેઠાં રોકડ ઉપાડવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ગ્રામ્ય, આદિવાસી, પર્વતીય અને દૂરદરાજના વિસ્તારોમાં, જ્યાં ડિજિટલ અથવા ખાનગી કુરિયર સેવાઓ ઉપલબ્ધ નથી, ત્યાં આજે પણ પોસ્ટમેન લોકો માટે સૌથી વિશ્વસનીય સંપર્કસૂત્ર અને આવશ્યક સેવાઓ પહોંચાડવાનું મુખ્ય માધ્યમ છે. ભારતીય ડાક વિશ્વાસ, સંવાદ અને સુવિધાને દેશના દરેક ઘર સુધી પહોંચાડીને સતત રાષ્ટ્ર નિર્માણમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે.

National Postal Workers Day (1st July) is celebrated across the world to honor the relentless dedication of Postal Officials -Postmaster General Krishna Kumar Yadav

Postal workers remain the backbone of delivery infrastructure, providing last mile services to citizens - Postmaster General Krishna Kumar Yadav

Today, India Post is no longer just a medium of communication; it has emerged as a strong and trusted institution that delivers trust, convenience, and essential government services to every citizen across the nation. Postal workers have long been integral to society, and each July 1, 'National Postal Workers Day' commemorates their invaluable contributions. The occasion not only celebrates their service but also recognizes the challenges they endure. Despite adverse conditions, these dedicated Postal workers travel miles daily to ensure timely delivery of letters, Speed Post and parcels, fostering connections between people and communities. Shri Krishna Kumar Yadav, Postmaster General, North Gujarat Region said that the concept of 'National Postal Worker Day' came from USA, where this special day was started in the year 1997 in the city of Seattle, Washington State, in honor of the Postal Workers. Gradually, it started being celebrated in other countries including India. This day is celebrated across the world to honor and appreciate the relentless dedication of postal workers who keep our communities connected.



Postmaster General Shri Krishna Kumar Yadav said that while digitalization has transformed the communication, postal workers remain the backbone of delivery infrastructure, navigating harsh weather and long distances to deliver mails, parcel, e-commerce products, medical supplies etc. Important documents like Aadhaar, Passport, PAN Card, Voter ID, Driving License, Bank Cheque Book, ATM, PM Vishwakarma Tool Kits, Examination Materials, Temple prasads, Ganga jal etc. are being delivered by postmen in India. From collecting mail and parcel to ensuring prompt delivery to correct addresses, postal workers meticulously oversee every detail. They courageously navigate demanding schedules, diverse weather conditions, and challenging situations to deliver mail and parcels upto last miles. Postal Workers have emerged as an important bridge between the Governments and the common people in providing various services. With the motto “Dak Sewa, Jan Sewa”, India Post is making people's lives easier by delivering essential services to every village and every city across the country.

In Gujarat Postal Circle, more than 3,300 Postman and more than 8,000 Gramin Dak Sevak knock on the doors of citizen every day, through whom on an average more than 52 lakhs Speed Post and Parcels and more than 1.55 Crore ordinary letters are being delivered every month. Over 3.92 billion mail traffic were recorded across India during the financial year 2024-2025. For promotion of e-commerce, Cash on Delivery, for regular clearing of mail from letter boxes Doorstep Service app, Android based smart delivery and financial services by postmen are innovative initiatives of the Department of Posts, said Mr. Yadav.

Indian Postal Service Officer Shri Krishna Kumar Yadav further said that the Postman is the most visible face of the Department of Posts. Along with 'Dakia Dak Laya', 'Dakia Bank Laya' is now equally important. Postman is carrying a smart phone cum digital device in his mail bag. With Smart phones, today, Postman staff are doing e-KYC of Ration Card Holders. To promote economic and social inclusion in rural areas, Postmen are functioning as mobile ATMs and providing facilities of DBT, Jan Suraksha schemes, Aadhaar, Pradhan Mantri Fasal Bima Yojana, e-Shram Card, vehicle insurance, Digital Life Certificate. They are enrolling children up to 5 years for Aadhaar and updating mobile number at doorstep, which is very useful in rural areas. Accordingly, Aadhaar enrolment / updation of more than 8,600 People is being done through CELC every month. Apart from this, Postmen are providing cash withdrawal facility at doorstep through Aadhaar Enabled Payment System. Postmen remain an important link for rural, tribal, hilly and remote areas where digital or private courier services are unavailable.










नेशनल पोस्टल वर्कर्स डे (1 जुलाई) : डाककर्मियों के अथक समर्पण को विश्वभर में किया जाता है सम्मानित : पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

भारतीय डाक केवल संदेश पहुँचाने का माध्यम नहीं, सरकारी योजनाओं व जनकल्याणकारी सेवाओं को आम नागरिकों तक पहुँचाने में भी अहम भूमिका- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Saturday, October 11, 2025

कॉर्पोरेट ग्राहकों, निर्यातकों से लेकर स्थानीय उद्यमियों तक के लिए डाक विभाग द्वारा तमाम सुविधाएं - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक विभाग निरंतर नई तकनीकों और नवाचारों के माध्यम से अपनी सेवाओं का विस्तार करते हुए समाज के प्रत्येक वर्ग तक प्रभावी रूप से पहुँच रहा है। ग्राहक सेवा को अपनी प्राथमिकता बनाते हुए, डाक विभाग आज पारंपरिक डाक सेवाओं से आगे बढ़कर व्यापक वित्तीय, लॉजिस्टिक और डिजिटल सेवाएँ भी उच्च गुणवत्ता एवं दक्षता के साथ प्रदान कर रहा है। डिजिटल युग में जहाँ मोबाइल, ईमेल और सोशल मीडिया का व्यापक प्रयोग है, वहाँ भी पत्रों और डाक सेवाओं की अपनी विशेष अहमियत बनी हुई है। आज भी तमाम महत्वपूर्ण दस्तावेज - सरकारी व कोर्ट संबंधी पत्रों के साथ आधार कार्ड, पासपोर्ट, ड्राइविंग लाइसेंस, वोटर आई कार्ड, पैन कार्ड, विभिन्न बैंकों की चेक बुक व एटीएम कार्ड इत्यादि डाकघरों से ही भेजे जाते हैं। उक्त उद्गार उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने क्षेत्रीय कार्यालय, अहमदाबाद में 'राष्ट्रीय डाक सप्ताह' के समापन दिवस पर 10 अक्टूबर को आयोजित ‘ग्राहक दिवस’ पर आयोजित 'ग्राहक सम्मेलन' (कस्टमर मीट) को संबोधित करते हुए व्यक्त किये। इस अवसर पर डाक सेवाओं के बारे में जानकारी दी गयी एवं विभिन्न निर्यातकों से विस्तृत परिचर्चा की गई। यह पहल स्थानीय व्यवसायों और उद्योगों को वैश्विक बाजारों तक पहुँचने में सहायता प्रदान करने के लिए महत्वपूर्ण कदम है। 

 



इस अवसर पर पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने डाक विभाग को वर्षों से लगातार महत्वपूर्ण व्यवसाय प्रदान करने वाले प्रतिष्ठित ग्राहकों—गांधीनगर स्थित परिवहन कार्यालय, राजस्व विभाग और भारतीय जीवन बीमा निगम के आए हुए प्रतिनिधियों—को सम्मानित भी किया।







पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इस कस्टमर मीट का उद्देश्य बल्क ग्राहकों को स्पीड पोस्ट और पार्सल सेवाओं में हाल ही में शुरू की गई नई पहलों से अवगत कराना, ताकि ओडीओपी, जीआई, एमएसएमई निर्यातक, ई-कॉमर्स व्यवसायी अपनी आवश्यकताओं के अनुरूप सेवाओं का लाभ उठा सकें। डाक विभाग विभिन्न व्यवसाय समूहों की आवश्यकताओं के अनुरूप विस्तृत और बहुआयामी योजनाएँ संचालित कर रहा है। इनमें स्पीड पोस्ट, पार्सल, डाकघर निर्यात केंद्र, ई-पोस्ट, ज्ञान पोस्ट, बिज़नेस पोस्ट, डायरेक्ट पोस्ट, मीडिया पोस्ट, रिटेल पोस्ट, लॉजिस्टिक्स पोस्ट,  ई-पेमेंट, आधार सेवाएँ, पासपोर्ट सेवाएँ आदि प्रमुख हैं। पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि वाणिज्यिक निर्यात को बढ़ावा देने और निर्यातकों के लिए एक केंद्रीकृत, सरल और प्रभावी समाधान उपलब्ध कराने के उद्देश्य से गुजरात में 57 डाकघर निर्यात केंद्रों की स्थापना की गई है। डाकघर निर्यात केंद्रों द्वारा स्थानीय उत्पादकों, विशेष रूप से ओडीओपी, जीआई, एमएसएमई से जुड़े व्यवसायों को वैश्विक बाजार तक पहुँच प्रदान की जा रही है, जिससे “वोकल फॉर लोकल” और “आत्मनिर्भर भारत” जैसी पहलों को मजबूती मिल रही है।




                                                                         
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाकघरों में पिकअप एंड इंडक्शन, पार्सल पैकेजिंग यूनिट, क्यूआर कोड से डिजिटल पेमेंट जैसी आधुनिक सेवाएँ भी उपलब्ध हैं। अंतर्राष्ट्रीय डाक के त्वरित निस्तारण हेतु अहमदाबाद के शाहीबाग में विदेश डाकघर और सूरत में इंटरनेशनल बिजनेस सेंटर की स्थापना की गई है। अंतरराष्ट्रीय पार्सल बुकिंग के लिए ऑन स्पॉट कस्टम क्लियरेंस की सुविधा उपलब्ध है, जिससे अंतरराष्ट्रीय पार्सल बुकिंग प्रक्रिया सरल और शीघ्र हो गई है। विश्व भर में लगभग 200 देशों और क्षेत्रों के लिए अंतरराष्ट्रीय पार्सल सेवा उपलब्ध है। 




स्वागत भाषण प्रवर अधीक्षक श्री पियूष रजक और आभार ज्ञापन प्रवर अधीक्षक श्री चिराग मेहता द्वारा किया गया। कार्यक्रम का संचालन श्री चिरायु व्यास ने किया। मार्केटिंग एक्जीक्यूटिव श्री दिपल मेहता द्वारा पॉवर प्वाइंट प्रेजेंटेशन के माध्यम से डाक सेवाओं के बारे में विस्तृत जानकारी प्रदान की गई।

इस अवसर पर प्रवर अधीक्षक रेल डाक सेवा, अहमदाबाद श्री पियूष रजक, प्रवर डाक अधीक्षक, अहमदाबाद श्री चिराग मेहता, सीनियर पोस्टमास्टर अहमदाबाद जीपीओ श्री अल्पेश आर. शाह, आईपीपीबी असिस्टेंट जनरल मैनेजर श्री रणवीर सिंह, चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे, सहायक निदेशक श्री वी.एम. वहोरा, श्री एम. एम. शेख, श्री रितुल गांधी, सहायक अधीक्षक सुश्री प्रेयल शाह, श्री जीनेश पटेल, श्री रमेश पटेल, श्री रोनक शाह, श्री भाविन प्रजापति, डाक निरीक्षक यथार्थ दूबे, योगेन्द्र राठोड, मार्केटिंग एक्जीक्यूटिव श्री दिपल महेता, चिरायु व्यास सहित तमाम अधिकारी और विभिन्न कॉरपोरेट संस्थानों, विभागों के प्रतिनिधि शामिल हुए।
 

કોર્પોરેટ ગ્રાહકો, નિકાસકારોથી લઈ સ્થાનિક ઉદ્યોગસાહસિકો માટે ડાક વિભાગ દ્વારા વિવિધ સુવિધાઓ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

‘ડાકઘર નિર્યાત કેન્દ્ર’ બની રહ્યું છે સ્થાનિક ઉદ્યોગસાહસિકોની વૈશ્વિક બજાર સુધી પહોંચનું શક્તિશાળી માધ્યમ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

‘રાષ્ટ્રીય ડાક સપ્તાહ’નું સમાપન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગ્રાહકો સાથે કર્યો સંવાદ

ભારતીય ડાક વિભાગ દ્વારા અમદાવાદમાં યોજાયેલ “ગ્રાહક સંમેલન” માં ડાક સેવાઓના વિસ્તરણ અને નવીનતા પર ચર્ચા કરવામાં આવી


ડાક વિભાગ સતત નવી ટેકનોલોજી અને નવીનતાઓ દ્વારા પોતાની સેવાઓનો વિસ્તાર કરતા સમાજના દરેક વર્ગ સુધી અસરકારક રીતે પહોંચી રહ્યું છે. ગ્રાહક સેવાને પ્રાથમિકતા બનાવીને, ડાક વિભાગ આજે પરંપરાગત ડાક સેવાઓથી આગળ વધી, વ્યાપક નાણાકીય, લોજિસ્ટિક્સ અને ડિજિટલ સેવાઓ પણ ઉચ્ચ ગુણવત્તા અને કાર્યક્ષમતાથી પૂરી પાડી રહ્યું છે. ડિજિટલ યુગમાં જ્યાં મોબાઈલ, ઇમેલ અને સોશિયલ મીડિયા નો વ્યાપક ઉપયોગ થાય છે, ત્યાં પણ પત્રો અને ડાક સેવાઓનું પોતાનું વિશિષ્ટ મહત્વ અડગ રહ્યું છે. આજેય અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો ,સરકારી અને કોર્ટ સંબંધિત પત્રો, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, મતદાર ઓળખપત્ર, પાન કાર્ડ, વિવિધ બેંકોની ચેકબુક અને એટીએમ કાર્ડ વગેરે ડાકઘર મારફતે જ મોકલવામાં આવે છે. ઉપરોક્ત વિચાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ‘રાષ્ટ્રીય ડાક સપ્તાહ’ના સમાપન પ્રસંગે 10 ઓક્ટોબરે ક્ષેત્રીય કચેરી, અમદાવાદ ખાતે યોજાયેલા ‘ગ્રાહક દિવસ’ નિમિત્તે આયોજિત ‘ગ્રાહક સંમેલન’ (કસ્ટમર મીટ) ને સંબોધિત કરતાં વ્યક્ત કર્યા. આ પ્રસંગે ડાક સેવાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી તેમજ વિવિધ નિકાસકારો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી. આ પહેલ સ્થાનિક વ્યવસાયો અને ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ અવસરે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડાક વિભાગને વર્ષોથી સતત મહત્વપૂર્ણ વ્યવસાય આપતા પ્રતિષ્ઠિત ગ્રાહકો, ગાંધીનગર સ્થિત પરિવહન કચેરી,  રાજસ્વ વિભાગ અને ભારતીય જીવન વીમા નિગમના પ્રતિનિધિઓ નું સન્માન કર્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ કસ્ટમર મીટનો હેતુ બલ્ક ગ્રાહકોને સ્પીડ પોસ્ટ અને પાર્સલ સેવાઓમાં તાજેતરમાં શરૂ કરાયેલ નવી પહેલોની જાણકારી આપવાનો છે, જેથી ઓડીઓપી, જી.આઈ., એમએસએમઈ નિકાસકારો તથા ઈ-કોમર્સ ઉદ્યોગસાહસિકો પોતાની આવશ્યકતાઓ અનુસાર સેવાઓનો લાભ લઈ શકે. ડાક વિભાગ વિવિધ વ્યવસાય સમૂહોની જરૂરિયાતોને અનુરૂપ વિસ્તૃત અને બહુમુખી યોજનાઓ ચલાવી રહ્યું છે. તેમાં સ્પીડ પોસ્ટ, પાર્સલ, ડાકઘર નિર્યાત કેન્દ્ર, ઈ-પોસ્ટ, જ્ઞાન પોસ્ટ, બિઝનેસ પોસ્ટ, ડાયરેક્ટ પોસ્ટ, મીડિયા પોસ્ટ, રિટેલ પોસ્ટ, લોજિસ્ટિક્સ પોસ્ટ, ઈ-પેમેન્ટ, આધાર સેવાઓ, પાસપોર્ટ સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુમાં જણાવ્યું કે વાણિજ્યિક નિકાસને પ્રોત્સાહન આપવા અને નિકાસકારોને કેન્દ્રિત, સરળ અને અસરકારક સમાધાન ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાતમાં કુલ 57 ડાકઘર નિર્યાત કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. આ ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા સ્થાનિક ઉત્પાદકો, ખાસ કરીને ઓડીઓપી, જી.આઈ. અને એમએસએમઈ સાથે જોડાયેલા વ્યવસાયોને વૈશ્વિક બજારમાં પહોંચ આપવામાં આવી રહી છે, જેના પરિણામે “વોકલ ફોર લોકલ” અને “આત્મનિર્ભર ભારત” જેવી પહેલોને વધુ મજબૂતી મળી રહી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાકઘરોમાં પિકઅપ એન્ડ ઇન્ડક્શન, પાર્સલ પેકેજિંગ યુનિટ અને ક્યુઆર કોડ દ્વારા ડિજિટલ પેમેન્ટ જેવી આધુનિક સેવાઓ પણ ઉપલબ્ધ છે. આંતરરાષ્ટ્રીય ડાકના ઝડપી નિરાકરણ માટે અમદાવાદના શાહિબાગમાં વિદેશ ડાકઘર તથા સુરતમાં ઈન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર ની સ્થાપના કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ માટે ઓન-ધ-સ્પોટ કસ્ટમ ક્લિયરન્સ ની સુવિધા ઉપલબ્ધ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની ગઈ છે. વિશ્વભરમાં લગભગ 200 દેશો અને ક્ષેત્રો માટે આંતરરાષ્ટ્રીય પાર્સલ સેવા ઉપલબ્ધ છે.

સ્વાગત ઉદ્બોધન પ્રવર અધીક્ષક શ્રી પિયુષ રજક દ્વારા અને આભાર વિધિ પ્રવર અધીક્ષક શ્રી ચિરાગ મહેતા દ્વારા કરવામાં આવી. કાર્યક્રમનું સંચાલન શ્રી ચિરાયુ વ્યાસે કર્યું. માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી દિપલ મહેતાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડાક સેવાઓ અંગે વિગતવાર માહિતી આપી.

આ પ્રસંગે પ્રવર અધિક્ષક રેલ ડાક સેવા, અમદાવાદ શ્રી પિયુષ રજક, પ્રવર અધીક્ષક અમદાવાદ શ્રી ચિરાગ મહેતા, સિનિયર પોસ્ટમાસ્ટર અમદાવાદ જીપીઓ શ્રી અલ્પેશ આર. શાહ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર આઇપીપીબી શ્રી રણવીર સિંહ, ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે, સહાયક નિદેશક શ્રી વી.એમ. વહોરા, શ્રી એમ.એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, સહાયક અધીક્ષક સુશ્રી પ્રેયલ શાહ, શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, નિરીક્ષક શ્રી યથાર્થ દુબે, શ્રી યોગેન્દ્ર રાઠોડ, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી દિપલ મહેતા અને શ્રી ચિરાયુ વ્યાસ સહિત અનેક અધિકારીઓ તથા વિવિધ કોર્પોરેટ સંસ્થાઓ અને વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.


India Post offers a wide range of services for corporate customers, exporters, and local entrepreneurs – Postmaster General Krishna Kumar Yadav

Dakghar Niryat Kendra emerging as a strong medium for local entrepreneurs to reach global markets – Postmaster General Krishna Kumar Yadav

Postmaster General Krishna Kumar Yadav interacted with the customers on the occasion of Customer Day during National Postal Week

The expansion and innovations in postal services were highlighted at the ‘Customer Meet’ organized by India Post in Ahmedabad


Department of Posts is continuously expanding its services, integrating new technologies and innovations, reaching last miles of society. Placing customer service as its priority, the department has moved beyond traditional postal services to provide a wide range of financial, logistics, and digital services with high quality and efficiency. Even in this era of mobile, email, and social media, letters retain their significance. Important documents including Government and Court-related letters, Aadhaar cards, passports, driving licenses, voter ID cards, PAN cards, bank cheque books and ATM cards are still being sent through Post offices. These views were expressed by Postmaster General, North Gujarat Region, Ahmedabad, Shri Krishna Kumar Yadav, while addressing the ‘Customer Meet’ organized on Customer Day, 10th October, on the concluding day of National Postal Week at the Regional Office, Ahmedabad. On this occasion, detailed information about postal services was shared, and extensive interaction was held with various exporters. This initiative marks a significant step toward empowering local businesses and industries to expand their reach into global markets. On this occasion, Postmaster General Shri Krishna Kumar Yadav also felicitated the valuable customers -Transport Office, Gandhinagar, Revenue Department, and Life Insurance Corporation of India who have been consistently providing significant business to the India Post over the years.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the main objective of the Customer Meet was to acquaint bulk customers with the newly launched initiatives in Speed Post and parcel services, enabling ODOP, GI, MSME exporters, and e-commerce businesses to access services tailored to their needs. India Post operates a wide range of comprehensive and multi-faceted services to meet the diverse needs of various business segments. These services include Speed Post, Parcel Services, Dakghar Niryat Kendras, e-Post, Gyan Post, Business Post, Direct Post, Media Post, Retail Post, Logistics Post, e-Payment, Aadhaar Services, and Passport Services. Shri Krishna Kumar Yadav said that 57 Dakghar Niryat Kendras have been established across Gujarat to promote commercial exports and provide exporters with a centralized, simplified, and efficient solution. Products from One District One Product (ODOP), Geographical Indications (GI), and MSMEs are reaching international markets through Dakghar Niryat Kendras, strengthening the concepts of "Vocal for Local" and "Atmanirbhar Bharat."

Postmaster General Shri Krishna Kumar Yadav said that modern services such as Pickup and Induction, Parcel Packaging Units, and QR code-based digital payments are also available at post offices. For quick transmission of international mail, Foreign Post Office in Shahibaug, Ahmedabad and International Business Centre in Surat has been established. On-the-spot customs clearance is provided for international parcel bookings, making the process faster and more convenient. International parcel services are now available to nearly 200 countries and regions worldwide.

The program was anchored by Shri Chirayu Vyas, with the welcome speech by Senior Superintendent Shri Piyush Rajak and the vote of thanks by Senior Superintendent Shri Chirag Mehta. Detailed information about postal services was provided through a PowerPoint presentation by Marketing Executive Shri Dipal Mehta.

On this occasion, the event was attended by Senior Superintendent, Railway Mail Service, Ahmedabad Shri Piyush Rajak, Senior Superintendent, Ahmedabad Shri Chirag Mehta, Senior Postmaster, Ahmedabad GPO Shri Alpesh R. Shah, IPPB Assistant General Manager Shri Ranveer Singh, Chief Manager Shri Abhijeet Jibhkate, Assistant Directors Shri V.M. Vahora, Shri M.M. Shaikh, and Shri Ritul Gandhi; Assistant Superintendent Ms. Preyal Shah; Shri Jinesh Patel, Shri Ramesh Patel, Shri Ronak Shah, Shri Bhavin Prajapati; Postal Inspectors Yatharth Dubey and Yogendra Rathod; Marketing Executive Shri Dipal Mehta; Shri Chirayu Vyas, along with other officials and representatives from various corporate institutions and government departments.

 

 






  
  
कॉर्पोरेट ग्राहकों, निर्यातकों से लेकर स्थानीय उद्यमियों तक के लिए डाक विभाग द्वारा तमाम सुविधाएं-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

‘डाकघर निर्यात केंद्र’ बन रहा है स्थानीय उद्यमियों की वैश्विक बाजार तक पहुँच का सशक्त माध्यम-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

'राष्ट्रीय डाक सप्ताह' का हुआ समापन,पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया ग्राहकों से संवाद

भारतीय डाक विभाग द्वारा अहमदाबाद में आयोजित “ग्राहक सम्मेलन” में डाक सेवाओं के विस्तार व नवाचार पर हुई चर्चा

Friday, October 10, 2025

World Post Day : डाक विभाग द्वारा 'विश्व डाक दिवस' का आयोजन, 'भारतीय डाक: वित्तीय सशक्तिकरण अंतिम छोर तक' पर जारी हुआ विशेष आवरण

भारतीय डाक विभाग द्वारा गुजरात में 'विश्व डाक दिवस' का आयोजन 9 अक्टूबर, 2025 को भव्यता के साथ किया गया। इस वर्ष की थीम ‘पोस्ट फॉर पीपल – लोकल सर्विस, ग्लोबल रीच’ है, जो डाक सेवाओं की स्थानीय स्तर से लेकर वैश्विक स्तर तक की सशक्त भूमिका और प्रभावशीलता को उजागर करती है। विश्व डाक दिवस के अवसर पर क्षेत्रीय कार्यालय, अहमदाबाद के ‘मेघदूतम्’ सभाकक्ष में गुजरात परिमंडल के चीफ पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावलेश्वरकर ने ”भारतीय डाक: वित्तीय सशक्तिकरण अंतिम छोर तक” पर विशेष आवरण एवं विश्व डाक दिवस की थीम 'पोस्ट फॉर पीपल, लोकल सर्विस, ग्लोबल रीच' पर विशेष विरूपण, पोस्टमास्टर जनरल, उत्तर गुजरात परिक्षेत्र श्री कृष्ण कुमार यादव, महाप्रबंधक (वित्त) डॉ. राजीव कांडपाल, एवं निदेशक डाक सेवा श्री सुरेख रेघुनाथेन की उपस्थिति में जारी किया गया। साथ ही सुकन्या समृद्धि योजना, डाक जीवन बीमा, इण्डिया पोस्ट पेमेंट्स बैंक के लाभार्थियों को पासबुक व पॉलिसी बॉन्ड प्रदान किए गए।





इस अवसर पर चीफ पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावलेश्वरकर ने कहा, कि डाक विभाग न केवल स्थानीय स्तर पर संचार का सशक्त माध्यम रहा है, बल्कि वैश्विक स्तर पर भी अपनी महत्वपूर्ण भूमिका निभा रहा है। ‘डाक सेवा जन सेवा’ के माध्यम से विभाग आमजन को पारंपरिक डाक सेवाओं के साथ-साथ वित्तीय सशक्तिकरण से जुड़ी सेवाएँ प्रदान करते हुए एक समर्पित सेवा केंद्र की भूमिका निभा रहा है। डाक विभाग पारंपरिक सेवाओं के आधुनिकीकरण के साथ डिजिटल समावेशन और नागरिक सुविधा के क्षेत्र में भी अग्रणी भूमिका निभा रहा है। सामान्यजन से जुड़ाव के चलते ही इसे डाक 'घर' कहा जाता है, जहाँ आकर लोग घर जैसी आत्मीयता महसूस करते हैं।




महाप्रबंधक (वित्त) डॉ. राजीव कांडपाल 
ने कहा कि डाक विभाग ने न केवल ऐतिहासिक परिवर्तनों को करीब से देखा है, बल्कि हर युग में आमजन के जीवन का अभिन्न हिस्सा बनकर समाज में अपनी प्रासंगिकता बनाए रखी है। डाक विभाग ने सदैव समय के साथ कदम मिलाते हुए, पारंपरिक सेवाओं को आधुनिक तकनीक से जोड़कर जनता के विश्वास और सुविधा को सर्वोच्च प्राथमिकता दी है। वर्तमान दौर में डाक विभाग वित्तीय समावेशन एवं लोजिस्टिक्स सेवाओ में अपनी अग्रणी भूमिका निभा रहा है I





पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि 'विश्व डाक दिवस' का उद्देश्य विश्व भर में लोगों के दैनिक जीवन, व्यापार और सामाजिक व आर्थिक विकास में डाक सेवाओं की भूमिका के बारे में जागरूकता बढ़ाना है। 'एक विश्व-एक डाक प्रणाली' की अवधारणा को साकार करने हेतु 9 अक्टूबर, 1874 को 'यूनिवर्सल पोस्टल यूनियन' की स्थापना बर्न, स्विट्जरलैंड में की गई, जिससे विश्व भर में एक समान डाक व्यवस्था लागू हो सके। भारत प्रथम एशियाई राष्ट्र था, जो कि 1 जुलाई 1876 को इसका सदस्य बना। कालांतर में वर्ष 1969 में टोकियो, जापान में सम्पन्न यूनिवर्सल पोस्टल यूनियन कांग्रेस में इस स्थापना दिवस 9 अक्टूबर को 'विश्व डाक दिवस' के रूप में मनाने हेतु घोषित किया गया। ‘एडवांस्ड पोस्टल टेक्नोलॉजी 2.0’ के माध्यम से डाक विभाग ने अपनी सेवाओं को आधुनिक युग की गति और पारदर्शिता से जोड़ा है। यह पहल प्रौद्योगिकी, पारदर्शिता और सेवा गुणवत्ता के समन्वय का उत्कृष्ट उदाहरण है।











इस अवसर पर असिस्टेंट पोस्टमास्टर जनरल श्री शिवम त्यागी, प्रवर अधीक्षक, रेल डाक सेवा, अहमदाबाद श्री पियूष रजक, प्रवर डाक अधीक्षक, अहमदाबाद श्री चिराग मेहता, प्रवर डाक अधीक्षक, गांधीनगर श्री शिशिर कुमार, आईपीपीबी असिस्टेंट जनरल मैनेजर श्री रणवीर सिंह, चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे, सहायक निदेशक श्री एम एम शेख, श्री वी एम वहोरा, श्री रितुल गाँधी, सहायक लेखाधिकारी श्री चेतन सैन, श्री रामस्वरूप मँगावा, सीनियर पोस्ट मास्टर श्री पीजे सोलंकी, सहायक डाक अधीक्षक श्री आर टी परमार, श्री अलकेश परमार, श्री एच जे परिख, श्री भाविन प्रजापति, श्री रोनक शाह, निरीक्षक श्री श्री विपुल चडोतरा, श्री यथार्थ दूबे, योगेंद्र राठोड सहित तमाम अधिकारी-कर्मचारी उपस्थित रहे।

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘વિશ્વ ડાક દિવસ’નું આયોજન, ‘ભારતીય ડાક : નાણાકીય સશક્તિકરણ અંતિમ છેડા સુધી’ પર વિશેષ આવરણ પ્રકાશિત

ડાક વિભાગ માત્ર સ્થાનિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ સંદેશાવ્યવહાર અને વ્યાપારમાં નિભાવી રહ્યું છે મહત્વપૂર્ણ ભૂમિકા — ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર

‘પોસ્ટ ફોર પીપલ, લોકલ સર્વિસ ગ્લોબલ રીચ’ થીમ સાથે મનાવવામાં આવ્યો ‘વિશ્વ ડાક દિવસ’ : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ



ભારતીય ડાક વિભાગ દ્વારા ગુજરાતમાં ‘વિશ્વ ડાક દિવસ’નું ભવ્ય આયોજન 9 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું. આ વર્ષની થીમ ‘પોસ્ટ ફોર પીપલ – લોકલ સર્વિસ, ગ્લોબલ રીચ’ છે, જે ડાક સેવાઓની સ્થાનિક સ્તરથી વૈશ્વિક સ્તર સુધીની સશક્ત ભૂમિકા અને અસરકારકતાને ઉજાગર કરે છે. વિશ્વ ડાક દિવસના અવસર પર, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ ખાતે આવેલ ‘મેઘદૂતમ્’ સભાખંડમાં ગુજરાત પરિમંડલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર દ્વારા “ભારતીય ડાક : નાણાકીય સશક્તિકરણ અંતિમ છેડા સુધી” વિષય પર વિશેષ આવરણ તથા વિશ્વ ડાક દિવસની થીમ ‘પોસ્ટ ફોર પીપલ, લોકલ સર્વિસ, ગ્લોબલ રીચ’ પર વિશેષ વીરૂપણનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ, ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર શ્રી કૃષ્ણ કુમાર યાદવ, મહાપ્રબંધક (વિત્ત) ડૉ. રાજીવ કાંડપાલ, અને નિદેશક શ્રી સુરેખ રઘુનાથેન ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન સુકન્યા સમૃદ્ધિ યોજના, ડાક જીવન વીમા, અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના લાભાર્થીઓને પાસબુક અને પોલિસી બોન્ડ પણ પ્રદાન કરવામાં આવ્યા.

આ અવસરે ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર જણાવ્યું કે, ડાક વિભાગ માત્ર સ્થાનિક સ્તરે સંચારનું સશક્ત માધ્યમ નથી, પરંતુ વૈશ્વિક સ્તર પર પણ પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. ‘ડાક સેવા એટલે જન સેવા’ના સિદ્ધાંતને અનુસરતા, વિભાગ સામાન્ય જનતાને પરંપરાગત ડાક સેવાઓ સાથે સાથે નાણાકીય સશક્તિકરણથી જોડાયેલી વિવિધ સેવાઓ પણ પૂરી પાડી રહ્યું છે અને એક સમર્પિત સેવા કેન્દ્ર તરીકે કાર્ય કરી રહ્યું છે. ડાક વિભાગ પરંપરાગત સેવાઓના આધુનિકીકરણ, ડિજિટલ સમાવેશ અને નાગરિક સુવિધાના ક્ષેત્રોમાં પણ અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે. સામાન્ય જનતા સાથેના જોડાણને કારણે જ તેને ‘ડાક ઘર’ તરીકે ઓળખવામાં આવે છે — એક એવું સ્થાન, જ્યાં લોકો આવીને ઘર જેવી આત્મીયતાનો અનુભવ કરે છે.

મહાપ્રબંધક (વિત્ત) ડૉ. રાજીવ કાંડપાલે જણાવ્યું કે, ડાક વિભાગે માત્ર ઐતિહાસિક પરિવર્તનોને નજીકથી જોયા નથી, પરંતુ દરેક યુગમાં સામાન્ય જનજીવનનો અભિન્ન ભાગ બનીને સમાજમાં પોતાની પ્રાસંગિકતા જાળવી રાખી છે. ડાક વિભાગે હંમેશાં સમય સાથે પગલા મિલાવતાં, પરંપરાગત સેવાઓને આધુનિક તકનીક સાથે જોડીને, જનતા ના વિશ્વાસ અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. આજના યુગમાં ડાક વિભાગ નાણાકીય સમાવેશ તથા લોજિસ્ટિક્સ સેવાઓના ક્ષેત્રોમાં પોતાની અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘વિશ્વ ડાક દિવસ’નો હેતુ વિશ્વભરના લોકોના દૈનિક જીવન, વેપાર તેમજ સામાજિક અને આર્થિક વિકાસમાં ડાક સેવાઓની ભૂમિકા વિશે જાગૃતિ વધારવો છે. ‘એક વિશ્વ – એક ડાક પ્રણાલી’ની સંકલ્પનાને સાકાર કરવા માટે 9 ઓક્ટોબર, 1874ના રોજ સ્વિટ્ઝર્લૅન્ડના બર્ન શહેરમાં “યુનિવર્સલ પોસ્ટલ યુનિયન” (UPU)ની સ્થાપના કરવામાં આવી હતી, જેથી સમગ્ર વિશ્વમાં એકરૂપ ડાક વ્યવસ્થા અમલમાં લાવી શકાય. ભારત પ્રથમ એશિયાઈ દેશ હતો, જે 1 જુલાઈ, 1876ના રોજ આ સંસ્થાનો સભ્ય બન્યો હતો.  બાદમાં, 1969માં જાપાનના ટોક્યો ખાતે યોજાયેલી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન કોંગ્રેસ દરમિયાન 9 ઓક્ટોબરને ‘વિશ્વ ડાક દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રી યાદવએ વધુમાં જણાવ્યું કે ‘એડવાન્સ્ડ પોસ્ટલ ટેક્નોલોજી 2.0’ દ્વારા ડાક વિભાગે પોતાની સેવાઓને આધુનિક યુગની ગતિ, પારદર્શિતા અને ગુણવત્તા સાથે જોડીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. જે ટેક્નોલોજી, પારદર્શિતા અને સેવા ગુણવત્તાના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે.

આ અવસરે સહાયક પોસ્ટમાસ્ટર જનરલ શ્રી શિવમ ત્યાગી, પ્રવર અધીક્ષક, રેલ ડાક સેવા, અમદાવાદ શ્રી પિયૂષ રજક, પ્રવર અધીક્ષક, અમદાવાદ શ્રી ચિરાગ મહેતા, તેમજ પ્રવર અધીક્ષક, ગાંધીનગર શ્રી શિશિર કુમાર ઉપસ્થિત રહ્યા. તે ઉપરાંત આઇપીપીબી આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી રણવીર સિંહ, ચીફ મેનેજર શ્રી અભિજીત ઝિભકાટે, સહાયક નિદેશક શ્રી એમ. એમ. શેખ, શ્રી વી. એમ. વહોરા, શ્રી રિતુલ ગાંધી, સહાયક લેખાધિકારી શ્રી ચેતન સૈન, શ્રી રામસ્વરૂપ મંગાવા, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી પી. જે. સોલંકી, સહાયક અધિક્ષક શ્રી આર ટી પરમાર, શ્રી અલ્કેશ પરમાર, શ્રી એચ. જે. પરીખ, શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી રોનક શાહ, નિરીક્ષક શ્રી વિપુલ ચડોતરા, શ્રી યથાર્થ દુબે, શ્રી યોગેન્દ્ર રાઠોડ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

“World Post Day” celebrated by the Department of Posts in Gujarat with the theme “Post for People – Local Service, Global Reach”

Department of Posts is playing a vital role in Communications and Trade globally-Chief Postmaster General Ganesh V. Sawaleshwarkar

'World Post Day' is creating awareness about the role of Postal services in people’s daily lives, trade, social and economic development worldwide-Postmaster General Krishna Kumar Yadav

A special Cover on the theme “India Post: Financial Empowerment to the Last Mile” released on 'World Post Day' at Ahmedabad

 

Department of Posts celebrated ‘World Post Day’ with great enthusiasm in Gujarat on 9th October. This year’s theme, “Post for People – Local Service, Global Reach,” highlights the vital role and effectiveness of postal services from the local to the global level. On the occasion of World Post Day, a special cover on the theme “India Post: Financial Empowerment to the Last Mile” and a special cancellation on the 'World Post Day' theme “Post for People – Local Service, Global Reach” were released by Chief Postmaster General, Gujarat Circle, Shri Ganesh V. Sawaleshwarkar in the presence of Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav, General Manager (Finance) Dr. Rajeev Kandpal, and Director Postal Services (HQ) Shri Surekh Raghunathan, at the ‘Meghdootam’ Hall, Regional Office, Ahmedabad. On this occasion, passbooks and policy bonds were also distributed to the beneficiaries of Sukanya Samriddhi Yojana, Postal Life Insurance, and the India Post Payments Bank.

On this occasion, Chief Postmaster General Shri Ganesh V. Sawaleshwarkar said that the Department of Posts has been a strong medium of communication and plays a significant role globally. Through the "Dak Seva Jan Seva" initiative, the Department serves as a dedicated service center, providing both traditional postal services and financial empowerment services to the public. Embracing modernization, India Post is at the forefront of transforming its legacy services through digital integration, ensuring greater convenience and accessibility for citizens. Owing to its deep connection with common people, the post office is fondly called as a ‘Dak Ghar’—a space where people feel welcomed, valued, and at ease.

General Manager (Finance) Dr. Rajeev Kandpal stated that the Department of Posts has closely witnessed historical transformations and has remained an integral part of the lives of the common people, maintaining its relevance across generations. By keeping pace with the times, the department has consistently integrated traditional services with modern technology, giving the highest priority to public trust and convenience. In the present era, the India Post continues to play a leading role in financial inclusion and logistics services.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the aim of World Post Day is to create awareness about the role of postal services in people’s daily lives, trade, and social and economic development worldwide. To realize the concept of “One World – One Postal System,” the Universal Postal Union (UPU) was established on 9th October 1874 in Bern, Switzerland, enabling a uniform postal system across the world. India was the first Asian country to become a member on 1st July 1876. Later, in 1969, during the Universal Postal Union Congress held in Tokyo, Japan, this foundation day, 9th October, was declared as World Post Day. Through "Advanced Postal Technology 2.0," the Department of Posts has enhanced its services with the speed and transparency of the modern era. This initiative is an excellent example of the integration of technology, transparency, and service quality.

On this occasion, Assistant Postmaster General Shri Shivam Tyagi, Senior Superintendent, Railway Mail Service, Ahmedabad Shri Piyush Rajak, Senior Superintendent, Ahmedabad Shri Chirag Mehta, Senior Superintendent, Gandhinagar Shri Shishir Kumar, IPPB Assistant General Manager Shri Ranveer Singh, Chief Manager Shri Abhijeet Jibhkate, Assistant Directors Shri M.M. Shaikh, Shri V.M. Vahora, and Shri Ritul Gandhi, Assistant Accounts Officer Shri Chetan Sain, Shri Ramswaroop Mangawa, Senior Postmaster Shri P.J. Solanki, Assistant Superintendent Shri Alkesh Parmar, Shri H.J. Parikh, Shri R T Parmar, Shri Bhavin Prajapati, Shri Ronak Shah, Inspectors Shri Vipul Chadotra, Shri Yatharth Dubey, Shri Yogendra Rathod, along with other officials were present.

 






डाक विभाग द्वारा 'विश्व डाक दिवस' का आयोजन, 'भारतीय डाक: वित्तीय सशक्तिकरण अंतिम छोर तक' पर जारी हुआ विशेष आवरण

डाक विभाग न केवल स्थानीय स्तर पर बल्कि वैश्विक स्तर पर भी संचार और व्यापार में निभा रहा महत्वपूर्ण भूमिका- चीफ पोस्टमास्टर जनरल गणेश वी. सावलेश्वरकर

‘पोस्ट फॉर पीपल, लोकल सर्विस ग्लोबल रीच’ थीम के साथ मनाया गया ‘विश्व डाक दिवस’ : पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव