Showing posts with label Mahesana. Show all posts
Showing posts with label Mahesana. Show all posts

Friday, August 28, 2026

महेसाणा के पहले नेक्स्ट-जेन थीम आधारित डाकघर का गणपत यूनिवर्सिटी में हुआ उद्घाटन, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव एवं प्रो-चांसलर डॉ. महेंद्र शर्मा ने किया उद्घाटन

डाक विभाग की युवा-केंद्रित और आधुनिक सेवाओं को शैक्षणिक परिसरों तक पहुंचाने की दिशा में केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया जी के दृष्टिकोण से निर्देशित पहल के तहत गुजरात के छठवें एवं महेसाणा के प्रथम एन-जेन (नेक्स्ट जेन) थीम आधारित नवीनीकृत गणपत विद्यानगर डाकघर का उद्घाटन 12 अगस्त, 2026 को उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव एवं डॉ. महेंद्र शर्मा, प्रो-चांसलर, गणपत यूनिवर्सिटी, महेसाणा द्वारा किया गया। भारतीय डाक की फ्लैगशिप एन-जेन पहल के अंतर्गत विकसित यह पोस्ट ऑफिस विद्यार्थियों ने इंडिया पोस्ट के साथ मिलकर "छात्रों का, छात्रों द्वारा, छात्रों के लिए" की फिलॉसफी पर डिजाइन किया है। इसमें भारतीय डाक की विश्वसनीयता, व्यापक पहुँच, आधुनिक सेवाओं, युवा जुड़ाव और विरासत का सुंदर मिश्रण देखने को मिलता है।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा  कि एन-जेन डाकघर पहल विद्यार्थी एवं डिजिटल नेटिव्स को केंद्र में रखकर इंडिया पोस्ट के एक आधुनिक, युवा-केंद्रित सेवा नेटवर्क में परिवर्तन को दर्शाती है। एन-जेन पोस्ट ऑफिस युवाओं को आधुनिक सुविधाएँ प्रदान करेगा, जिसमें वाई-फाई, कैफेटेरिया, मिनी लाइब्रेरी, यूपीआई-आधारित डिजिटल भुगतान, यूथ-केंद्रित कंफर्ट सीटिंग स्पेस, विद्यार्थियों के लिए स्पीड पोस्ट व पार्सल सेवाओं पर 10% की विशेष छूट, ज्ञान पोस्ट, इंटरनेशनल पार्सल बुकिंग, पार्सल पैकेजिंग सर्विस, फिलेटली एवं डाकघर बचत सेवाएँ, डाक जीवन बीमा, आईपीपीबी जैसी वित्तीय सेवाएं शामिल हैं। गणपत यूनिवर्सिटी का यह एन-जेन पोस्ट ऑफिस जेन-जी की जीवनशैली, रुचियों और अपेक्षाओं को ध्यान में रखते हुए मॉडर्न डिजाइन, आकर्षक वातावरण और हाई-टेक सुविधाओं से सुसज्जित किया गया है।


प्रो-चांसलर डॉ. महेंद्र शर्मा ने डाक विभाग द्वारा गणपत यूनिवर्सिटी कैंपस में एन-जेन पोस्ट ऑफिस पहल को युवाओं को डाक सेवाओं से जोड़ने की अभिनव पहल बताते हुए कहा कि आधुनिक और तकनीक-सक्षम वातावरण विद्यार्थियों की बदलती जरूरतों के अनुरूप सेवाओं की बेहतर पहुंच सुनिश्चित करेगा। आधुनिक सुविधाओं से युक्त यह डाकघर 18 हजार से ज्यादा विद्यार्थियों को डाक विभाग की सेवाओं का एक नया अनुभव प्रदान करेगा। राष्ट्रीय-अंतरराष्ट्रीय स्तर की होने वाली तमाम सेमिनार, कांफ्रेंस के डेलिगेट्स के लिए भी यहाँ से देश-विदेश में शैक्षणिक सामग्री भेजने में आसानी होगी।

महेसाणा मंडल के अधीक्षक डाकघर श्री एस के वर्मा ने कहा कि गणपत यूनिवर्सिटी के विद्यार्थियों, संकाय सदस्यों व निवासियों को उनकी बदलती आवश्यकताओं के अनुरूप सुविधाजनक, त्वरित, तकनीक-सक्षम एवं आधुनिक डाक सेवाएं उपलब्ध कराएगा।

गणपत यूनिवर्सिटी के विद्यार्थियों को महेसाणा के पहले एन-जेन थीम आधारित पोस्ट ऑफिस को डिज़ाइन करने में उनके योगदान के लिए पोस्टमास्टर जनरल एवं प्रो-चांसलर द्वारा सम्मानित भी किया गया।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि गुजरात में आईआईटी गांधीनगर, आईआईएम अहमदाबाद, सरदार वल्लभभाई पटेल एनआईटी सूरत, आनंद कृषि यूनिवर्सिटी, कच्छ यूनिवर्सिटी, गणपत यूनिवर्सिटी, महेसाणा सहित कुल छह एन-जेन पोस्ट ऑफिस आरम्भ हो चुके हैं।

इस अवसर पर प्रो-वाइस चांसलर डॉ. गिरीश पटेल, डीन संदीपसिंह आर. सिसोदिया, एसोसिएट डीन आर्किटेक्ट आदित्य बी. व्यास, डाक अधीक्षक एसके वर्मा, सहायक निदेशक वीएम वहोरा, सहायक डाक अधीक्षक रमेश रबारी, धवल सुथार, विशाल ब्रह्मभट्ट, डाक निरीक्षक चेतन सुथार, विनुभाई भरवाड, पोस्टमास्टर अश्विनभाई चौधरी, परेश मिस्त्री, भरत प्रजापति, मुकेश चौधरी, एम आइ फ़क़ीर सहित तमाम अधिकारी एवं विद्यार्थीगण उपस्थित रहे।

મહેસાણાની પ્રથમ નેક્સ્ટ-જેન થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ગણપત યુનિવર્સિટીમાં ઉદ્ઘાટન, પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્માએ કર્યો શુભારંભ

એન-જેન પોસ્ટ ઓફિસમાં ડાક સેવાઓ સાથે યુવાનો માટે વાઈ-ફાઈ, કૅફેટેરિયા, મિની લાઇબ્રેરી તથા યુપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્ટની પણ સુવિધા – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ગણપત યુનિવર્સિટીમાં એન-જેન પોસ્ટ ઓફિસ દ્વારા યુવાનોની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ ડાક સેવાઓની વધુ સુગમ પહોંચ – પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્મા

ડાક વિભાગની યુવા કેન્દ્રિત અને આધુનિક સેવાઓને શૈક્ષણિક પરિસરો સુધી પહોંચાડવાની દિશામાં કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાજીના વિઝનથી પ્રેરિત પહેલ અંતર્ગત ગુજરાતના છઠ્ઠા અને મહેસાણા ના પ્રથમ એન-જેન (નેક્સ્ટ-જેન) થીમ આધારિત નવીનીકરણ કરાયેલ ગણપત વિદ્યાનગર પોસ્ટ ઓફિસનું 12 ઓગસ્ટ, 2026ના રોજ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ તથા ડૉ. મહેન્દ્ર શર્મા, ગ્રુપ પ્રો-ચાન્સેલર, ગણપત યુનિવર્સિટી, મહેસાણા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા પોસ્ટની ફ્લેગશિપ એન-જેન પહેલ અંતર્ગત વિકસાવવામાં આવેલું આ પોસ્ટ ઓફિસ વિદ્યાર્થીઓએ ઇન્ડિયા પોસ્ટ સાથે મળીને “વિદ્યાર્થીઓનું, વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ માટે”ની ફિલોસોફી પર ડિઝાઇન કર્યું છે. અહીં ભારતીય ડાકની વિશ્વસનીયતા, વ્યાપક પહોંચ, આધુનિક સેવાઓ, યુવા જોડાણ અને સમૃદ્ધ વારસાનો સુંદર સમન્વય જોવા મળે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, એન-જેન પોસ્ટ ઓફિસ પહેલ વિદ્યાર્થીઓ અને ડિજિટલ નેટિવ્સને કેન્દ્રમાં રાખીને ઇન્ડિયા પોસ્ટને આધુનિક અને યુવા કેન્દ્રિત સેવા નેટવર્કમાં પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે એન-જેન પોસ્ટ ઓફિસ યુવાનોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે, જેમાં વાઈ-ફાઈ, કૅફેટેરિયા, મિની લાઇબ્રેરી, યુપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્ટ, યુવા કેન્દ્રિત કમ્ફર્ટ સીટિંગ સ્પેસ, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટ અને પાર્સલ સેવાઓ પર 10%ની વિશેષ છૂટ, જ્ઞાન પોસ્ટ, આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ, પાર્સલ પેકેજિંગ સેવા, ફિલેટલી અને પોસ્ટ ઓફિસ બચત સેવાઓ, ડાક જીવન વીમા તથા આઈપીપીબી જેવી નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. ગણપત યુનિવર્સિટીનું આ એન-જેન પોસ્ટ ઓફિસ જનરેશન-Z ની જીવનશૈલી, રુચિઓ અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને આધુનિક ડિઝાઇન, આકર્ષક વાતાવરણ અને હાઈ-ટેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.

પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્માએ ગણપત યુનિવર્સિટી કેમ્પસમાં ડાક વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી એન-જેન પોસ્ટ ઓફિસ પહેલને યુવાનોને ડાક સેવાઓ સાથે જોડવાની એક નવીન પહેલ ગણાવતા જણાવ્યું હતું કે, આધુનિક અને ટેક્નોલોજી-સક્ષમ વાતાવરણ વિદ્યાર્થીઓની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સેવાઓની વધુ સુગમ પહોંચ સુનિશ્ચિત કરશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ પોસ્ટ ઓફિસ 18 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડાક વિભાગની સેવાઓનો નવો અનુભવ પ્રદાન કરશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનારા વિવિધ સેમિનાર અને કૉન્ફરન્સના ડેલિગેટ્સ માટે પણ અહીંથી દેશ-વિદેશમાં શૈક્ષણિક સામગ્રી મોકલવામાં સરળતા રહેશે.

મહેસાણા મંડળના અધિક્ષક ડાકઘર શ્રી એસ. કે. વર્માએ જણાવ્યું હતું કે, ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો તેમજ રહેવાસીઓને તેમની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સુવિધાજનક, ઝડપી, ટેક્નોલોજી-સક્ષમ અને આધુનિક ડાક સેવાઓ પૂરી પાડશે.

ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મહેસાણાના પ્રથમ એન-જેન થીમ આધારિત પોસ્ટ ઓફિસની ડિઝાઇન તૈયાર કરવામાં તેમના યોગદાન બદલ પોસ્ટમાસ્ટર જનરલ અને પ્રો-ચાન્સેલર દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈએમ અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ એનઆઈટી સુરત, આનંદ કૃષિ યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી અને ગણપત યુનિવર્સિટી, મહેસાણા સહિત કુલ છ એન-જેન પોસ્ટ ઓફિસ શરૂ થઈ ચૂક્યા છે.

આ પ્રસંગે પ્રો-વાઇસ ચાન્સેલર ડૉ. ગિરીશ પટેલ, ડીન સંદીપસિંહ આર. સિસોદિયા, એસોસિયેટ ડીન આર્કિટેક્ટ આદિત્ય બી. વ્યાસ, ડાક અધિક્ષક એસ. કે. વર્મા, સહાયક નિદેશક વી. એમ. વહોરા, સહાયક ડાક અધિક્ષક રમેશ રબારી, ધવલ સુથાર, વિશાલ બ્રહ્મભટ્ટ, ડાક નિરીક્ષક ચેતન સુથાર, વિનુભાઈ ભરવાડ, પોસ્ટમાસ્ટર અશ્વિનભાઈ ચૌધરી, પરેશ મિસ્ત્રી, ભરત પ્રજાપતિ, મુકેશ ચૌધરી, એમ. આઈ. ફકીર સહિતના અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

First Next-Gen theme- revamped Post Office of Mahesana inaugurated at Ganpat University by Postmaster General Krishna Kumar Yadav and Pro-Chancellor Dr. Mahendra Sharma

Next-Gen Post Office offers Wi-Fi, cafeteria, mini library and UPI-based digital payment facilities for youth along with Postal Services – Postmaster General Krishna Kumar Yadav

Next-Gen Post Office at Ganpat University to ensure better access to Postal Services in line with the changing needs of youth – Pro-Chancellor Dr. Mahendra Sharma

Guided by the vision of Hon’ble Union Minister of Communications, Shri Jyotiraditya M. Scindia, to bring the Department of Posts’ youth-centric and modern services to educational campuses, Gujarat’s sixth and Mehsana’s first N-GEN (Next Gen) theme-based revamped Ganpat Vidyanagar Post Office was inaugurated on August 12, 2026 by Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav and Dr. Mahendra Sharma, Pro-Chancellor, Ganpat University, Mahesana. Developed under India Post’s flagship N-GEN initiative, this Post Office has been co-created by students in collaboration with India Post, following the philosophy of ‘Of the students, by the students, for the students.’ It beautifully blends the trust and extensive reach of India Post with modern services, youth engagement, and the rich heritage of the Postal services.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the N-GEN Post Office initiative reflects India Post’s transformation into a modern, youth-centric service network, keeping students and digital natives at its core. The N-GEN Post Office offers a vide range of modern facilities for youth, including Wi-Fi, cafeteria, mini library, UPI-based digital payments, youth-centric comfortable seating spaces, special 10% discount for students on Speed Post and Parcel services, Gyan Post, International Parcel booking, Parcel Packaging Services, Philately and financial services such as Pos Office Savings Schemes, Postal Life Insurance, India Post Payments Bank. The N-GEN Post Office at Ganpat University has been equipped with a modern design, an engaging ambience, and high-tech facilities, keeping in mind the lifestyle, interests, and expectations of Gen Z.

Describing the Department of Posts' 'N-Gen Post Office' initiative at the Ganpat University campus as an innovative step to connect the youth with postal services, Pro-Chancellor Dr. Mahendra Sharma said that the modern and technology-enabled environment would ensure better access to postal services in line with the changing needs of youth. Equipped with modern facilities, this Post Office will provide a new experience of postal services to more than 18,000 students. It will also facilitate the dispatch of educational materials—within India and abroad to delegates attending various national and international seminars and conferences.

Superintendent of Post Offices, Mahesana Division, Shri S. K. Verma, said that the N-GEN Post Office will provide very convenient, prompt, technology-enabled, and modern postal services to students, faculty members, and residents of Ganpat University with catering to their evolving needs

Students of Ganpat University were also felicitated by the Postmaster General Sh. KK Yadav and the Pro-Chancellor Dr. Mahendra Sharma for their contribution to designing Mahesana’s first N-GEN theme-based, revamped Ganpat Vidhyanagar Post Office.

Postmaster General Shri Krishna Kumar Yadav told that a total of six N-GEN Post Offices have been launched in Gujarat so far, including those at IIT Gandhinagar, IIM Ahmedabad, Sardar Vallabhbhai Patel NIT Surat, Anand Agricultural University, Kutch University, and Ganpat University, Mahesana.

On this occasion, Pro-Vice-Chancellor Dr. Girish Patel, Dean Sandeepsingh R. Sisodia, Associate Dean Architect Aditya B. Vyas, Superintendent of Post Offices S.K. Verma, Assistant Director V.M. Vahora, Assistant Superintendents Ramesh Rabari, Dhaval Suthar, and Vishal Brahmbhatt, Postal Inspectors Chetan Suthar and Vinubhai Bharwad, Postmaster Ashwinbhai Chaudhary, Paresh Mistry, Bharat Prajapati, Mukesh Chaudhary, and M.I. Faqir, along with other officials and students were present.







महेसाणा के पहले नेक्स्ट-जेन थीम आधारित डाकघर का गणपत यूनिवर्सिटी में हुआ उद्घाटन, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव एवं प्रो-चांसलर डॉ. महेंद्र शर्मा ने किया उद्घाटन

एन-जेन पोस्ट ऑफिस में डाक सेवाओं के साथ युवाओं के लिए वाई-फाई, कैफेटेरिया, मिनी लाइब्रेरी, यूपीआई-आधारित डिजिटल भुगतान की भी सुविधा-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

गणपत यूनिवर्सिटी में एन-जेन पोस्ट ऑफिस से युवाओं की बदलती जरूरतों के अनुरूप डाक सेवाओं की बेहतर पहुंच- प्रो-चांसलर डॉ. महेंद्र शर्मा

Friday, September 12, 2025

Postmaster General Krishna Kumar Yadav Inaugurated ‘Postal Business Development and Financial Inclusion’ Maha Mela in Mahesana, Gujarat

सूचना एवं संचार प्रौद्योगिकी के दौर में एडवांस्ड पोस्टल टेक्नोलॉजी 2.0 के साथ भारतीय डाक ने नई पहचान बनाते हुए सेवाओं को और आधुनिक व सशक्त बनाया है। डाक विभाग के विस्तृत नेटवर्क, विश्वसनीयता, सर्वसुलभता और सहज संवाद के चलते तमाम कल्याणकारी योजनायें समाज के अंतिम व्यक्ति तक पहुँच रही हैं। आकर्षक ब्याज दरों के कारण आज भी डाकघर की बचत योजनाएँ सर्वाधिक लोकप्रिय हैं और इनमें लोग पीढ़ी दर पीढ़ी सुरक्षित निवेश करते आ रहे हैं। 





उक्त उद्गार उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने महेसाणा मंडल द्वारा 11 सितंबर, 2025 को आयोजित “डाक व्यवसाय विकास एवं वित्तीय समावेशन” महामेला का शुभारंभ करते हुए मुख्य अतिथि के रूप में व्यक्त किए। इस अवसर पर पोस्टमास्टर जनरल ने विभिन्न बचत योजनाओं, सुकन्या समृद्धि योजना, डाक जीवन बीमा, इण्डिया पोस्ट पेमेंट्स बैंक के लाभार्थियों को पासबुक व पॉलिसी बॉन्ड भी प्रदान किए और उत्कृष्ट कार्य करने वाले डाक कर्मियों को सम्मानित कर उनकी हौसला अफजाई भी की। महेसाणा मंडल के डाक अधीक्षक श्री सिराज मन्सुरी ने अतिथियों का स्वागत किया।







  
 

महामेला को संबोधित करते हुए पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि, एक ही छत के नीचे तमाम सेवाएं उपलब्ध कराकर डाकघरों को बहुद्देशीय बनाया गया है। बचत बैंक, बीमा, इण्डिया पोस्ट पेमेन्ट्स बैंक, डीबीटी, डिजिटल बैंकिंग, आधार, डाकघर पासपोर्ट सेवा केन्द्र,आधार नामांकन एवं अद्यतनीकरण, डाकघर निर्यात केंद्र, क्यूआर कोड आधारित डिजिटल भुगतान जैसी तमाम जनोन्मुखी सुविधाएं डाकघरों में उपलब्ध हैं। सीईएलसी के तहत घर बैठे बच्चों का आधार बनाने, मोबाइल अपडेट करने, डिजिटल लाइफ सर्टिफिकेट, डीबीटी, बिल पेमेंट, एईपीएस द्वारा बैंक खाते से भुगतान, वाहनों का बीमा, स्वास्थ्य बीमा, दुर्घटना बीमा, प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना जैसी तमाम सेवाएं आईपीपीबी द्वारा डाकिया के माध्यम से घर बैठे मुहैया कराई जा रही हैं। 

 



डाकघर निर्यात केंद्र लोकल टू ग्लोबल अभियान के तहत स्थानीय उद्योग और उद्यमियों को नई उड़ान दे रहे हैं। पीएम विश्वकर्मा योजना के टूल किट्स की डिलीवरी से लेकर एमएसएमई, ओडीओपी व जीआई उत्पादों की विशेष सुविधा तक, डाक विभाग उद्यमिता और व्यापार के संवर्द्धन में अहम भूमिका निभा रहा है। श्री यादव ने कहा कि डाक विभाग निरंतर आधुनिक सेवाओं को आमजन तक पहुँचाने और ग्रामीण व शहरी क्षेत्रों में वित्तीय समावेशन सुनिश्चित करने के लिए प्रयासरत है।








 
 
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि वर्तमान में महेसाणा मंडल में वित्तीय समावेशन के तहत कुल 5.80 लाख बचत खाते, 94 हज़ार आईपीपीबी  खाते, 70 हज़ार सुकन्या समृद्धि खाते संचालित हैं। इस वित्तीय वर्ष में डाक जीवन बीमा में 10 करोड़ रूपये व ग्रामीण डाक जीवन बीमा में 4 करोड़ रुपये की कुल प्रीमियम राशि जमा हुई। महेसाणा में 113 गाँवों को ‘सम्पूर्ण सुकन्या समृद्धि ग्राम, 110 गाँवों को 'सम्पूर्ण बीमा ग्राम' और हाल ही में शुरू की गई नवीनतम पहल के अंतर्गत 18 गाँवों को ‘सम्पूर्ण बचत ग्राम भी बनाया जा चुका है। महेसाणा प्रधान डाकघर में संचालित पासपोर्ट सेवा केंद्र के माध्यम से में 7,240 लोगों ने पासपोर्ट बनवाया।

 






महेसाणा मंडल के डाक अधीक्षक श्री सिराज मन्सुरी ने कहा कि इस महामेला का प्रमुख उद्देश्य आमजन को डाकघर से जुड़ी सभी कल्याणकारी योजनाओं के प्रति जागरूक करना और अधिक से अधिक लोगों को इन योजनाओं से जोड़ना है। श्री मन्सुरी ने बताया कि इस महामेला में महेसाणा मंडल द्वारा 10 हजार से अधिक बचत खाते, डाक जीवन बीमा व ग्रामीण डाक जीवन बीमा में 12 लाख रुपये से अधिक की प्रीमियम राशि, 1200 से अधिक आधार ट्रांजेक्शन, 500 से ज्यादा इंडिया पोस्ट पेमेंट्स बैंक के प्रीमियम खाते, 1000 से ज्यादा जनरल इंश्योरेंस का बिज़नेस प्राप्त किया हैं। साथ ही, महेसाणा मंडल के धमाबावा ब्रांच पोस्ट ऑफिस ने एपीटी 2.0 के अंतर्गत साबरमती गैस का पहला ई-पेमेंट कर डाक सेवाओं में डिजिटल पारदर्शिता और सुलभता को नई गति प्रदान दी। 

इस अवसर पर अधीक्षक डाकघर श्री सिराज मन्सुरी, सहायक निदेशक श्री वारिस वहोरा, आइपीपीबी चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे, मैनेजर श्री जे. रोहिथ, सहायक अधीक्षक श्री रमेश रबारी, श्री विजयपाल सिंघ, श्री धवल सुथार, श्री विशाल ब्रह्मभट्ट, डाक निरीक्षक श्री संदीप कुमार सहित तमाम स्थानीय जनप्रतिनिधि, डाक कर्मियों एवं सम्मानित जनता ने भागीदारी की।


મહેસાણા જિલ્લામાં ‘પોસ્ટલ બિઝનેસ ડેવલપમેન્ટ અને નાણાકીય સમાવેશ’ મહામેળાનું પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા શુભારંભ

પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ આજે પણ પેઢી દર પેઢી સૌથી વધુ લોકપ્રિય – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ



માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજીના યુગમાં, પોસ્ટ વિભાગે એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી 2.0 સાથે એક નવી ઓળખ બનાવી છે અને સેવાઓને વધુ આધુનિક અને મજબૂત બનાવી છે. ડાક વિભાગના વિશાળ નેટવર્ક, વિશ્વસનીયતા, સુલભતા અને સરળ સંદેશાવ્યવહારને કારણે, બધી કલ્યાણકારી યોજનાઓ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચી રહી છે. આજે પણ, આકર્ષક વ્યાજ દરોને કારણે, પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ સૌથી વધુ લોકપ્રિય છે અને લોકો પેઢી દર પેઢી તેમાં સુરક્ષિત રોકાણ કરી રહ્યા છે. ઉપરોક્ત લાગણીઓ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 11 સપ્ટેમ્બરના રોજ મહેસાણા મંડળ દ્વારા આયોજિત "પોસ્ટલ બિઝનેસ ડેવલપમેન્ટ અને નાણાકીય સમાવેશ" મહામેળાનું શુભારંભ કરતી વખતે મુખ્ય અતિથિ તરીકે વ્યક્ત કરી.  આ પ્રસંગે, પોસ્ટમાસ્ટર જનરલે વિવિધ બચત યોજનાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, ડાક જીવન વીમા, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના લાભાર્થીઓને પાસબુક અને પોલિસી બોન્ડ પણ પ્રદાન કર્યા અને પોસ્ટલ કર્મચારીઓને તેમના ઉત્તમ કાર્ય માટે સન્માનિત કરીને પ્રોત્સાહિત કર્યા. મહેસાણા મંડળના અધિક્ષક શ્રી સિરાજ મન્સુરીએ મહેમાનોનું સ્વાગત કર્યું.

મહામેળાને સંબોધતા પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ ઓફિસોને એક જ છત નીચે બધી સેવાઓ પૂરી પાડીને બહુહેતુક બનાવવામાં આવી છે. બચત બેંક, વીમા, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, ડીબીટી, ડિજિટલ બેંકિંગ, આધાર, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી અને અપડેટ, ડાકઘર નિર્યાત  કેન્દ્ર, ક્યુઆર કોડ આધારિત ડિજિટલ ચુકવણી જેવી ઘણી જાહેરલક્ષી સુવિધાઓ પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ છે. સીઇએલસી હેઠળ, ઘરે બેઠા બાળકો માટે આધાર બનાવવો, મોબાઇલ અપડેટ કરવો, ડિજિટલ જીવન પ્રમાણપત્ર, ડીબીટી, બિલ ચુકવણી, એઇપીએસ દ્વારા બેંક ખાતામાંથી ચુકવણી, વાહન વીમો, આરોગ્ય વીમો, અકસ્માત વીમો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જેવી ઘણી સેવાઓ આઇપીપીબી દ્વારા પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા પૂરી પાડવામાં આવી રહી છે. લોકલ ટુ ગ્લોબલ અભિયાન હેઠળ ડાકઘર નિર્યાત કેન્દ્રો સ્થાનિક ઉદ્યોગો અને ઉદ્યોગસાહસિકોને નવી ઉડાન આપી રહ્યા છે. પીએમ વિશ્વકર્મા યોજનાના ટૂલ કીટની ડિલિવરીથી લઈને એમએસએમઇ, ઓડીઓપી અને જીઆઈ ઉત્પાદનોની વિશેષ સુવિધા સુધી, પોસ્ટ વિભાગ ઉદ્યોગ સાહસિકતા અને વેપારને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. શ્રી યાદવે જણાવ્યું કે ટપાલ વિભાગ સામાન્ય લોકોને આધુનિક સેવાઓ પૂરી પાડવા અને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાણાકીય સમાવેશ સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે હાલમાં નાણાકીય સમાવેશ હેઠળ, મહેસાણા મંડળમાં  કુલ 5.80 લાખ બચત ખાતા, 94 હજાર આઇપીપીબી ખાતા, 70 હજાર સુકન્યા સમૃદ્ધિ ખાતા કાર્યરત છે. આ નાણાકીય વર્ષમાં, ડાક જીવન વીમામાં કુલ 10 કરોડ રૂપિયા અને ગ્રામીણ ડાક જીવન વીમામાં 4 કરોડ રૂપિયાનું પ્રીમિયમ જમા કરવામાં આવ્યું. મહેસાણામાં, 113 ગામોને 'સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ', 110 ગામોને 'સંપૂર્ણ વીમા ગ્રામ' બનાવવામાં આવ્યા છે અને તાજેતરમાં શરૂ કરાયેલી નવીનતમ પહેલ હેઠળ, 18 ગામોને 'સંપૂર્ણ બચત ગ્રામ' પણ બનાવવામાં આવ્યા છે. મહેસાણા મુખ્ય પોસ્ટ ઓફિસમાં સંચાલિત પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા 7,240 લોકોએ પાસપોર્ટ બનાવ્યા છે.

મહેસાણા મંડળના અધિક્ષક શ્રી સિરાજ મન્સુરીએ જણાવ્યું કે આ મહામેળાનો મુખ્ય ઉદ્દેશ્ય પોસ્ટ ઓફિસ સંબંધિત તમામ કલ્યાણકારી યોજનાઓથી સામાન્ય લોકોને વાકેફ કરવાનો અને વધુને વધુ લોકોને આ યોજનાઓ સાથે જોડવાનો છે. શ્રી મન્સુરીએ જણાવ્યું કે આ મહામેળામાં મહેસાણા મંડળએ 10 હજારથી વધુ બચત ખાતા, ડાક જીવન વીમા અને ગ્રામીણ ડાક જીવન વીમામાં 12 લાખ રૂપિયાથી વધુ પ્રીમિયમ રકમ, 1200 થી વધુ આધાર વ્યવહારો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના 500 થી વધુ પ્રીમિયમ ખાતા, 1000 થી વધુ સામાન્ય વીમા વ્યવસાય પ્રાપ્ત થયા છે. ઉપરાંત, મહેસાણા વિભાગની ધમાબાવા બ્રાન્ચ પોસ્ટ ઓફિસે એપીટી 2.0 અંતર્ગત સાબરમતી ગેસનું પ્રથમ ઇ-પેમેન્ટ કરીને ડાક સેવાઓમાં ડિજિટલ પારદર્શિતા અને સુલભતાને નવી ગતિ આપી છે.

આ પ્રસંગે ડાક અધિક્ષક શ્રી સિરાજ મન્સુરી, સહાયક નિદેશક શ્રી વારિસ વહોરા, આઈપીપીબીના ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે, મેનેજર શ્રી જે. રોહિત, સહાયક અધિક્ષક શ્રી રમેશ રબારી, શ્રી વિજયપાલ સિંઘ, શ્રી ધવલ સુથાર, શ્રી વિશાલ બ્રહ્મભટ્ટ, નિરીક્ષક શ્રી સંદીપ કુમાર સહિત સ્થાનિક જાહેર પ્રતિનિધિઓ, ડાક કર્મચારીઓ અને આદરણીય નાગરિકોએ  ભાગ લીધો.

Post Office Savings Schemes continue to be the most popular across generations: Post Master General Krishna Kumar Yadav


Department of Posts has established a new identity by modernizing and strengthening its services through Advanced Postal Technology 2.0 in digital era. Owing to its extensive network, reliability, accessibility, and seamless communication of India Post, all the welfare schemes are reaching the last person of the society. Even today, due to attractive interest rates, Post Office Savings Schemes continue to be the most popular as people continue to make safe investments in them across generations. These views were expressed by Shri Krishna Kumar Yadav, Postmaster General of North Gujarat Region as the chief guest while inaugurating the “Postal Business Development and Financial Inclusion” Maha Mela organized by Mahesana Division on 11th September. On this occasion, Postmaster General also distributed passbooks and policy bonds to beneficiaries of various savings schemes, Sukanya Samriddhi Yojna, Postal Life Insurance, India Post Payments Bank and also felicitated postal employees for their exemplary performance to encourage their continued dedication. Superintendent of Mahesana Division, Shri Siraj Mansuri, welcomed the dignitaries.

While addressing the Maha Mela, Postmaster General Shri Krishna Kumar Yadav said that post offices have been made multi-functional by providing all services under one roof. Facilities such as Savings bank, life Insurance, India Post Payments Bank, DBT, Digital banking, Aadhaar services, Post Office Passport Seva Kendras, Aadhaar enrolment and updation, Dakghar Niryat Kendras, and QR code-based digital payments are all available at post offices. Under CELC, services such as Aadhaar enrolment for children, mobile updates, Digital life certificates, DBT, Bill payments, AEPS-based payments from bank accounts, Vehicle insurance, Health insurance, Accident insurance, and the Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana are being provided by IPPB at their doorstep through postmen. Dakghar Niryat Kendras are giving new wings to local industries and entrepreneurs under the "Local to Global" campaign. From the delivery of toolkits under the PM Vishwakarma Yojna to special facilities for MSMEs, ODOP, and GI products, India Post is playing a significant role in promoting entrepreneurship and trade. Department of Posts is continuously striving to deliver modern services to the public and ensure financial inclusion in both rural and urban areas, said Shri Yadav.

Postmaster General Shri Krishna Kumar Yadav said that at present, under financial inclusion in Mahesana Division, a total of 5.80 lakh Savings Accounts, 94,000 India Post Payments Bank (IPPB) accounts, and 70,000 Sukanya Samriddhi Accounts are operational. During the current financial year, a total premium of ₹10 crore has been collected under Postal Life Insurance and ₹4 crore under Rural Postal Life Insurance. Additionally, 113 villages in Mahesana have been declared as ‘Sampoorna Sukanya Samriddhi Gram,’ 110 villages as ‘Sampoorna Biam Gram,’ and under the recently launched initiative, 18 villages have been declared as ‘Sampoorna Bachat Gram.’ Through the Post Office Passport Seva Kendra functioning at Mahesana Head Post Office, 7,240 people have obtained passports.

Superintendent of Mahesana Division, Shri Siraj Mansuri, said that the main objective of this Maha Mela is to create public awareness about all welfare schemes related to Post Office and to connect more and more people with these schemes. Shri Mansuri said that during this Maha Mela, Mahesana Division has procured over 10,000 Savings Accounts, premium collections of more than ₹12 lakh in Postal Life Insurance and Rural Postal Life Insurance, more than 1,200 Aadhaar transactions, over 500 premium accounts of India Post Payments Bank, and more than 1,000 general insurance policies. Additionally, Dhamabava Branch Post Office of Mahesana Division gave new impetus to digital transparency and accessibility in postal services by making the first e-payment of Sabarmati Gas under APT 2.0.

On this occasion, Superintendent of Post Offices Shri Siraj Mansuri, Assistant Director Shri Varis Vahora, IPPB Chief Manager Shri Abhijeet Jibhkate, Manager Shri J. Rohith, Assistant Superintendent Shri Ramesh Rabari, Shri Vijaypal Singh, Shri Dhaval Suthar, Shri Vishal Brahmbhatt, Inspector Shri Sandeep Kumar, along with several local dignitaries, postal staff, and citizens, actively participated.

 







महेसाणा जिले में ‘डाक व्यवसाय विकास एवं वित्तीय समावेशन’ महामेला का पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया शुभारंभ

डाकघर की बचत योजनाएँ आज भी पीढ़ी दर पीढ़ी सर्वाधिक लोकप्रिय-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव