Tuesday, August 25, 2026

भारतीय डाक विभाग द्वारा "धरती माँ के नाम एक पत्र: प्रकृति की रक्षा का मेरा संकल्प” विषय पर 'ढाई आखर' राष्ट्रीय पत्र-लेखन प्रतियोगिता का आयोजन - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

भारतीय डाक विभाग द्वारा नई पीढ़ी में पत्र लेखन की समृद्ध परंपरा को विकसित करने के उद्देश्य से राष्ट्रीय स्तर की पत्र लेखन प्रतियोगिता 'ढाई आखर' का आयोजन किया जा रहा है। यह प्रतियोगिता प्रतिभागियों को अपनी रचनात्मकता, मौलिक सोच और भावनाओं को शब्दों के माध्यम से प्रभावी ढंग से अभिव्यक्त करने का अवसर प्रदान करती है। साथ ही, यह युवा पीढ़ी को भारतीय डाक और फिलेटली से जोड़ने की एक महत्वपूर्ण पहल भी है। उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि इस प्रतियोगिता में “धरती माँ के नाम एक पत्र: प्रकृति की रक्षा का मेरा संकल्प” विषय पर प्रतिभागियों को अपने विचारों को व्यक्त करते हुए एक पत्र लिखना होगा, जिसे चीफ पोस्टमास्टर जनरल, गुजरात परिमंडल, अहमदाबाद-380001 को संबोधित करना है। इस प्रतियोगिता में पत्र चुने जाने पर पाँच हजार से पचास हजार रूपये तक का पुरस्कार भी मिलेगा। इसके लिए विभिन्न स्कूल-कॉलेज डाक विभाग के साथ मिलकर अपने यहाँ पर आयोजन कर सकते हैं। इसकी अंतिम तिथि 31 अक्टूबर, 2026 है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इस  'ढाई आखर' पत्र लेखन प्रतियोगिता में किसी भी उम्र के लोग भाग ले सकते हैं। पहला वर्ग 18 वर्ष तक तथा दूसरा 18 वर्ष से अधिक आयु वर्ग का होगा। पत्र डाक विभाग द्वारा जारी अंतर्देशीय पत्र अथवा लिफाफे में ही स्वीकार्य होगा,  जिसमें क्रमशः 500 और 1,000 शब्दों में अंग्रेजी, हिन्दी अथवा स्थानीय भाषा में हाथ से पत्र लिखा जा सकता है। पत्र में अपना पूरा नाम, पता, जन्मतिथि, मोबाइल नंबर और विद्यालय के नाम सहित संबंधित परिमंडल के चीफ पोस्टमास्टर जनरल के पते पर 1 अगस्त से 31 अक्टूबर, 2026 के मध्य भेजना होगा।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि प्रतियोगिता के विजेताओं को राज्य और राष्ट्रीय स्तरों पर विभिन्न 4 श्रेणियों में तीन-तीन पुरस्कार प्रदान किए जाएंगे। इनमें परिमंडलीय (राज्य) स्तर पर चयनित श्रेष्ठ पत्रों को प्रथम, द्वितीय व तृतीय श्रेणी में क्रमश: 25 हजार, 10 हजार व  5 हजार रूपए का पुरस्कार दिया जायेगा। राष्ट्रीय  स्तर पर चयनित श्रेष्ठ पत्रों को प्रथम, द्वितीय व तृतीय श्रेणी में क्रमश: 50 हजार, 25 हजार व 10 हजार रूपए का पुरस्कार दिया जायेगा। कुल मिलाकर पूरे देश में 40 लाख 20 हजार रूपये के पुरस्कार विजेताओं को दिए जायेंगे। इस संबंध में ज्यादा जानकारी के लिए विभिन्न मंडलों के अधीक्षक और प्रधान डाकघर के पोस्टमास्टर से संपर्क किया जा सकता है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि आज के डिजिटल युग में, जहाँ संचार के साधन अत्यंत तेज़ और तात्कालिक हो गए हैं, वहीं हस्तलिखित पत्रों की आत्मीयता, संवेदनशीलता और भावनात्मक गरिमा आज भी अप्रतिम है। चिट्ठियाँ या पत्र केवल शब्दों का संग्रह नहीं होता, बल्कि उसमें भावनाएँ, स्मृतियाँ, रिश्तों की ऊष्मा और मानवीय संवेदनाएँ समाहित होती हैं, जो समय बीत जाने के बाद भी मन को उसी आत्मीयता से स्पर्श करती हैं। हैं। 'ढाई आखर' एक राष्ट्रीय स्तर की पहल है, जिसका उद्देश्य युवाओं में रचनात्मकता, मौलिकता व आत्म-अभिव्यक्ति को प्रोत्साहित करके उन्हें डाक और फिलेटली से पुनः परिचित कराना है। यह जन सामान्य के लिए उनके लेखन कौशल और प्रतिभा को प्रदर्शित करने का एक मंच भी है। ‘ढाई आखर’ अभियान शब्दों के माध्यम से भावनाओं को अभिव्यक्ति देने, मानवीय रिश्तों को सशक्त बनाने और नई पीढ़ी में सृजनात्मक लेखन के प्रति रुचि जागृत करने का एक राष्ट्रीय अभियान है। यह पहल पत्र लेखन की समृद्ध परंपरा को नई पीढ़ी तक पहुँचाने के साथ-साथ विचारों, संवेदनाओं और संस्कारों को एक पीढ़ी से दूसरी पीढ़ी तक पहुँचाने का सार्थक माध्यम भी है।

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા “ધરતી માતાના નામે એક પત્ર: પ્રકૃતિની રક્ષાનો મારો સંકલ્પ" વિષય પર ‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય સ્તરની પત્રલેખન સ્પર્ધાનું આયોજન – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધામાં કોઈપણ વયના લોકો લઈ શકે છે ભાગ, વિજેતાઓને રૂપિયા 5 હજારથી 50 હજાર સુધીનું પુરસ્કાર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધા દ્વારા યુવાનોમાં સર્જનાત્મકતા, મૌલિકતા અને આત્મઅભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા નવી પેઢીમાં પત્રલેખનની સમૃદ્ધ પરંપરાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સ્તરની ‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધા પ્રતિભાગીઓને પોતાની સર્જનાત્મકતા, મૌલિક વિચારસરણી અને લાગણીઓને શબ્દો દ્વારા અસરકારક રીતે અભિવ્યક્ત કરવાની અનોખી તક પૂરી પાડે છે. સાથે જ, યુવા પેઢીને પોસ્ટ વિભાગ અને ફિલેટલી સાથે જોડવાનો પણ આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે, આ સ્પર્ધામાં "ધરતી માતાના નામે એક પત્ર : પ્રકૃતિની રક્ષા માટેનો મારો સંકલ્પ" વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતો એક પત્ર લખવાનો રહેશે. આ પત્ર ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત પરિમંડળ, અમદાવાદ – 380001 ને સંબોધીને મોકલવાનો રહેશે. આ સ્પર્ધામાં પસંદગી પામેલા પત્રોને રૂ. 5,000થી રૂ. 50,000 સુધીના રોકડ પુરસ્કારો આપવામાં આવશે. આ માટે વિવિધ શાળા-કૉલેજો પોસ્ટ વિભાગ સાથે મળીને પોતાને ત્યાં આયોજન કરી શકે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2026 નક્કી કરવામાં આવી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ ‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધામાં કોઈપણ વયના લોકો ભાગ લઈ શકે છે. પ્રથમ વર્ગ 18 વર્ષ સુધીના અને બીજો વર્ગ 18 વર્ષથી વધુ વયના ભાગ લેનારાઓ માટે રહેશે. પત્ર ફક્ત ડાક વિભાગ દ્વારા જારી કરાયેલા આંતરદેશીય પત્ર અથવા કવર પર જ સ્વીકાર્ય રહેશે, જેમાં અનુક્રમે 500 અને 1000 શબ્દોમાં અંગ્રેજી, હિન્દી અથવા સ્થાનિક ભાષામાં હાથેથી લખાયેલ પત્ર મોકલી શકાય છે. પત્રમાં પોતાનું પૂરું નામ, સરનામું, જન્મતારીખ, મોબાઇલ નંબર અને શાળાનું નામ લખીને સંબંધિત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલના સરનામે 1 ઓગસ્ટથી 31 ઓક્ટોબર, 2026 દરમિયાન મોકલવાનો રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે સ્પર્ધાના વિજેતાઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ ચાર શ્રેણીઓમાં ત્રણ-ત્રણ પુરસ્કારો આપવામાં આવશે. પરિમંડળીય (રાજ્ય) સ્તરે પસંદ થયેલા શ્રેષ્ઠ પત્રોને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રૂપિયા 25,000, 10,000 અને 5,000 નું પુરસ્કાર આપવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે પસંદ થયેલા શ્રેષ્ઠ પત્રોને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રૂપિયા 50,000, 25,000 અને 10,000 નું પુરસ્કાર આપવામાં આવશે. આ રીતે દેશભરમાં કુલ રૂપિયા 40 લાખ 20 હજારના પુરસ્કારો વિજેતાઓને આપવામાં આવશે. આ સંબંધમાં વધુ માહિતી માટે વિવિધ મંડળોના અધિક્ષકો તથા હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટરનો સંપર્ક કરી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે વર્તમાન ડિજિટલ યુગમાં જ્યાં સંવાદના સાધનો ઝડપી અને તાત્કાલિક બની ગયા છે, ત્યાં પણ પણ હસ્તલિખિત પત્રોની આત્મીયતા, સંવેદનશીલતા અને ભાવનાત્મક ગરિમા આજે પણ અદ્વિતીય છે. પત્ર માત્ર શબ્દોનો સમૂહ નથી, પરંતુ તેમાં લાગણીઓ, સ્મૃતિઓ, સંબંધોની ઉષ્મા અને માનવીય સંવેદનાઓ સમાયેલી હોય છે, જે વર્ષો પછી પણ એ જ આત્મીયતા સાથે હૃદયને સ્પર્શે છે. 'ઢાઈ આખર' એક રાષ્ટ્રીય સ્તરની પહેલ છે, જેનો મુખ્ય હેતુ યુવાનોમાં સર્જનાત્મકતા, મૌલિકતા અને આત્મઅભિવ્યક્તિને પ્રોત્સાહન આપીને તેમને ભારતીય પોસ્ટ ની સેવા અને ફિલેટલી સાથે પુનઃ જોડવાનો છે. આ સ્પર્ધા સામાન્ય નાગરિકો માટે પણ પોતાની લેખનકલા, સર્જનાત્મકતા અને પ્રતિભા પ્રદર્શિત કરવા માટેનું એક ઉત્તમ મંચ પૂરું પાડે છે. ‘ઢાઈ આખર’ અભિયાન શબ્દો દ્વારા લાગણીઓને અભિવ્યક્ત કરવાની, માનવીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની અને નવી પેઢીમાં સર્જનાત્મક લેખન પ્રત્યે રસ જાગૃત કરવાની એક રાષ્ટ્રીય પહેલ છે. આ અભિયાન પત્રલેખનની સમૃદ્ધ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાની સાથે વિચારો, સંવેદનાઓ અને સંસ્કારોને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાનું પણ એક અર્થપૂર્ણ માધ્યમ છે.

Department of Posts announces 'Dhai Akhar' national letter writing competition on the topic “A Letter to Mother Earth: My Promise to Protest Nature”- Postmaster General Krishna Kumar Yadav

‘Dhai Akhar’ letter writing competition open to all ages; Winners to receive ₹5,000–₹50,000 — Postmaster General Krishna Kumar Yadav

'Dhai Akhar’ letter writing competition aims to encourage creativity, originality, and self-expression among youth — Postmaster General Krishna Kumar Yadav

Department of Posts is organizing national level letter writing competition, 'Dhai Akhar' with the objective of reviving and promoting the rich tradition of letter writing among the younger generation. The competition provides an opportunity for participants to express their creativity, original ideas and emotions effectively through words. It is also an important initiative to connect young people with India Post and the world of philately. Postmaster General of North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav, said that participants are required to write a letter on the subject “A Letter to Mother Earth: My Promise to Protest nature”, expressing their thoughts, and address it to the Chief Postmaster General, Gujarat Circle, Ahmedabad-380001. Selected letters in this competition will be awarded prizes ranging from ₹5,000 to ₹50,000. Various schools and colleges can collaborate with the Department of Posts to organize this event. The last date for submission is 31st October, 2026.

Postmaster General Shri Krishna Kumar Yadav said that people of any age can participate in 'Dhai Akhar' letter writing competition. The first category is for participants up to 18 years of age, while the second category is for those above 18 years. Letters will only be accepted in the inland letter or envelope issued by the Department of Posts, and can be handwritten in English, Hindi, or any vernacular language in 500 and 1,000 words respectively. Letter must include the participant’s full name, address, date of birth, mobile number, and school/college name, and should be sent to the Chief Postmaster General of the respective circle between 1 August and 31 October 2026.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the winners of the competition will be awarded in four different categories at the state and national levels, with three prizes in each category. At the circle (state) level, the selected best letters will receive ₹25,000, ₹10,000, and ₹5,000 for first, second, and third positions, respectively. Prizes of ₹50,000/-, ₹25,000/- and ₹10,000/-will be given to the best letters selected at National level in first, second and third positions respectively. Overall, prizes worth Rs. 40.20 lakhs will be given to the winners across the country. For more information, participants can contact the Superintendents of their respective Divisions and the Postmasters of the Head Post offices.

Indian Postal Service Officer Shri Krishna Kumar Yadav said that in digital scenario, where communication has become instant and extremely fast, the warmth, sensitivity, and emotional depth of a handwritten letter remain unmatched. A letter is not merely a collection of words; it carries emotions, memories, the warmth of relationships, and human sentiments that continue to touch hearts even years later with the same sense of affection. ‘Dhai Akhar’ is a national-level initiative to re-introduce the younger generations to post and philately while encouraging creativity, originality, and self-expression. It is also a platform for individuals to showcase their writing skills and talent. ‘Dhai Akhar’ campaign is a national campaign to encourage people to express their emotions through words, strengthen human relationships, and inspire the younger generation to develop an interest in creative writing. This initiative is also a meaningful means of conveying the rich tradition of letter writing to the new generation as well as conveying thoughts, feelings and traditions from one generation to another.







भारतीय डाक विभाग द्वारा "धरती माँ के नाम एक पत्र: प्रकृति की रक्षा का मेरा संकल्प” विषय पर 'ढाई आखर' राष्ट्रीय पत्र-लेखन प्रतियोगिता का आयोजन -पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

'ढाई आखर' पत्र लेखन प्रतियोगिता में किसी भी उम्र के लोग ले सकते हैं भाग, विजेताओं को 5 हजार से 50 हजार रूपये तक का पुरस्कार-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

'ढाई आखर' पत्र लेखन प्रतियोगिता के माध्यम से युवाओं में रचनात्मकता, मौलिकता व आत्म-अभिव्यक्ति को प्रोत्साहित करने का प्रयास-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

रक्षाबंधन पर 'वाटर रेसिस्टेंट' डिजाइनर राखी कवर व बॉक्स में देश-विदेश में डाक से राखी भेज सकेंगी बहनें, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने जारी किए स्पेशल राखी कवर और बॉक्स

रक्षाबंधन पर्व को देखते हुए भारतीय डाक विभाग ने अभी से तैयारियाँ आरंभ कर दी हैं। भाई-बहन के स्नेह के प्रतीक राखी को सुरक्षित, आकर्षक और समयबद्ध ढंग से गंतव्य तक पहुँचाने के उद्देश्य से उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने डिजाइनर राखी कवर एवं राखी गिफ्ट बॉक्स डाकघरों से बिक्री के लिए जारी किये। ये विशेष राखी लिफाफे और राखी गिफ्ट बॉक्स उत्तर गुजरात के अंतर्गत अहमदाबाद, गांधीनगर, महेसाणा, अरावली, साबरकांठा, बनासकांठा और पाटन जिलों के सभी प्रधान डाकघर, उप डाकघर और सुदूर गाँवों में स्थित शाखा डाकघरों में बिक्री के लिए उपलब्ध होंगे। इन्हें रेलवे मेल सर्विस के काउंटर्स द्वारा भी बिक्री के लिए उपलब्ध कराया जायेगा।





पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि तीन विभिन्न डिजाइन में उपलब्ध ये राखी लिफाफे वाटर रेसिस्टेंट (जलरोधी) हैं, बारिश के संपर्क में आने पर खराब नहीं होंगे। 11 सेमी X 22 से.मी. आकार के इन लिफाफों का मूल्य ₹10 मात्र है जो डाक शुल्क के अतिरिक्त है। इसके अलावा 3 विभिन्न साइज  (250 ग्राम, 500 ग्राम और एक किलोग्राम) के राखी गिफ्ट बॉक्स भी काउंटर्स पर बिक्री के लिए उपलब्ध कराये जा रहे हैं, जिनका मूल्य क्रमश: 35, 40 और 50 रूपये है। इसके माध्यम से राखी के साथ मिठाई और गिफ्ट भी इण्डिया पोस्ट पार्सल से देश-विदेश में भेजे जा सकते हैं। राखी लिफाफे और बॉक्स की आकर्षक डिजाइन में भारतीय डाक का लोगो और रक्षाबंधन की पारंपरिक भावना को दर्शाते हुए राखी, पुष्प, पूजा थाल, तथा भाई-बहन के स्नेहपूर्ण संबंध का मनमोहक चित्रांकन किया गया है। रंगीन और डिजाइनर होने की वजह से उन्हें अन्य डाक और पार्सल से अलग करने में समय की बचत और रक्षाबन्धन पर्व के पूर्व वितरण करने में भी सहूलियत  होगी। राखी पोस्ट की स्पेशल बुकिंग के साथ-साथ नेशनल सॉर्टिंग हब और पार्सल हब में त्वरित सॉर्टिंग के भी प्रबंध किये गए हैं।इंटरनेशनल ट्रैक पैकेट सेवा के माध्यम से विदेशों में किफायती दामों पर राखी पोस्ट भेजी जा सकती है।



पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि बहनों को राखी भेजने में समस्या न हो, ऐसे में अहमदाबाद के शाहीबाग में स्पीड पोस्ट भवन स्थित नेशनल सॉर्टिंग हब, मणिनगर रेलवे स्टेशन, नवरंगपुरा प्रधान डाकघर, हिम्मतनगर और महेसाणा के प्रधान डाकघर एवं आर.एम.एस  काउंटर्स के साथ-साथ गुजरात में राजकोट, सूरत और वडोदरा आर.एम.एस के काउंटर्स पर 24 घंटे डाक बुकिंग की सुविधा का लाभ उठाया जा सकता है। अहमदाबाद जीपीओ, बिज़नेस डेवेलपमेंट सेल, मानेकबाग डाकघर, रेलवेपुरा डाकघर, डीसा मुख्य डाकघर, पालनपुर प्रधान डाकघर, गांधीनगर प्रधान डाकघर, कलोल प्रधान डाकघर, पाटन प्रधान डाकघर में भी शाम 8 बजे तक बुकिंग सुविधा उपलब्ध है।

Sisters can now send Rakshabandhan across India and abroad in designer Covers and Boxes through Post Offices; Postmaster General Krishna Kumar Yadav released Special Rakhi Covers and Boxes

Sending Rakhis just got easier: ‘Water-Resistant’ designer Rakhi Covers and Gift Boxes available at all Post Offices across North Gujarat- Postmaster General Krishna Kumar Yadav

Keeping in view the forthcoming Raksha Bandhan festival, India Post has already started preparations well in advance. To facilitate the safe and timely delivery of Rakhi—the cherished symbol of the bond between brothers and sisters—Postmaster General, North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav released specially designed Rakhi Covers and Rakhi Gift Boxes for sale through Post Offices. These special Rakhi Covers and Rakhi Gift Boxes are being made available for sale at all Head Post Offices, Sub Post Offices, and Branch Post Offices located in remote villages across the districts of Ahmedabad, Gandhinagar, Mahesana, Aravalli, Sabarkantha, Banaskantha, and Patan under the North Gujarat Region. They are also be made available for sale through Railway Mail Service counters.

Postmaster General Shri Krishna Kumar Yadav added that these Rakhi envelopes available in three unique designs are water resistant and will not get damaged upon contact with rain. These envelopes of 11 cm X 22 cm size cost only ₹10 which is exclusive of postage charges. Additionally, Rakhi Gift Boxes in three different sizes—250 grams, 500 grams, and 1 kilogram—are also being made available for sale at Post Office and Railway Mail Service counters at prices of ₹35, ₹40, and ₹50 respectively. These gift boxes enable customers to conveniently send Rakhis along with sweets and gifts to their loved ones across India and abroad through India Post Parcel. The Rakhi Covers and Gift Boxes feature attractive designs incorporating the India Post logo and traditional Raksha Bandhan motifs, including Rakhis, flowers, a puja thali, and artistic depictions of the affectionate bond between brothers and sisters. Owing to their distinctive colourful and designer appearance, these Rakhi Covers can be easily identified and segregated from regular mails, thereby saving valuable time during mail processing and facilitating their priority handling and delivery before the Raksha Bandhan festival. Along with special booking of Rakhi post, arrangements have also been made for quick sorting in the National Sorting Hubs and Parcel hubs. Rakhi mails can be sent abroad at affordable rates through International Tracked Packet Service.

A senior IPoS Officer Shri Krishna Kumar Yadav, Postmaster General told that to ensure sisters do not face any inconvenience in sending Rakhi, 24 hour booking facilities have been made available at the National Sorting Hub located at the Speed Post Bhavan, Shahibaug, Maninagar Railway Station, Navrangpura Head Post Office, Himmatnagar Head Post Office, and Mahesana Head Post Office, as well as RMS counters in Rajkot, Surat, and Vadodara. In addition, booking facilities are available up to 8:00 PM at Ahmedabad GPO, Business Development Cell, Manekbag Post Office, Railwaypura Post Office, Deesa Mukhya Dakghar, Palanpur Head Post Office, Gandhinagar Head Post Office, Kalol Head Post Office, and Patan Head Post Office, enabling customers to conveniently book their Rakhi mail and ensure its timely delivery.

રક્ષાબંધન પર હવે બહેનો ડિઝાઇનર કવર અને ગિફ્ટ બોક્સમાં ટપાલ દ્વારા દેશ-વિદેશમાં મોકલી શકશે રાખડી; પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વિશેષ રાખડી કવર અને બોક્સનું અનાવરણ કર્યું

ડાકઘરોમાં મળશે 'વોટર-રેઝિસ્ટન્ટ' ડિઝાઇનર રાખડી કવર અને ગિફ્ટ બોક્સ, વરસાદમાં પણ રાખડી પહોંચશે સુરક્ષિત

રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ વિભાગે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાઈ-બહેનના અતૂટ સ્નેહના પ્રતિકરૂપ રાખડીને સુરક્ષિત, આકર્ષક અને સમયસર તેના ગંતવ્ય સુધી પહોંચાડવાના હેતુથી ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડિઝાઇનર રાખડી કવર તથા રાખડી ગિફ્ટ બોક્સના વેચાણ માટે જારી કર્યું. આ વિશેષ રાખડી કવર અને રાખડી ગિફ્ટ બોક્સ ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર હેઠળના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની તમામ હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ તેમજ દૂરદરાજના ગામોમાં આવેલી બ્રાંચ પોસ્ટ ઓફિસમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, રેલવે મેઇલ સર્વિસના કાઉન્ટરો પર પણ તેનું વેચાણ કરવામાં આવશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ત્રણ અલગ-અલગ આકર્ષક ડિઝાઇનમાં ઉપલબ્ધ આ રાખડી કવર વોટર રેઝિસ્ટન્ટ (પાણી પ્રતિરોધક) છે, જેથી વરસાદના સંપર્કમાં આવવા છતાં તે ખરાબ નહીં થાય. 11 સે.મી. × 22 સે.મી. કદના આ રાખડી કવરની કિંમત માત્ર ₹10 છે, જે પોસ્ટેજ ચાર્જ સિવાય છે. આ ઉપરાંત 250 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોગ્રામ ક્ષમતાના ત્રણ અલગ-અલગ કદના રાખડી ગિફ્ટ બોક્સ પણ પોસ્ટ ઓફિસના કાઉન્ટરો પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેની કિંમત અનુક્રમે ₹35, ₹40 અને ₹50 રાખવામાં આવી છે. આ ગિફ્ટ બોક્સ દ્વારા રાખડીની સાથે મીઠાઈ, ભેટવસ્તુઓ અને અન્ય ઉપહારો પણ ભારતીય પોસ્ટ પાર્સલ સેવા મારફતે દેશ તેમજ વિદેશમાં સરળતાથી મોકલી શકાય છે. રાખડી કવર અને ગિફ્ટ બોક્સની આકર્ષક ડિઝાઇનમાં ભારતીય પોસ્ટનો લોગો તેમજ રક્ષાબંધનની પરંપરાગત ભાવનાને ઉજાગર કરતાં રાખડી, પુષ્પ, પૂજા થાળ અને ભાઈ-બહેનના સ્નેહસભર સંબંધનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. રંગીન અને વિશિષ્ટ ડિઝાઇનને કારણે આ રાખડી કવર અને બોક્સ અન્ય પોસ્ટ અને પાર્સલથી સરળતાથી અલગ ઓળખી શકાય છે, જેના કારણે સોર્ટિંગમાં સમયની બચત થશે અને રક્ષાબંધન પહેલાં સમયસર વિતરણ કરવામાં પણ સરળતા રહેશે. રાખડી પોસ્ટના વિશેષ બુકિંગ ઉપરાંત નેશનલ સોર્ટિંગ હબ અને પાર્સલ હબ ખાતે ઝડપી સોર્ટિંગની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત, ઇન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સેવા દ્વારા વિદેશમાં પણ સસ્તા દરે રાખડી મોકલવાની સુવિધા ઉપલબ્ધ છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે બહેનોને રાખડી મોકલવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદના શાહીબાગ સ્થિત સ્પીડ પોસ્ટ ભવનના નેશનલ સોર્ટિંગ હબ, મણિનગર રેલવે સ્ટેશન, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ, હિંમતનગર અને મહેસાણા હેડ પોસ્ટ ઓફિસ તેમજ રેલવે મેઇલ સર્વિસ ના કાઉન્ટરો ઉપરાંત ગુજરાતમાં રાજકોટ, સુરત અને વડોદરા સ્થિત રેલવે મેઇલ સર્વિસ ના કાઉન્ટરો પર 24 કલાક પોસ્ટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમદાવાદ જીપીઓ, બિઝનેસ ડેવલપમેન્ટ સેલ, માણેકબાગ પોસ્ટ ઓફિસ, રેલવેપુરા પોસ્ટ ઓફિસ, ડીસા મુખ્ય ડાકઘર, પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ, ગાંધીનગર હેડ પોસ્ટ ઓફિસ, કલોલ મુખ્ય ડાકઘર અને પાટણ હેડ પોસ્ટ ઓફિસમાં પણ સાંજે 8:00 વાગ્યા સુધી પોસ્ટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે.









रक्षाबंधन पर डिजाइनर कवर व बॉक्स में देश-विदेश में डाक से राखी भेज सकेंगी बहनें, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने जारी किए स्पेशल राखी कवर और बॉक्स

डाकघरों में मिलेंगे 'वाटर रेसिस्टेंट' डिजाइनर राखी कवर और गिफ्ट बॉक्स, बारिश में सुरक्षित पहुँचेगी राखियाँ