Showing posts with label Parcel. Show all posts
Showing posts with label Parcel. Show all posts

Wednesday, March 18, 2026

भारतीय डाक विभाग द्वारा '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवाओं का केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया ने किया शुभारंभ

भारतीय डाक विभाग द्वारा  '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवाओं का शुभारंभ केंद्रीय संचार एवं पूर्वोत्तर क्षेत्र विकास मंत्री  श्री ज्योतिरादित्य एम. सिंधिया द्वारा संचार राज्य मंत्री डॉ. चंद्रशेखर पेम्मासानी, सचिव (डाक) सुश्री वंदिता कौल, महानिदेशक डाक श्री जितेंद्र गुप्ता की उपस्थिति में 17 मार्च, 2026 को नई दिल्ली में किया गया। यह सेवाएँ प्रथम चरण में देश के 6 प्रमुख महानगरों—दिल्ली, मुंबई, चेन्नई, कोलकाता, बेंगलुरु एवं हैदराबाद—में उपलब्ध कराई जाएंगी, जहाँ 24 से 48 घंटे के भीतर स्पीड पोस्ट वितरण की सुनिश्चित गारंटी होगी। शुभारंभ कार्यक्रम का लाइव टेलीकास्ट किया गया। 



गुजरात परिमंडल के चीफ पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर, उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव, निदेशक डाक सेवाएँ श्री सुरेख रेघुनाथेन और अन्य अधिकारियों ने क्षेत्रीय कार्यालय, अहमदाबाद में इसे स्पीड पोस्ट और पार्सल से जुड़े तमाम ग्राहकों, कॉरपोरेट व विभागीय प्रतिनिधियों के साथ देखा और उनसे संवाद भी किया।  इस अवसर पर एक कस्टमर मीट का भी आयोजन किया गया, जिसमें  प्रवर अधीक्षक, रेल डाक सेवा श्री पियूष रजक और प्रवर अधीक्षक, अहमदाबाद सिटी मंडल श्री चिराग मेहता ने पॉवर प्वाइंट प्रेजेंटेशन के माध्यम से लोगों को डाक विभाग द्वारा किये जा नवाचार के बारे में जानकारी दी।

इस दौरान, चीफ पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर ने तमाम कॉरपोरेट ग्राहकों और विभिन्न विभागों के प्रतिनिधियों से संवाद के दौरान कहा कि,  '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवा के माध्यम से ग्राहकों को तेज, विश्वसनीय एवं समयबद्ध डिलीवरी का लाभ मिलेगा। इंडिया पोस्ट ने अत्यावश्यक एवं समय-संवेदी प्रेषणों के लिए तीन प्रीमियम, समयबद्ध स्पीड पोस्ट सेवाओं की शुरुआत की है। रविवार और छुट्टियों के दिन भी डाक विभाग द्वारा इनका वितरण किया जायेगा। '24 स्पीड पोस्ट' सेवा के तहत तत्काल और समयबद्ध शिपमेंट के लिए अगले दिन वितरण की गारंटी प्रदान की जा रही है। इसके साथ ही, 24 और 48 स्पीड पोस्ट सेवाएं समर्पित प्रोसेसिंग विंडो और प्राथमिकता वाले हवाई परिवहन के माध्यम से सुनिश्चित डी+1 और डी+2 वितरण समय-सीमा प्रदान की जाएगी। यह पहल डाक विभाग की प्रीमियम सेवाओं को और अधिक सशक्त बनाने की दिशा में महत्वपूर्ण कदम  है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि भारतीय डाक ने 1 अगस्त, 1986 को पत्रों और पार्सलों की समयबद्ध, कुशल और सुरक्षित डिलीवरी के लिए स्पीड पोस्ट सेवा की शुरुआत की थी। चार दशकों के इस सफर में यह प्रीमियम सेवा अब टेक्नोलॉजी-ड्रिवन और सबसे तेज़ डिलीवरी वाली सेवा बन गई है।माननीय केंद्रीय संचार मंत्री द्वारा आरंभ  '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवा में ओटीपी आधारित सुरक्षित वितरण, एसएमएस अलर्ट के साथ एंड-टू-एंड ट्रैकिंग, व्यावसायिक ग्राहकों के लिए बीएनपीएल सुविधा, बल्क बुकिंग के लिए नि:शुल्क पिकअप, एपीआई इंटीग्रेशन और केंद्रीकृत बिलिंग जैसी सुविधाएं भी सम्मिलित हैं। साथ ही, सेवा में विलंब होने की स्थिति में मनी-बैक गारंटी का प्रावधान किया गया है, जो इंडिया पोस्ट की प्रीमियम एक्सप्रेस डिलीवरी क्षमताओं को और अधिक सुदृढ़ बनाता है। इसके अंतर्गत '24 स्पीड पोस्ट' में न्यूनतम 50 ग्राम और '24 स्पीड पोस्ट पार्सल' में न्यूनतम 500 ग्राम तक के पार्सल स्वीकार किये जायेंगे।

इस अवसर पर सहायक निदेशक श्री अल्पेश शाह, श्री वी.एम. वहोरा, श्री रितुल गांधी, डिप्टी अधीक्षक श्री दर्शन तपस्वी, सहायक अधीक्षक सुश्री किंजल शाह, सुश्री प्रेयल शाह, श्री जीनेश पटेल, श्री रमेश पटेल, श्री रोनक शाह, श्री भाविन प्रजापति, डाक निरीक्षक सुश्री पायल पटेल, योगेन्द्र राठोड, मार्केटिंग एक्जीक्यूटिव श्री दिपल महेता, सहित तमाम अधिकारी और विभिन्न कॉरपोरेट संस्थानों, विभागों के प्रतिनिधि शामिल हुए।

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા શુભારંભ

પ્રથમ તબક્કામાં દેશના 6 મુખ્ય મહાનગરો—દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ—માં 24 થી 48 કલાકમાં સ્પીડ પોસ્ટની ખાતરીપૂર્વક વિતરણ સુવિધા ઉપલબ્ધ

ગુજરાતના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર અને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગ્રાહકો, કોર્પોરેટ તથા વિભાગીય પ્રતિનિધિઓ સાથે મળીને ‘24 સ્પીડ પોસ્ટ’ના શુભારંભ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું અને તેમની સાથે કર્યો સંવાદ

 ભારતીય ડાક વિભાગ તરફથી ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો શુભારંભ કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વ ક્ષેત્ર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા સંચાર રાજ્ય મંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની, સચિવ (ડાક) સુશ્રી વંદિતા કૌલ અને મહાનિદેશક ડાક શ્રી જિતેન્દ્ર ગુપ્તાની ઉપસ્થિતિમાં 17 માર્ચ, 2026 ના રોજ નવી દિલ્હીમાં કરવામાં આવ્યો હતો. આ સેવાઓ પ્રથમ તબક્કામાં દેશના 6 મુખ્ય મહાનગરો—દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ—માં શરૂ કરવામાં આવ્યું, જ્યાં 24 થી 48 કલાકમાં સ્પીડ પોસ્ટની ખાતરીપૂર્વક વિતરણ કરી આપવામાં આવશે. શુભારંભ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું. ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ, નિદેશક ડાક સેવાઓ શ્રી સુરેખ રઘુનાથન અને અન્ય અધિકારીઓએ અમદાવાદ સ્થિત ક્ષેત્રીય કાર્યાલય માં આ કાર્યક્રમને સ્પીડ પોસ્ટ અને પાર્સલ સાથે જોડાયેલા ગ્રાહકો, કોર્પોરેટ અને વિભાગીય પ્રતિનિધિઓ સાથે મળીને નિહાળ્યો અને તેમની સાથે સંવાદ પણ કર્યો. આ પ્રસંગે કસ્ટમર મીટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવર અધિક્ષક, રેલ ડાક સેવા શ્રી પિયૂષ રજક અને પ્રવર અધિક્ષક, અમદાવાદ સિટી વિભાગ શ્રી ચિરાગ મહેતાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડાક વિભાગના નવાચાર ની માહિતી આપી.

આ દરમિયાન, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકરે કોર્પોરેટ ગ્રાહકો અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ સાથે સંવાદ દરમિયાન જણાવ્યું કે ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓ દ્વારા ગ્રાહકોને ઝડપી, વિશ્વસનીય અને સમયબદ્ધ વિતરણનો લાભ મળશે. ઇન્ડિયા પોસ્ટે અતિ આવશ્યક અને સમય-સંવેદનશીલ પ્રેષણો માટે ત્રણ પ્રીમિયમ, સમયબદ્ધ સ્પીડ પોસ્ટ સેવાઓ શરૂ કરી છે. રવિવાર અને રજાના દિવસોમાં પણ આ સેવાઓનું વિતરણ કરવામાં આવશે. ‘24 સ્પીડ પોસ્ટ’ સેવા હેઠળ તાત્કાલિક અને સમયબદ્ધ શિપમેન્ટ માટે બીજા જ દિવસે વિતરણની ખાતરી આપવામાં આવે છે. ઉપરાંત, 24 અને 48 સ્પીડ પોસ્ટ સેવાઓ સમર્પિત પ્રોસેસિંગ વિન્ડો અને પ્રાથમિકતા આધારિત હવાઈ પરિવહન દ્વારા અનુક્રમે ડી+1 અને ડી+2 સમયમર્યાદામાં વિતરણ સુનિશ્ચિત કરશે. આ પહેલ ડાક વિભાગની પ્રીમિયમ સેવાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.


પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારતીય ડાક વિભાગે 1 ઓગસ્ટ, 1986ના રોજ પત્રો અને પાર્સલના  સમયબદ્ધ, કાર્યક્ષમ અને સુરક્ષિત વિતરણ માટે સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરી હતી. ચાર દાયકાના આ સફરમાં આ પ્રીમિયમ સેવા હવે ટેક્નોલોજી આધારિત અને ઝડપી વિતરણ સેવા બની ગઈ છે. માનનીય કેન્દ્રીય સંચાર મંત્રી દ્વારા શરૂ કરાયેલી ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓમાં ઓટીપી આધારિત સુરક્ષિત વિતરણ, એસએમએસ એલર્ટ સાથે એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગ, વ્યાવસાયિક ગ્રાહકો માટે બીએનપીએલ સુવિધા, બલ્ક બુકિંગ માટે નિ:શુલ્ક પિકઅપ, એપિઆઇ ઇન્ટિગ્રેશન અને કેન્દ્રીકૃત બિલિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, સેવામાં વિલંબ થવા પર મની-બેક ગેરંટીની પણ વ્યવસ્થા છે, જે ઇન્ડિયા પોસ્ટની પ્રીમિયમ એક્સપ્રેસ વિતરણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે. આ સેવાઓ હેઠળ ‘24 સ્પીડ પોસ્ટ’ માટે ઓછામાં ઓછા 50 ગ્રામ અને ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ માટે ઓછામાં ઓછા 500 ગ્રામ સુધીના પાર્સલ સ્વીકારવામાં આવશે.

આ પ્રસંગે સહાયક નિદેશક શ્રી અલ્પેશ શાહ, શ્રી વી.એમ. વહોરા, શ્રી રિતુલ ગાંધી, ડેપ્યુટી અધિક્ષક શ્રી દર્શન તપસ્વી, સહાયક અધિક્ષક સુશ્રી કિંજલ શાહ, સુશ્રી પ્રેયલ શાહ, શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, ડાક નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ, યોગેન્દ્ર રાઠોડ, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી દીપલ મહેતા સહિત અન્ય અધિકારીઓ તથા વિવિધ કોર્પોરેટ સંસ્થાઓ અને વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Union Minister of Communications Shri Jyotiraditya M. Scindia launched India Post’s ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ Services

Assured 24 to 48 Hour Speed Post delivery to be available across Six major cities in the First Phase, —Delhi, Mumbai, Chennai, Kolkata, Bengaluru and Hyderabad

Chief Postmaster General of Gujarat Ganesh V. Sawaleshwarkar and Postmaster General Krishna Kumar Yadav watched Live Telecast of ‘24 Speed Post’ launch along with various customers at Ahmedabad

Department of Posts launched the ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ services on March 17, 2026, in New Delhi, by Union Minister of Communications and Development of North Eastern Region Shri Jyotiraditya M. Scindia in the presence of Minister of State for Communications Dr. Chandrasekhar Pemmasani, Secretary (Posts) Ms. Vandita Kaul and Director General (Posts) Shri Jitendra Gupta. In the first phase, these services will be made available across six major cities—Delhi, Mumbai, Chennai, Kolkata, Bengaluru and Hyderabad—ensuring guaranteed delivery of Speed Post within 24 to 48 hours. The launch programme was also live telecast. Chief Postmaster General of Gujarat Circle, Shri Ganesh V. Sawaleshwarkar, Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav, Director of Postal Services Shri Surekha Reghunathen and other officers watched the live telecast at the Regional Office, Ahmedabad along with various customers, corporate clients and representatives of various Government departments, associated with Speed Post and Parcel services, and also interacted with them. On this occasion, a customer meet was also organized, where Senior Superintendent, Railway Mail Service Shri Piyush Rajak and Senior Superintendent, Ahmedabad City Division Shri Chirag Mehta make a Power Point presentation about the innovations undertaken by the Department of Posts.

During the interaction with customers and representatives of various departments, Chief Postmaster General Ganesh V. Sawaleshwarkar said that the ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ services will provide customers with faster, reliable and time-bound delivery. India Post has launched three premium, time-bound Speed Post services for urgent and time-sensitive consignments. These will also be delivered on Sundays and holidays by India Post. Under the ‘24 Speed Post’ service, next-day delivery (D+1) is guaranteed for urgent and time-sensitive consignments. Along with this, the 24 and 48 Speed Post services will provide assured D+1 and D+2 delivery timelines, enabled through dedicated processing windows and priority air transmission. This initiative marks a significant step towards further strengthening the premium service of the Department of Posts.

Postmaster General Shri Krishna Kumar Yadav said that India Post introduced the Speed Post service on August 1, 1986, for time-bound, efficient and secure delivery of letters and parcels. Over the past four decades, this premium service has evolved into a technology-driven and one of the fastest delivery services. The ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ services launched by the India Post include features such as OTP-based secure delivery, end-to-end tracking with SMS alerts, BNPL facility for business customers, free pickup for bulk bookings, API integration and centralized billing, along with a money-back guarantee in case of delay, further strengthening India Post’s premium express delivery capabilities. Under these services, a minimum weight of 50 grams will be accepted for ‘24 Speed Post’ and 500 grams for ‘24 Speed Post Parcel’.

On this occasion, Assistant Director Shri Alpesh Shah, Shri V.M. Vahora and Shri Ritul Gandhi, Dy. Superintendent RMS Shri Darshan Tapasvi, Assistant Superintendent Ms. Kinjal Shah, Ms. Preyal Shah, Shri Jinesh Patel, Shri Ramesh Patel, Shri Ronak Shah and Shri Bhavin Prajapati; Postal Inspector Ms. Payal Patel and Shri Yogendra Rathod, Marketing Executive Shri Dipal Mehta, along with other officials and representatives from various corporate institutions and departments, were present.






भारतीय डाक विभाग द्वारा '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवाओं का केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया ने किया शुभारंभ

प्रथम चरण में देश के 6 प्रमुख महानगरों—दिल्ली, मुंबई, चेन्नई, कोलकाता, बेंगलुरु एवं हैदराबाद—में उपलब्ध होंगी 24 से 48 घंटे के भीतर स्पीड पोस्ट की सुनिश्चित वितरण सुविधा

गुजरात के चीफ पोस्टमास्टर जनरल  गणेश वी. सावळेश्वरकर, पोस्टमास्टर जनरल  कृष्ण कुमार यादव ने तमाम ग्राहकों, कॉरपोरेट व विभागीय प्रतिनिधियों के साथ देखा '24 स्पीड पोस्ट' शुभारंभ कार्यक्रम का लाइव टेलीकास्ट, ग्राहकों के साथ किया संवाद

Thursday, November 20, 2025

International Book Festival, Ahmedabad : Books and Stamps both play an important role to promote literature, art and culture - Postmaster General Krishna Kumar Yadav

अहमदाबाद में 13 नवंबर से 23 नवंबर 2025 तक आयोजित 'अंतरराष्ट्रीय पुस्तक महोत्सव' ज्ञान, साहित्य और संस्कृति का अद्भुत संगम बन गया है। जहाँ एक ओर पुस्तकप्रेमी पुस्तकों के माध्यम से नई जानकारियाँ अर्जित कर रहे हैं, वहीं दूसरी ओर भारतीय डाक विभाग का स्टॉल लोगों को डाक टिकटों के माध्यम से भारत की कला, संस्कृति, इतिहास, शिक्षा और विरासत की विविधता से परिचित करा रहा है। भारत सरकार के शिक्षा मंत्रालय के अधीन नेशनल बुक ट्रस्ट एवं अहमदाबाद नगर निगम के संयुक्त तत्वावधान में आयोजित इस भव्य महोत्सव में डाक विभाग का स्टॉल नंबर 95 विशेष आकर्षण का केंद्र बना हुआ है, जहाँ निरंतर आगंतुकों की भीड़ उमड़ रही है। 




उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने भी पुस्तक महोत्सव का दौरा किया और बताया कि भारतीय डाक स्टॉल पर पार्सल, स्पीड पोस्ट, ज्ञान पोस्ट, पार्सल पैकेजिंग सर्विस, फिलेटली, माई स्टैम्प, गंगा जल, इंडिया पोस्ट पेमेंट्स बैंक के माध्यम से डिजिटल बैंकिंग इत्यादि सुविधाएँ उपलब्ध कराई गई हैं। पुस्तक प्रेमी और प्रकाशक डाक स्टॉल के माध्यम से देश-विदेश में कहीं भी पुस्तकें भेज सकते हैं। इसके अलावा डाकघर बचत सेवाएँ, डाक जीवन बीमा की सुविधा भी उपलब्ध है।





 





पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि पुस्तक महोत्सव पुस्तकों के प्रति रुचि बढ़ाने के साथ विभिन्न आयु वर्ग के पाठकों, लेखकों और प्रकाशकों को एक मंच पर जोड़कर साहित्यिक संवाद और सहयोग को नई दिशा प्रदान करता है। वहीं  फिलेटली प्रेमियों और संग्राहकों के लिए डाक स्टॉल एक अनोखा अवसर प्रदान कर रहा, जहाँ वे न केवल नई सामग्री का अवलोकन कर सकते हैं, बल्कि डाक टिकटों के माध्यम से भारत की विविध सांस्कृतिक परंपराओं और ऐतिहासिक धरोहर से भी परिचित हो सकेंगे। साहित्य, कला और संस्कृति से जोड़ने में पुस्तकों व डाक टिकटों की अहम भूमिका है। गुजरात  पर आधारित 'माई स्टैम्प' के प्रति लोगों में काफी उत्साह देखा जा रहा है, जिसमें गाँधी आश्रम, साबरमती स्थित महात्मा गाँधी, पतंग उत्सव और डांडिया नृत्य की डाक टिकट थीम शामिल है।  बच्चों व युवाओं के लिए यह अनुभव अत्यंत ज्ञानवर्धक और प्रेरणादायक सिद्ध हो रहा है, क्योंकि डाक टिकट राष्ट्र के इतिहास, संस्कृति और महत्वपूर्ण घटनाओं को सहज, रोचक और शिक्षाप्रद तरीके से प्रस्तुत करते हैं। यह स्टॉल पुस्तक महोत्सव के सांस्कृतिक माहौल को और भी समृद्ध और जीवंत बना रहा है।




अहमदाबाद मंडल के प्रवर अधीक्षक डाकघर श्री शिशिर कुमार ने बताया कि यहाँ लोग पुस्तक महोत्सव से ही अपनी पसंदीदा पुस्तकें अपने प्रियजनों तक पहुँचाने का आनंद उठा रहे हैं। यहाँ विभिन्न प्रकार के डाक टिकट, विशेष आवरण, रामायण डाक टिकट, श्री राम जन्मभूमि मंदिर पर आधारित खुशबूदार डाक टिकट सेट, खादी पोस्टकार्ड, सौराष्ट्र-कच्छ आधारित पिक्चर पोस्टकार्ड, ओलम्पिक आधारित डाक टिकट, वर्णमाला फिलेटली पुस्तकें, कॉफी मग, टी शर्ट सहित तमाम फिलेटलिक उत्पादों का प्रदर्शन किया गया है। मात्र ₹300 शुल्क में 12 डाक टिकटों की एक माई स्टैम्प शीट तैयार की जाती है, जो जन्मदिन, विवाह वर्षगाँठ, शुभ विवाह, रिटायरमेंट अथवा अन्य यादगार पलों के लिए एक अनोखा और विशेष स्मृति-उपहार बन जाती है। पुस्तक महोत्सव भ्रमण के बाद लेटर बॉक्स के माध्यम से बच्चों द्वारा अपने अनुभवों को सहेजते हुए पत्र भेजने की सुविधा भी यहाँ उपलब्ध है।

'અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ - 2025'માં ભારતીય ડાક વિભાગનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર 

સાહિત્ય, કલા અને સંસ્કૃતિ સાથે જોડવામાં પુસ્તકો તથા ડાક ટિકિટોની મહત્વપૂર્ણ ભૂમિકા – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

‘અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ’માં ડાક વિભાગ મારફતે દેશ-વિદેશમાં પુસ્તકો *મોકલવાની સુવિધા ઉપલબ્ધ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


અમદાવાદમાં 13 નવેમ્બરથી 23 નવેમ્બર 2025 સુધી યોજાયેલ ‘અંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ’ જ્ઞાન, સાહિત્ય અને સંસ્કૃતિનો અદભૂત સંગમ બની રહ્યો છે. જ્યાં એક તરફ પુસ્તકપ્રેમીઓ પુસ્તકોના માધ્યમથી નવી જાણકારીઓ મેળવી રહ્યા છે, ત્યાં બીજી તરફ ભારતીય ડાક વિભાગનો સ્ટોલ લોકોનો પરિચય ડાક ટિકિટો દ્વારા ભારતની કલા, સંસ્કૃતિ, ઇતિહાસ, શિક્ષણ અને વારસાની વૈવિધ્યતા સાથે કરાવી રહ્યો છે. ભારત સરકારના શિક્ષા મંત્રાલય હેઠળના નેશનલ બુક ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત નેજા હેઠળ યોજાયેલા આ ભવ્ય મહોત્સવમાં ડાક વિભાગનો સ્ટોલ નંબર 95 ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જ્યાં સતત મુલાકાતીઓની ભીડ ઉમટી રહી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ પણ પુસ્તક મેળાની મુલાકાત લીધી અને જણાવ્યું કે ડાક સ્ટોલ પર પાર્સલ, સ્પીડ પોસ્ટ, જ્ઞાન પોસ્ટ, પાર્સલ પેકેજિંગ સર્વિસ, ફિલેટેલી, માય સ્ટેમ્પ, ગંગાજળ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક મારફતે ડિજિટલ બેંકિંગ જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. પુસ્તકપ્રેમી અને પ્રકાશકો ડાક સ્ટોલ મારફતે દેશ-વિદેશમાં ક્યાંય પણ પુસ્તકો મોકલી શકે છે. ઉપરાંત, ડાકઘર બચત સેવાઓ અને ડાક જીવન વીમાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
 
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પુસ્તકો પ્રત્યે રસ વધારવા સાથે પુસ્તક મહોત્સવ વિવિધ વય જૂથના વાચકો, લેખકો અને પ્રકાશકોને એક મંચ પર જોડીને સાહિત્યિક સંવાદ અને સહકારને નવી દિશા પ્રદાન કરે છે. ફિલેટલી પ્રેમીઓ અને સંગ્રાહકો માટે ડાક સ્ટોલ એક અનોખો અવસર પૂરું પાડી રહ્યો છે, જ્યાં તેઓ માત્ર નવી સામગ્રીનું અવલોકન જ નહીં, પરંતુ ડાક ટિકિટો દ્વારા ભારતની વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક પરંપરાઓ અને ઐતિહાસિક ધરોહર વિશે પણ માહિતગાર થઈ શકે છે. સાહિત્ય, કલા અને સંસ્કૃતિ સાથે જોડવામાં પુસ્તકો અને ડાક ટિકિટોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ગુજરાત આધારિત ‘માય સ્ટેમ્પ’ પ્રત્યે લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં ગાંધી આશ્રમ, સાબરમતી ખાતેના મહાત્મા ગાંધી, પતંગ ઉત્સવ અને ડાંડીયા નૃત્ય જેવા વિષયો પર આધારીત ડાક ટિકિટોની થીમ સામેલ છે. બાળકો અને યુવાનો માટે આ અનુભવ અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક સાબિત થઈ રહ્યો છે, કારણ કે ડાક ટિકિટો રાષ્ટ્રના ઇતિહાસ, સંસ્કૃતિ અને મહત્વપૂર્ણ ઘટનાઓને સરળ, રસપ્રદ અને શૈક્ષણિક રીતે રજૂ કરે છે. આ સ્ટોલ પુસ્તક મહોત્સવના સાંસ્કૃતિક માહોલને વધુ સમૃદ્ધ અને જીવંત બનાવી રહ્યો છે. 

અમદાવાદ મંડળના પ્રવર ડાક અધીક્ષક શ્રી શિશિર કુમારે જણાવ્યું કે અહીં લોકો પુસ્તક મેળાથી જ પોતાની મનપસંદ પુસ્તકોને પોતાના પ્રિયજનો સુધી મોકલવાનો આનંદ માણી રહ્યા છે. અહીં વિવિધ પ્રકારના ડાક ટિકિટ, વિશેષ આવરણ, રામાયણ ડાક ટિકિટ, શ્રી રામ જન્મભૂમિ મંદિર પર આધારિત ડાક ટિકિટ સેટ, ખાદી પોસ્ટકાર્ડ, સૌરાષ્ટ્ર–કચ્છ આધારિત પિક્ચર પોસ્ટકાર્ડ, ઓલિમ્પિક આધારિત ડાક ટિકિટ, વર્ણમાળા ફિલેટલી પુસ્તકો, કોફી મગ, ટી-શર્ટ સહિત અનેક ફિલેટલિક ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. માત્ર ₹300ના શૂલ્કમાં 12 ડાક ટિકિટોની એક ‘માય સ્ટેમ્પ’ શીટ તૈયાર કરવામાં આવે છે, જે જન્મદિન, લગ્ન વર્ષગાંઠ, શુભ લગ્ન, નિવૃત્તિ અથવા અન્ય યાદગાર ક્ષણો માટે એક અનોખી અને ખાસ સ્મૃતિ ભેટ બની જાય છે. પુસ્તક મહોત્સવની મુલાકાત લીધા પછી, બાળકો લેટરબોક્સ દ્વારા પત્રો પણ મોકલી શકે છે, તેમના અનુભવોને સાચવી શકે છે.

India Post’s stall emerged as the center of attraction at the ‘Ahmedabad International Book Festival – 2025

Books and stamps both play an important role to promote literature, art and culture - Postmaster General Krishna Kumar Yadav

Postal Department providing facility to send Books across India and abroad at the Ahmedabad International Book Festival – Postmaster General Krishna Kumar Yadav


The Ahmedabad International Book Festival held from 13 to 23 November 2025, has become a remarkable confluence of knowledge, literature, and culture. While book lovers are gaining new insights through a wide range of books, India Post’s stall is introducing visitors to nation’s rich diversity of art, culture, history, education, and heritage through postage stamps. In this book festival, organized jointly by the National Book Trust under the Ministry of Education of the Government of India and the Ahmedabad Municipal Corporation, India Post’s stall number 95 has become a center of attraction, drawing a continuous flow of visitors. While visiting the Ahmedabad International Book Festival, Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav told that the India Post stall is offering a wide range of services, including Parcel, Speed Post, Gyan Post, Parcel Packaging Service, Philately, My Stamp, Ganga Jal, and digital banking facilities through India Post Payments Bank. Book lovers and publishers can send books anywhere across the country and abroad through the India Post’s stall. Additionally, Post Office Savings Services and Postal Life Insurance facilities are also available.



 




Postmaster General Shri Krishna Kumar Yadav said that the Book Festival not only fosters interest in reading but also brings together readers, writers, and publishers of all age groups on a common platform, thereby giving new direction to literary dialogue and collaboration. At the same time, this Stall is offering a unique opportunity for philately enthusiasts and collectors, where they can not only explore new material but also gain insight into India’s diverse cultural traditions and historical heritage through stamps. Book and stamps play a significant role in connecting people with literature, art, and culture. The ‘My Stamp’ series based on Gujarat is receiving an enthusiastic response from visitors, featuring theme such as Mahatma Gandhi at Sabarmati Ashram, the Kite Festival, and the traditional Dandiya dance. For children and youth, this experience is proving to be highly informative and inspiring, as postage stamps present the nation’s history, culture, and major events in an engaging, insightful, and educational manner. The stall is further enriching and enlivening the cultural atmosphere of the Book Festival.

Superintendent of Post Offices, Ahmedabad Division, Shri Shishir Kumar said that visitors are enjoying the experience of sending their favourite books to their loved ones directly from the Book Festival. A wide range of philatelic products is on display here, including various types of postage stamps, special covers, Ramayana stamps, a scented stamp set based on the Shri Ram Janmabhoomi Temple, khadi postcards, Saurashtra–Kutch themed picture postcards, Olympic-themed stamps, alphabetical philately books, coffee mugs, T-shirts, and many other philatelic. He added that a My Stamp sheet containing 12 personalised stamps is prepared for just ₹300, making it a unique and memorable gift for occasions such as birthdays, wedding anniversaries, weddings, retirements, or other special moments. After exploring the Book Festival, children also have the facility to post letters narrating their experiences through the letterbox placed here.




 






 

 'अहमदाबाद अंतरराष्ट्रीय पुस्तक महोत्सव - 2025' में भारतीय डाक विभाग का स्टॉल बना आकर्षण का केंद्र

साहित्य, कला और संस्कृति से जोड़ने में पुस्तकों व डाक टिकटों की अहम भूमिका - पोस्टमास्टर जनरल  कृष्ण कुमार यादव

'अहमदाबाद अंतरराष्ट्रीय पुस्तक महोत्सव' में डाक विभाग के माध्यम से देश-विदेश में पुस्तकें भेजने की सुविधा उपलब्ध-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव