Showing posts with label Ramayana. Show all posts
Showing posts with label Ramayana. Show all posts

Friday, March 27, 2026

डाक टिकटों पर भी छाया राम राज्य : 'श्रीराम जन्मभूमि मंदिर' से लेकर रामायण के विभिन्न प्रसंगों पर जारी हुए हैं डाक टिकट - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

भगवान श्री राम की महिमा डाक टिकटों के माध्यम से भी देश-दुनिया में प्रसारित हो रही है। भारत के साथ-साथ विश्व के 20 से ज्यादा देशों ने रामायण से जुड़े चरित्रों और कथानकों पर समय-समय पर डाक टिकट जारी किये हैं। यानी की डाक टिकटों पर भी राम राज्य छाया हुआ है। उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद  के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने रामनवमी पर्व पर बताया कि डाक विभाग लोगों को अपनी विरासत और संस्कृति से जोड़ने के लिए तमाम डाक टिकटें जारी करता है।  इसी क्रम में 'श्रीराम जन्मभूमि मंदिर' से लेकर रामायण के विभिन्न प्रसंगों से जुड़े तमाम डाक टिकटों को भी समाहित किया गया है, ताकि युवा पीढ़ी डाक टिकटों के माध्यम से अपनी संस्कृति से अवगत हो सके। ये डाक टिकट पत्रों पर लगकर विदेशों में भी जायेंगे, जहाँ रामायण की गाथा को लोगों तक फैलाएँगे।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा से पहले प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने 18 जनवरी, 2024 को 'श्रीराम जन्मभूमि मंदिर' को समर्पित 6 विशेष स्मारक डाक टिकट जारी किए थे। इनमें श्री राम जन्मभूमि मंदिर के साथ भगवान गणेश, भगवन हनुमान, जटायु, केवटराज और माता शबरी पर जारी डाक टिकट शामिल हैं। सोने का वर्क से सुसज्जित और चंदन की खुशबू से सुवासित इन डाक टिकटों में सूर्यवंशी राम के प्रतीक सूर्य की छवि के साथ पुण्य नदी सरयू का चित्र भी है और 'मंगल भवन अमंगल हारी, द्रवउ सो दसरथ अजिर बिहारी’ चौपाई के माध्यम से राष्ट्र के मंगल की कामना है। इन डाक टिकटों के मुद्रण में अयोध्या की पवित्र मिट्टी और सरयू के पवित्र जल का इस्तेमाल करते हुए इसे पंच महाभूतों के दर्शन से भी जोड़ा गया है। ये डाक टिकट अहमदाबाद जीपीओ स्थित फिलेटली ब्यूरो में बिक्री के लिए उपलब्ध हैं।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि डाक विभाग ने रामायण के सभी महत्वपूर्ण प्रसंगों को दर्शाते 11 स्मारक डाक टिकटों का एक सेट भी 22 सितंबर, 2017 को जारी किया था। प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी ने इसे तुलसी मानस मंदिर, वाराणसी में जारी किया था। इन डाक टिकटों में सीता स्वयंवर, राम वनवास, भरत मिलाप, केवट प्रसंग, जटायु संवाद, शबरी संवाद, अशोक वाटिका में हनुमान-सीता संवाद, राम सेतु निर्माण, संजीवनी ले जाते हनुमान, रावण वध व भगवान राम के राजगद्दी पर बैठने के आकर्षक दृश्य समाहित हैं। इन डाक टिकटों पर देखकर ऐसा एहसास होता है मानो पूरा रामराज ही डाक टिकटों पर उतर आया हो। श्री राम जन्मभूमि मंदिर, अयोध्या के भूमि पूजन एवं शिलान्यास कार्यक्रम को अविस्मरणीय बनाने के लिए भी प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी ने  5 अगस्त, 2020 को अयोध्या में ‘श्री राम जन्मभूमि मंदिर के प्रतिरूप’ पर आधारित कस्टमाइज्ड डाक टिकट जारी किया था।




 














भारतीय डाक सेवा के वरिष्ठ अधिकारी के साथ-साथ साहित्यकार एवं ब्लॉगर के रूप में भी सुप्रसिद्ध, पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि साहित्य और रंगमंच की दृष्टि से राम कथा विश्व के अधिकांश देशों में पहुँच स्थापित करती है। राम-कथा के सूत्र भारत के बाहर श्रीलंका, नेपाल, इंडोनेशिया, मलेशिया, थाईलैंड, लाओस, जापान, चीन, वियतनाम, सूरीनाम, कंबोडिया और म्यांमार इत्यादि देशों तक भी व्याप्त हैं। ऐसे में विभिन्न देशों ने श्री राम से जुड़े विभिन्न प्रसंगों पर डाक टिकट जारी कर उनके कथानक और विचारों को न सिर्फ आत्मसात किया है, बल्कि डाक टिकटों के माध्यम से उन विचारों और आदर्शों को देश-दुनिया के कोने-कोने में प्रचारित-प्रसारित किया है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक टिकट को नन्हा राजदूत भी कहा जाता है। देश-दुनिया की सैर करते हुए ये डाक टिकट किसी भी देश की सभ्यता, संस्कृति, विरासत की परम्पराओं को  आगे बढ़ाते हुए  सांस्कृतिक संदेशवाहक की भूमिका निभाते हैं। विश्व भर के डाक विभाग ने रामायण के विभिन्न पहलुओं पर डाक टिकटों की सीरीज जारी करके श्री राम की आध्यात्मिकता और ऐतिहासिकता को वैश्विक स्तर पर समृद्ध किया है। श्री यादव ने कहा कि, भगवान श्री राम पर जारी डाक टिकट दुनिया भर के डाक टिकट संग्राहकों के लिए एक अमूल्य निधि की तरह है। देश-दुनिया से आने वाले पर्यटक और शोधार्थी इन डाक टिकटों के माध्यम से रामायण और इसके विभिन्न चरित्रों व कथानकों के महत्व को समझ रहे हैं। भगवान श्रीराम से जुड़ी ऐतिहासिक एवं आध्यात्मिक महत्व की चीजों को सामने लाकर भारतीय संस्कृति को निरंतर समृद्ध कर रहा है। हर डाक टिकट के पीछे एक कहानी छिपी है और इससे युवा पीढ़ी को रूबरू कराने की जरूरत है। इससे युवा पीढ़ी को भी अपनी संस्कृति एवं विरासत से जुड़ने में मदद मिलेगी।



ડાક ટિકિટો પર પણ રામ રાજ્ય પ્રતિબિંબિત: ‘શ્રી રામ જન્મભૂમિ મંદિર’થી લઈને રામાયણના વિવિધ પ્રસંગો પર બહાર પાડવામાં આવી છે ડાક ટિકિટો – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભારત ઉપરાંત વિશ્વના 20 કરતાં વધુ દેશોએ રામાયણના પાત્રો અને કથાઓ પર આધારિત ડાક ટિકિટો સમયાંતરે બહાર પાડી છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભગવાન શ્રી રામ પર બહાર પાડવામાં આવેલી ડાક ટિકિટ દુનિયાભરના ડાક ટિકિટ સંગ્રાહકો માટે અમૂલ્ય ખજાનો છે.– પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


ભગવાન શ્રી રામનો મહિમા દેશ અને દુનિયાભરમાં, ડાક ટિકિટોના માધ્યમથી પણ પ્રસારિત થઈ રહ્યો છે. ભારત ઉપરાંત, વિશ્વભરના 20 થી વધુ દેશોએ સમયાંતરે રામાયણ સાથે સંકળાયેલા પાત્રો અને કથાઓ દર્શાવતી ડાક ટિકિટો બહાર પાડી છે. એટલેકે 'રામ રાજ્ય'ની ભાવના ડાક ટિકિટો પર પણ પ્રવર્તે છે. રામનવમી ઉત્સવના અવસરે, ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદ ના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક વિભાગ લોકોને તેમના વારસા અને સંસ્કૃતિ સાથે જોડવા માટે વિવિધ પ્રકારની ડાક ટિકિટો બહાર પાડે છે. આ જ રીતે, 'શ્રી રામ જન્મભૂમિ મંદિર' દર્શાવતી ડાક ટિકિટોથી લઈને રામાયણના વિવિધ પ્રસંગો સાથે સંબંધિત અનેક ડાક ટિકિટોનો આ સંગ્રહમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેનાથી યુવા પેઢી ડાક ટિકિટોના માધ્યમથી તેમની સંસ્કૃતિ થી પરિચિત થઈ શકે. આ ડાક ટિકિટો પત્રો પર લગાવીને વિદેશોમાં પણ જશે અને ત્યાં રામાયણની ગાથાનો પ્રસાર કરશે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે રામનવમી પર્વ નિમિત્તે જણાવ્યું હતું કે અયોધ્યામાં શ્રીરામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં, ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 18 જાન્યુઆરી, 2024ના રોજ ‘શ્રીરામ જન્મભૂમિ મંદિર’ને સમર્પિત 6 વિશેષ સ્મારક ડાક ટિકિટો જાહેર કરી હતી. આ ટિકિટોમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર સાથે ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કેવટરાજ અને માતા શબરીના વિવિધ પ્રસંગોનો સમાવેશ થાય છે. સોનાના વર્કથી શોભિત અને ચંદનની સુગંધથી સુવાસિત આ ડાક ટિકિટોમાં સૂર્યવંશી શ્રીરામના પ્રતિકરૂપ સૂર્યની છબી તેમજ પવિત્ર સરયૂ નદીનાં દર્શન દર્શાવવામાં આવ્યા છે. સાથે સાથે “મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દશરથ અજિર બિહારી” ચોપાઈના માધ્યમથી રાષ્ટ્રના કલ્યાણની અભિલાષા વ્યક્ત કરવામાં આવી છે. આ ડાક ટિકિટોના મુદ્રણમાં અયોધ્યાની પવિત્ર માટી અને સરયૂ નદીનાં પવિત્ર જળનો ઉપયોગ કરીને તેને પંચ મહાભૂતોના તત્વોથી પણ જોડવામાં આવ્યા છે. આ વિશેષ ડાક ટિકિટો અમદાવાદ જી.પી.ઓ. ખાતે આવેલી ફિલેટેલી બ્યુરોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.


પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે વધુમાં જણાવ્યું કે, તેના અગાઉ પણ ડાક વિભાગ દ્વારા રામાયણના તમામ મહત્વપૂર્ણ પ્રસંગોને દર્શાવતા 11 સ્મારક ડાક ટિકિટોના સેટ 22 સપ્ટેમ્બર, 2017ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આ ડાક ટિકિટો વારાણસી સ્થિત તુલસી માનસ મંદિર ખાતે જાહેર કરવામાં આવી હતી. આ ડાક ટિકિટોમાં સીતાસ્વયંવર, રામ વનવાસ, ભરત મિલાપ, કેવટ પ્રસંગ, જટાયુ સંવાદ, શબરી સંવાદ, અશોક વાટિકા ખાતે હનુમાન-સીતાનો સંવાદ, રામસેતુ નિર્માણ, સંજીવની લઈ જતા હનુમાન, રાવણવધ અને ભગવાન રામના રાજ્યાભિષેક જેવી દર્શનીય ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટિકિટોને નિહાળતાં એવું અનુભવે છે કે આખું રામરાજ્ય જ જાણે ડાક ટિકિટોમાં જીવંત થઈ ઊતરી આવ્યું હોય. ઉપરાંત, શ્રીરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાના ભૂમિપૂજન અને શિલાન્યાસ પ્રસંગને ઐતિહાસિક બનાવવાના ભાગરૂપે પણ, 5 ઓગસ્ટ, 2020ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા અયોધ્યામાં ‘શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રતિરૂપ’ આધારિત કસ્ટમાઇઝ્ડ ડાક ટિકિટ જાહેર કરવામાં આવી હતી.

ભારતીય ડાક સેવાના વરિષ્ઠ અધિકારી પોસ્ટમાસ્ટર જનરલ અને પ્રખ્યાત સાહિત્યકાર અને બ્લોગર શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, સાહિત્ય અને રંગભૂમિના દ્રષ્ટિકોણથી રામ કથા એ વિશ્વના મોટાભાગના દેશોમાં હાજરી સ્થાપિત કરી છે. રામ કથા ના તાર ભારતની બહાર શ્રીલંકા, નેપાળ, ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, લાઓસ, જાપાન, ચીન, વિયેતનામ, સુરીનામ, કંબોડિયા અને મ્યાનમાર જેવા દેશોને આવરી લે છે. આ સંદર્ભમાં, વિવિધ દેશોએ ભગવાન રામના જીવનના વિવિધ પ્રસંગો દર્શાવતી ડાક ટિકિટો બહાર પાડીને તેમના કથાઓ અને વિચારને માત્ર આત્મસાત કરી નથી, પરંતુ આ ટિકિટોના માધ્યમથી વિશ્વના દરેક ખૂણામાં આ વિચારો અને આદર્શોનો સક્રિયપણે પ્રચાર અને પ્રસાર પણ કર્યો છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક ટિકિટને ઘણીવાર "નાના રાજદૂત" તરીકે ઓળખવામાં આવે છે. જેમ જેમ તેઓ દેશ અને વિશ્વભરમાં પ્રવાસ કરે છે, તેમ તેમ આ ટિકિટો સાંસ્કૃતિક સંદેશવાહક તરીકે સેવા આપે છે, દેશની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાની પરંપરાઓને જાળવી રાખે છે અને પ્રોત્સાહન આપે છે. વિશ્વભરના ડાક વિભાગોએ રામાયણના વિવિધ પાસાઓને દર્શાવતી શ્રેણીબદ્ધ ટિકિટો બહાર પાડીને ભગવાન રામની આધ્યાત્મિકતા અને ઐતિહાસિક મહત્વની વૈશ્વિક પ્રશંસાને સમૃદ્ધ બનાવી છે. શ્રી યાદવે જણાવ્યું કે ભગવાન રામના માનમાં બહાર પડાયેલ ડાક ટિકિટો વિશ્વભરના ડાક સંગ્રાહકો માટે એક અમૂલ્ય ખજાનો છે. દેશ અને વિદેશથી મુલાકાત લેતા પ્રવાસીઓ અને સંશોધકો આ ટિકિટના માધ્યમથી રામાયણના મહત્વ તેના વિવિધ પાત્રો અને કથાઓ સાથે  ની સમજ મેળવી રહ્યા છે. ભગવાન રામ સાથે સંકળાયેલી ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વની વસ્તુઓને પ્રકાશમાં લાવીને, આ પહેલ ભારતીય સંસ્કૃતિને સતત સમૃદ્ધ બનાવે છે. દરેક ડાક ટિકિટ પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે, જેને યુવા પેઢી સુધી પહોંચાડવાની જરૂર છે, જેથી તેઓ પોતાની સંસ્કૃતિ અને વારસાથી વધુ નજીક જોડાઈ શકે.

Ram Rajya Reflected on Postage Stamps: From Shri Ram Janmabhoomi Mandir to Various Ramayana Events, Stamps have been released – Postmaster General Krishna Kumar Yadav

Along with India, more than 20 countries of the world have released stamps on characters and themes related to Ramayana - Postmaster General Krishna Kumar Yadav

Stamp issued in honor of Lord Shri Ram serves as an invaluable treasure for for Philatelists Worldwide — Postmaster General Krishna Kumar Yadav

The glory of Lord Shri Ram is being spread across the country and the world through postage stamps as well. Along with India, more than 20 countries worldwide have released postage stamps from time to time depicting characters and themes from the Ramayana. In a way, Ram Rajya is reflected even on postage stamps. On the occasion of Ram Navami, Postmaster General of North Gujarat Region, Ahmedabad, Shri Krishna Kumar Yadav said that India Post regularly releases various stamps to connect people with their heritage and culture. In this series, several stamps related to the ‘Shri Ram Janmabhoomi Temple’ as well as various events of the Ramayana have been included, so that the younger generation can become aware of their cultural roots through stamps. These postage stamps, when affixed to letters, will also travel abroad, spreading the story and legacy of the Ramayana to people across the world.

Postmaster General of North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav said on Ramanavami, that before the consecration of Ram Lalla in Ayodhya, Prime Minister Shri Narendra Modi issued a set of 6 commemorative postage stamps on 'Shri Ram Janmabhoomi Temple' on January 18, 2024. These include postage stamps issued on Lord Ganesha, Lord Hanuman, Jatayu, Kevatraj and Mata Shabari along with Shri Ram Janmabhoomi Temple. To make this occasion historic, stamps have been printed with chandan fragnance, gold foil along with divine water and soil of Ayodhya. The design of stamps depicts panch mahbootas. Components of the design include the Ram Mandir, Choupai 'Mangal Bhavan Amangal Hari', Sun, Sarayu River and Sculptures in and around the Temple, said Shri Yadav. These stamps are available for sale in the Philatelic Bureau of Ahmedabad GPO.

Postmaster General Shri Krishna Kumar Yadav said that even before this, India Post had released a set of 11 commemorative stamps depicting important episodes of Ramayana on September 22, 2017. Prime Minister Shri Narendra Modi released it at Tulsi Manas Temple, Varanasi. These stamps include attractive scenes of Sita Swayamvar, Ram's exile, Bharat Milap, Kevat incident, Jatayu dialogue, Shabari dialogue, Hanuman-Sita dialogue in Ashok Vatika, construction of Ram Setu, Hanuman carrying Sanjivani, killing of Ravana and Lord Ram's ascension to the throne. Looking at these stamps, one feels as if the entire Ram Rajya has appeared on the postage stamps. To make the Bhoomi Pujan and foundation stone laying program of Shri Ram Janmabhoomi Temple, Ayodhya unforgettable, Prime Minister Shri Narendra Modi had released a customized postal stamp based on the 'Icon of Shri Ram Janmabhoomi Temple' in Ayodhya on August 5, 2020.

Indian Postal Service (IPoS) Officer and a renowned author and blogger, Shri Krishna Kumar Yadav said that from the perspective of literature and theatre, the story of Ram has established its presence in most countries across the globe. The threads of the Ramayana extend beyond India to countries such as Sri Lanka, Nepal, Indonesia, Malaysia, Thailand, Laos, Japan, China, Vietnam, Suriname, Cambodia, and Myanmar. In this context, various countries have released postage stamps based on different episodes related to Lord Shri Ram, not only embracing these narratives and ideals but also promoting and disseminating them across the world through postage stamps.

Postmaster General Shri Krishna Kumar Yadav said that stamps are often referred to as “little ambassadors.” Traveling across countries and continents, they play the role of cultural messengers by promoting the civilization, culture, and traditions of a nation. Postal Departments across the world have released a series of stamps on various aspects of the Ramayana, thereby enriching the spiritual and historical significance of Lord Shri Ram at a global level. Shri KK Yadav further added that stamps issued in honor of Lord Shri Ram serve as an invaluable treasure for philatelists worldwide. Tourists and researchers from across the country and abroad are gaining a deeper understanding of the Ramayana, its characters, and narratives through these stamps. By bringing to light the historically and spiritually significant aspects associated with Lord Shri Ram, these stamps continue to enrich Indian culture. Every stamp carries a story behind it, and there is a need to introduce the younger generation to these stories, which will help them connect with their culture and heritage.

 




 डाक टिकटों पर भी छाया राम राज्य  : 'श्रीराम जन्मभूमि मंदिर' से लेकर रामायण के विभिन्न प्रसंगों पर जारी हुए हैं डाक टिकट-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

भारत के साथ-साथ विश्व के 20 से ज्यादा देशों ने रामायण से जुड़े चरित्रों और कथानकों पर जारी किये हैं डाक टिकट-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

भगवान श्री राम पर जारी डाक टिकट दुनिया भर के डाक टिकट संग्राहकों के लिए एक अमूल्य निधि की तरह-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Monday, April 7, 2025

Ram Rajya featured on Postal stamps: Stamps on 'Shri Ram Janmabhoomi Temple' to 'Ramayana' issued by India Post

The glory of Lord Shri Ram is also being spread in the India and the world through postal stamps. Along with India, more than 20 countries of the world have issued postage stamps from time to time on the various characters and stories related to Ramayana. That means Ram Rajya is visible even on postal stamps in whole world.

Postmaster General of North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav said on Ramanavami, that before the consecration of Ram Lalla in Ayodhya, Prime Minister Shri Narendra Modi issued a set of 6 commemorative postage stamps on 'Shri Ram Janmabhoomi Temple' on January 18, 2024. These include postage stamps issued on Lord Ganesha, Lord Hanuman, Jatayu, Kevatraj and Mata Shabari along with Shri Ram Janmabhoomi Temple. To make this ocassion historic, stamps have been printed with chandan fragnance, gold foil along with divine water and soil of Ayodhya. The design of stamps depicts panch mahbootas. Components of the design include the Ram Mandir, Choupai 'Mangal Bhavan Amangal Hari', Sun, Sarayu River and Sculptures in and around the Temple, said Shri Yadav. These stamps are available for sale in the Philatelic Bureau of Ahmedabad GPO.

Postmaster General Shri Krishna Kumar Yadav said that even before this, India Post had released a set of 11 commemorative stamps depicting important episodes of Ramayana on September 22, 2017. Prime Minister Shri Narendra Modi released it at Tulsi Manas Temple, Varanasi. These stamps include attractive scenes of Sita Swayamvar, Ram's exile, Bharat Milap, Kevat incident, Jatayu dialogue, Shabari dialogue, Hanuman-Sita dialogue in Ashok Vatika, construction of Ram Setu, Hanuman carrying Sanjivani, killing of Ravana and Lord Ram's ascension to the throne. Looking at these stamps, one feels as if the entire Ram Rajya has appeared on the postage stamps. To make the Bhoomi Pujan and foundation stone laying program of Shri Ram Janmabhoomi Temple, Ayodhya unforgettable, Prime Minister Shri Narendra Modi had released a customized postal stamp based on the 'Icon of Shri Ram Janmabhoomi Temple' in Ayodhya on August 5, 2020.

Postmaster General Shri K K Yadav said that the Department of Posts issues various stamps to connect people with their culture, history and heritage. In this sequence, stamps issued on 'Shri Ram Janmabhoomi Temple' to various episodes of Ramayana, have also been included, so that the young generation can become aware of their culture through postage stamps. These postage stamps will be affixed on letters and also go to abroad, where they will spread the story of Ramayana to the people.

डाक टिकटों के माध्यम से भगवान श्री राम की महिमा और रामायण गाथा का देश-विदेश में हो रहा प्रसार-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक टिकटों पर भी छाया राम राज्य  : 'श्रीराम जन्मभूमि मंदिर' से लेकर रामायण के विभिन्न प्रसंगों पर जारी हुए हैं डाक टिकट

भगवान श्री राम की महिमा डाक टिकटों के माध्यम से भी देश-दुनिया में प्रसारित हो रही है। भारत के साथ-साथ विश्व के 20 से ज्यादा देशों ने रामायण से जुड़े चरित्रों और कथानकों पर समय-समय पर डाक टिकट जारी किये हैं। यानी की डाक टिकटों पर भी राम राज्य छाया हुआ है।

उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद  के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने रामनवमी पर्व पर बताया कि अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा से पहले प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने 18 जनवरी, 2024 को 'श्रीराम जन्मभूमि मंदिर' को समर्पित 6 विशेष स्मारक डाक टिकट जारी किए थे। इनमें श्री राम जन्मभूमि मंदिर के साथ भगवान गणेश, भगवन हनुमान, जटायु, केवटराज और माता शबरी पर जारी डाक टिकट शामिल हैं। सोने का वर्क से सुसज्जित और चंदन की खुशबू से सुवासित इन डाक टिकटों में सूर्यवंशी राम के प्रतीक सूर्य की छवि के साथ पुण्य नदी सरयू का चित्र भी है और 'मंगल भवन अमंगल हारी, द्रवउ सो दसरथ अजिर बिहारी’ चौपाई के माध्यम से राष्ट्र के मंगल की कामना है। इन डाक टिकटों के मुद्रण में अयोध्या की पवित्र मिट्टी और सरयू के पवित्र जल का इस्तेमाल करते हुए इसे पंच महाभूतों के दर्शन से भी जोड़ा गया है। ये डाक टिकट अहमदाबाद जीपीओ स्थित फिलेटली ब्यूरो में बिक्री के लिए उपलब्ध हैं। 

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि इससे पूर्व भी डाक विभाग ने रामायण के सभी महत्वपूर्ण प्रसंगों को दर्शाते 11 स्मारक डाक टिकटों का सेट 22 सितंबर, 2017 को जारी किया। प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी ने इसे तुलसी मानस मंदिर, वाराणसी में जारी किया था। इन डाक टिकटों में सीता स्वयंवर, राम वनवास, भरत मिलाप, केवट प्रसंग, जटायु संवाद, शबरी संवाद, अशोक वाटिका में हनुमान-सीता संवाद, राम सेतु निर्माण, संजीवनी ले जाते हनुमान, रावण वध व भगवान राम के राजगद्दी पर बैठने के आकर्षक दृश्य समाहित हैं। इन डाक टिकटों पर देखकर ऐसा एहसास होता है मानो पूरा रामराज ही डाक टिकटों पर उतर आया हो। श्री राम जन्मभूमि मंदिर, अयोध्या के भूमि पूजन एवं शिलान्यास कार्यक्रम को अविस्मरणीय बनाने के लिए भी प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी ने  5 अगस्त, 2020 को अयोध्या में ‘श्री राम जन्मभूमि मंदिर के प्रतिरूप’ पर आधारित कस्टमाइज्ड डाक टिकट जारी किया था ।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक विभाग लोगों को अपनी विरासत और संस्कृति से जोड़ने के लिए तमाम डाक टिकटें जारी करता है।  इसी क्रम में 'श्रीराम जन्मभूमि मंदिर' से लेकर रामायण के विभिन्न प्रसंगों से जुड़े तमाम डाक टिकटों को भी समाहित किया गया है, ताकि युवा पीढ़ी डाक टिकटों के माध्यम से अपनी संस्कृति से अवगत हो सके। ये डाक टिकट पत्रों पर लगकर विदेशों में भी जायेंगे, जहाँ रामायण की गाथा को लोगों तक फैलाएँगे।


ભગવાન શ્રી રામ અને રામાયણ ગાથાનો મહિમા ટપાલ ટિકિટો દ્વારા દેશ અને વિદેશમાં ફેલાવવામાં આવી રહ્યો છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડાક ટિકિટો પર પણ છવાયું રામરાજ્ય : ‘શ્રીરામ જન્મભૂમિ મંદિર’થી લઈને રામાયણના વિવિધ પ્રસંગો પર બહાર પાડવામાં આવી છે ડાક ટિકિટો

ભગવાન શ્રી રામનો મહિમા ડાક ટિકિટો દ્વારા પણ દેશ અને દુનિયામાં ફેલાવવામાં આવી રહ્યો છે. ભારતની સાથે, વિશ્વના 20 થી વધુ દેશોએ સમયાંતરે રામાયણ સાથે સંબંધિત પાત્રો અને વાર્તાઓ પર ડાક ટિકિટો બહાર પાડી છે. એટલે કે રામ રાજ્ય ડાક ટિકિટો પર પણ દેખાય છે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે રામનવમી પર્વ નિમિત્તે જણાવ્યું હતું કે અયોધ્યામાં શ્રીરામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં, ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 18 જાન્યુઆરી, 2024ના રોજ ‘શ્રીરામ જન્મભૂમિ મંદિર’ને સમર્પિત 6 વિશેષ સ્મારક ડાક ટિકિટો જાહેર કરી હતી. આ ટિકિટોમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર સાથે ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કેવટરાજ અને માતા શબરીના વિવિધ પ્રસંગોનો સમાવેશ થાય છે. સોનાના વર્કથી શોભિત અને ચંદનની સુગંધથી સુવાસિત આ ડાક ટિકિટોમાં સૂર્યવંશી શ્રીરામના પ્રતિકરૂપ સૂર્યની છબી તેમજ પવિત્ર સરયૂ નદીનાં દર્શન દર્શાવવામાં આવ્યા છે. સાથે સાથે “મંગલ ભવન અમંગલ હારી, દ્રવઉ સો દશરથ અજિર બિહારી” ચોપાઈના માધ્યમથી રાષ્ટ્રના કલ્યાણની અભિલાષા વ્યક્ત કરવામાં આવી છે. આ ડાક ટિકિટોના મુદ્રણમાં અયોધ્યાની પવિત્ર મિટ્ટી અને સરયૂ નદીનાં પવિત્ર જળનો ઉપયોગ કરીને તેને પંચ મહાભૂતોના તત્વોથી પણ જોડવામાં આવ્યા છે. આ વિશેષ ડાક ટિકિટો અમદાવાદ જી.પી.ઓ. ખાતે આવેલી ફિલેટેલી બ્યુરોમાં વેચાણ માટે ઉપલબ્ધ છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે વધુમાં જણાવ્યું કે, તેના અગાઉ પણ ડાક વિભાગ દ્વારા રામાયણના તમામ મહત્વપૂર્ણ પ્રસંગોને દર્શાવતા 11 સ્મારક ડાક ટિકિટોના સેટ 22 સપ્ટેમ્બર, 2017ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આ ડાક ટિકિટો વારાણસી સ્થિત તુલસી માનસ મંદિર ખાતે જાહેર કરવામાં આવી હતી. આ ડાક ટિકિટોમાં સીતાસ્વયંવર, રામ વનવાસ, ભરત મિલાપ, કેવટ પ્રસંગ, જટાયુ સંવાદ, શબરી સંવાદ, અશોક વાટિકા ખાતે હનુમાન-સીતાનો સંવાદ, રામસેતુ નિર્માણ, સંજીવની લઈ જતા હનુમાન, રાવણવધ અને ભગવાન રામના રાજ્યાભિષેક જેવી દર્શનીય ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટિકિટોને નિહાળતાં એવું અનુભવે છે કે આખું રામરાજ્ય જ જાણે ડાક ટિકિટોમાં જીવંત થઈ ઊતરી આવ્યું હોય. ઉપરાંત, શ્રીરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાના ભૂમિપૂજન અને શિલાન્યાસ પ્રસંગને ઐતિહાસિક બનાવવાના ભાગરૂપે પણ, 5 ઓગસ્ટ, 2020ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા અયોધ્યામાં ‘શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રતિરૂપ’ આધારિત કસ્ટમાઇઝ્ડ ડાક ટિકિટ જાહેર કરવામાં આવી હતી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે ડાક વિભાગ સતત લોકોથી તેમની વારસાતત્વ અને સંસ્કૃતિને જોડવા માટે વિવિધ ડાક ટિકિટો જારી કરે છે. આ ક્રમમાં ‘શ્રીરામ જન્મભૂમિ મંદિર’થી લઈને રામાયણના વિવિધ પ્રસંગોને આધારે તૈયાર કરાયેલી અનેક ડાક ટિકિટો પણ સમાવિષ્ટ કરવામાં આવી છે, જેથી યુવાપેઢી ડાક ટિકિટોના માધ્યમથી પોતાની સંસ્કૃતિથી પરિચિત થઈ શકે. આ ડાક ટિકિટો પત્રો પર લાગીને વિદેશોમાં પણ જશે, જ્યાં રામાયણની ગાથાને વિશ્વભરમાં લોકો સુધી પહોંચાડવાનું કામ કરશે.













The glory of Lord Shri Ram is being spread in the India and abroad through Postal stamps - Postmaster General Krishna Kumar Yadav

Ram Rajya also featured on Postal stamps: Stamps on 'Shri Ram Janmabhoomi Temple' to 'Ramayana' issued by India Post


Wednesday, April 17, 2024

Postmaster General Krishna Kumar Yadav releases special cover on the Ram Navami

In a program organized under the aegis of Postal Department and Prayag Philatelic Society, Postmaster General of Varanasi & Prayagraj Region Shri Krishna Kumar Yadav released a special cover with cancellation on “Ram Navami” on the eve of Ram Navami in Prayagraj Head Post Office. This special cover was cancelled with the picture of a bow by pasting a postage stamp issued on ‘Ramayana’ on it. Director Postal Services Shri Gaurav Srivastava, Senior Superintendent of Post Offices Shri Abhishek Srivastava, President of Prayag Philatelic Society Shri Pramod Kumar Bansal and Secretary Shri Rahul Ganguly were also present.

On the occasion Postmaster General Shri Krishna Kumar Yadav said that Lord Shri Ram expresses our spiritual and cultural values. The prevalence of Ram Katha in human history is rarely found anywhere else. Lord Shri Ram also has a deep connection with Prayagraj. After exile, when Shri Ram left Ayodhya with Sita and Lakshman, Nishadraj in Prayagraj helped them cross the Ganga in his boat. Shri Ram is deeply prevalent in the minds of the people of the country. The character of Shri Ram influences the civilizations and cultures of not only India but many countries also. Shri Ram became such a standard of human conduct, life values and self-confidence that he was accepted as Maryada Purushottam. He is not carrying only religious but also social, literary and cultural importance. Lord Ram has been vibrating the consciousness of people for centuries.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the Postal Department issues various stamps and special covers to connect people with their culture and heritage. The glory of Lord Shri Ram is also being spread in the country and the world through Postal Stamps. Along with India, more than 20 countries of the world have issued  Stamps from time to time on the characters and stories related to Ramayana. That means Ram Raj is visible even on Postal Stamps. In this sequence, all the Stamps related to various episodes from ‘Ramayana’ to ‘Shri Ram Janmabhoomi Temple’ have also been included, so that the young generation can become aware of their culture through philately. These stamps will move around the world and spread the story of Ramayana there.

 Director Postal Services Shri Gaurav Srivastava said that the character of Lord Shri Ram is omnipresent and inclusive. Following the path of truth, kindness, compassion, religion and dignity, he set new standards. Senior Superintendent of Post Offices Shri Abhishek Srivastava told that the special cover issued on Ram Navami will be available for sale with price of Rs. 25  in the Philatelic Bureau, Prayagraj Head Post Office.

On this occasion, Senior Postmaster Shri Rajesh Srivastava, Assistant Director Masoom Raza Rushdi, Tanveer Ahmed, Deputy Superintendent of Post Offices Smt. Pramila Yadav and many other officers, employees and philatelists were present.








Lord Shri Ram expresses our spiritual and cultural values - Postmaster General Krishna Kumar Yadav

Lord Shri Ram has been vibrating the consciousness of people for centuries - Postmaster General Krishna Kumar Yadav

The glory of Lord Shri Ram and the Ramayana saga is being spread in the India and abroad through Postal Stamps - Postmaster General Krishna Kumar Yadav


Ram Navami : राम नवमी पर पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने जारी किया विशेष आवरण

भारतीय डाक विभाग एवं प्रयाग फिलाटेलिक सोसाइटी के तत्वावधान में आयोजित कार्यक्रम में वाराणसी एवं प्रयागराज परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने  रामनवमी की पूर्व संध्या पर 16 अप्रैल, 2024 को “रामनवमी” पर एक विशेष आवरण व विरूपण का विमोचन किया। प्रयागराज प्रधान डाकघर के सभागार में आयोजित कार्यक्रम में इस विशेष आवरण पर ‘रामायण’ पर जारी डाक टिकट लगाकर धनुष के चित्र के साथ इसका विरूपण किया गया। निदेशक डाक सेवाएं श्री गौरव श्रीवास्तव, प्रवर अधीक्षक डाकघर श्री अभिषेक श्रीवास्तव, प्रयाग फिलाटेलिक सोसाइटी के अध्यक्ष श्री प्रमोद कुमार बंसल और सचिव श्री राहुल गांगुली भी उपस्थित रहे।

बतौर मुख्य अतिथि अपने सम्बोधन में पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि भगवान श्री राम हमारे आध्यात्मिक एवं सांस्कृतिक मूल्यों की अभिव्यक्ति करते हैं। मानव इतिहास में राम-कथा की जितनी व्याप्ति है, शायद ही उसका कोई अन्यत्र उदाहरण मिलता हो। प्रयागराज से भी भगवान श्री राम का गहरा नाता रहा है। वनवास पश्चात् जब श्री राम सीता माता और लक्ष्मण जी के साथ अयोध्या से निकले तो प्रयागराज में निषादराज ने उन्हें अपनी नाव से गंगा पार कराया। श्री राम देश के जनमानस में बहुत गहरे व्याप्त हैं। श्री राम का चरित्र सिर्फ भारत ही नहीं, बल्कि कई देशों की सभ्यताओं और संस्कृतियों को प्रभावित करता है। श्री राम मानवीय आचरण, जीवन मूल्यों और आत्मबल के ऐसे मानदण्ड बन गए कि उन्हें मर्यादा पुरुषोत्तम के रूप में स्वीकार किया गया। उनका धार्मिक ही नहीं सामाजिक, साहित्यिक और सांस्कृतिक महत्व भी है। वे सदियों से लोगों की चेतना को स्पंदित करते रहे हैं।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक विभाग लोगों को अपनी विरासत और संस्कृति से जोड़ने के लिए तमाम डाक टिकटें और विशेष आवरण जारी करता है। भगवान श्री राम की महिमा डाक टिकटों के माध्यम से भी देश-दुनिया में प्रसारित हो रही है। भारत के साथ-साथ विश्व के 20 से ज्यादा देशों ने रामायण से जुड़े चरित्रों और कथानकों पर समय-समय पर डाक टिकट जारी किये हैं। यानी कि डाक टिकटों पर भी राम राज छाया हुआ है। इसी क्रम में ‘श्रीराम जन्मभूमि मंदिर’ से लेकर ‘रामायण’ के विभिन्न प्रसंगों से जुड़े तमाम डाक टिकटों को भी समाहित किया गया है, ताकि युवा पीढ़ी डाक टिकटों के माध्यम से अपनी संस्कृति से अवगत हो सके। ये डाक टिकट पत्रों पर लगकर विदेशों में भी जायेंगे, जहाँ रामायण की गाथा को लोगों तक फैलाएँगे।

निदेशक डाक सेवाएं श्री गौरव श्रीवास्तव ने कहा कि भगवान श्री राम का चरित्र सर्वव्याप्त और समावेशी है। सत्य, दया, करुणा, धर्म और मर्यादा के मार्ग पर चलते हुए उन्होंने नए प्रतिमान स्थापित किये।

प्रवर अधीक्षक डाकघर श्री अभिषेक श्रीवास्तव ने बताया कि राम नवमी पर जारी उक्त विशेष आवरण मय विरूपण 25 रुपए में फिलेटलिक ब्यूरो, प्रयागराज प्रधान डाकघर में उपलब्ध होगा।

इस अवसर पर सीनियर पोस्टमास्टर श्री राजेश श्रीवास्तव,  सहायक निदेशक मासूम रजा रश्दी, तनवीर अहमद, उपाधीक्षक प्रमिला यादव सहित तमाम अधिकारी-कर्मचारी और फ़िलेटलिस्ट उपस्थित रहे।