Friday, August 28, 2026

Postmaster General Krishna Kumar Yadav turns birthday into a green legacy : 49 years, 49 saplings

भारतीय परंपरा में पेड़-पौधों को परमात्मा का प्रतीक मान कर उनकी पूजा का विधान बनाया गया  है। हमारी साँसें चलती रहें, इसके लिए ऑक्सीजन बेहद जरुरी है। पर्यावरण की रक्षा के लिए जरुरी है कि हम इसे अपनी दिनचर्या में शामिल करने के साथ पौधारोपण को जीवन के विभिन्न महत्वपूर्ण दिनों से जोड़ें।  ऐसे में जन्मदिन व विवाह वर्षगांठ जैसे जीवन के महत्वपूर्ण दिनों को विशेष बनाने के लिए पौधारोपण कर समाज को नई दिशा दी जा सकती है। उक्त संदेश वरिष्ठ ब्लॉगर, साहित्यकार, लोकप्रिय प्रशासक एवं सम्प्रति उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने स्वदेशी समाज सेवा समिति द्वारा 10 अगस्त, 2026 को अपने 49वें जन्मदिन पर अहमदाबाद में आयोजित वृक्षारोपण कार्यक्रम में दिया। स्वदेशी समाज सेवा समिति के संस्थापक सचिव विवेक यादव 'रुद्राक्ष मैन' ने श्री कृष्ण कुमार यादव को रुद्राक्ष का पौधा भेंट कर उनके सुखद एवं स्वस्थ जीवन की कामना की।



स्वदेशी समाज सेवा समिति के तत्त्वावधान में अहमदाबाद  में आयोजित उक्त कार्यक्रम में श्री कृष्ण कुमार यादव, पोस्टमास्टर जनरल के 49 वें जन्मदिन पर 'एक पेड़ माँ के नाम' अभियान के तहत रुद्राक्ष, गुलमोहर, अमलतास, अशोक, तुलसी, नीम, आम, आंवला, तेजपत्ता, दालचीनी, पान, सिंगोनियम, रजनीगन्धा, गंधराज इत्यादि के फलदार, औषधीय, छायादार वृक्षों, बेल व पुष्प सहित 49 पौधों का रोपण कर धरा को हराभरा एवं पर्यावरण को शुद्ध बनाने का संकल्प लिया गया।


स्वदेशी समाज सेवा समिति के संस्थापक सचिव विवेक यादव 'रुद्राक्ष मैन' ने कहा कि  सम्पूर्ण धरा और प्रकृति को सुरक्षित व संतुलित रखने हेतु हमें पौधारोपण के प्रति लोगों को सजग बनाना होगा। स्वदेशी समाज सेवा समिति के संकल्पों से जुड़कर सेवा, संस्कार एवं पर्यावरण रक्षा के इस यज्ञ में लोगों से अपनी आहुति देने का आह्वान भी किया






इस अवसर पर अहमदाबाद मंडल के वरिष्ठ डाक अधीक्षक श्री शिशिर कुमार ने कहा कि, वृक्षारोपण पर्यावरण संरक्षण, ग्लोबल वार्मिंग को कम करने और आने वाली पीढ़ियों के लिए एक सुरक्षित भविष्य का निर्माण करने का सबसे प्रभावी जरिया है। रघुनाथ हिंदी हायर सेकेंडरी स्कूल के प्रिंसिपल श्री महेंद्र डी. यादव  ने कहा, यह जीवन परमात्मा का उपहार है, सेवा ही सबसे बड़ी उपासना है और प्रकृति की रक्षा ही आज का सबसे बड़ा धर्म है। सहायक निदेशक श्री अल्पेश शाह ने कहा कि वर्तमान परिस्थितियों में जब वन क्षेत्र का निरंतर ह्रास होता जा रहा है तब संपूर्ण समाज को इस तरह के आयोजनों से सीख लेने की आवश्यकता है। इस अवसर पर सहायक निदेशक श्री रितुल गाँधी, वारिस व्होरा, सहायक अधीक्षक बिरंग शाह, जिनेश पटेल, रमेश पटेल, रोनक शाह, विशाल चौहान, सुभाष, जीबी कटारिया सहित तमाम पर्यावरण प्रेमियों ने पौधारोपण में अपना योगदान दिया।

પોસ્ટમાસ્ટર જનરલ અને વરિષ્ઠ સાહિત્યકાર કૃષ્ણ કુમાર યાદવના જન્મદિવસ નિમિત્તે સ્વદેશી સમાજ સેવા સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જન્મદિવસ અને વર્ષગાંઠ જેવા મહત્વપૂર્ણ પ્રસંગોએ વૃક્ષારોપણ કરીને સમાજને નવી દિશા આપી શકાય છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભારતીય પરંપરામાં વૃક્ષો અને છોડને પરમાત્માના પ્રતીક તરીકે માનવામાં આવે છે અને તેમની પૂજા કરવાની પરંપરા રહી છે. આપણી શ્વાસપ્રક્રિયા સુચારુ રીતે ચાલતી રહે તે માટે ઓક્સિજન અત્યંત જરૂરી છે. પર્યાવરણની રક્ષા માટે જરૂરી છે કે આપણે પર્યાવરણ સંરક્ષણને પોતાની દિનચર્યાનો એક અભિન્ન ભાગ બનાવવાની સાથે વૃક્ષારોપણને જીવનના વિવિધ મહત્વપૂર્ણ પ્રસંગો સાથે જોડીએ. આવી સ્થિતિમાં જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા જીવનના મહત્વપૂર્ણ દિવસોને વિશેષ બનાવવા માટે વૃક્ષારોપણ કરીને સમાજને નવી દિશા આપી શકાય છે. આ સંદેશ વરિષ્ઠ બ્લોગર, સાહિત્યકાર અને લોકપ્રિય પ્રશાસક અને હાલમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સ્વદેશી સમાજ સેવા સમિતિ દ્વારા તેમના 49મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન આપ્યો હતો. સ્વદેશી સમાજ સેવા સમિતિના સ્થાપક સચિવ ‘રુદ્રાક્ષ મેન’ વિવેક યાદવે શ્રી કૃષ્ણ કુમાર યાદવને રુદ્રાક્ષનો છોડ ભેટ આપી તેમના સુખદ અને સ્વસ્થ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી.

સ્વદેશી સમાજ સેવા સમિતિના તત્ત્વાવધાનમાં અમદાવાદ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવના 49મા જન્મદિવસ નિમિત્તે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ રુદ્રાક્ષ, ગુલમોહર, અમલતાસ, અશોક, તુલસી, લીમડો, કેરી, આમળા, તેજપાન, તજ, પાન, સિંગોનિયમ, રજનીગંધા, ગંધરાજ વગેરે ફળદાયી, ઔષધીય અને છાયાદાર વૃક્ષો તેમજ વેલ અને પુષ્પ સહિત કુલ 49 છોડનું વાવેતર કરી ધરતીને હરિયાળી અને પર્યાવરણને શુદ્ધ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો.

સ્વદેશી સમાજ સેવા સમિતિના સ્થાપક સચિવ ‘રુદ્રાક્ષ મેન’ શ્રી વિવેક યાદવે જણાવ્યું કે સમગ્ર ધરતી અને પ્રકૃતિને સુરક્ષિત તથા સંતુલિત રાખવા માટે આપણે લોકોને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃત કરવા પડશે. તેમણે સ્વદેશી સમાજ સેવા સમિતિના સંકલ્પો સાથે જોડાઈને સેવા, સંસ્કાર અને પર્યાવરણ સંરક્ષણના આ યજ્ઞમાં સૌને પોતાનું યોગદાન આપવા માટે આહ્વાન કર્યું.

આ પ્રસંગે અમદાવાદ મંડળના વરિષ્ઠ ડાક અધિક્ષક શ્રી શિશિર કુમારે જણાવ્યું કે વૃક્ષારોપણ પર્યાવરણ સંરક્ષણ, ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા અને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરવા માટેનું સૌથી અસરકારક માધ્યમ છે. રઘુનાથ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મહેન્દ્ર ડી. યાદવે જણાવ્યું કે, આ જીવન પરમાત્માની ભેટ છે, સેવા જ સૌથી મોટી ઉપાસના છે અને પ્રકૃતિનું રક્ષણ કરવું એ આજના સમયનો સૌથી મોટો ધર્મ છે. સહાયક નિયામક શ્રી અલ્પેશ શાહે જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે વન વિસ્તાર સતત ઘટી રહ્યો છે, ત્યારે સમગ્ર સમાજે આવા આયોજનોમાંથી પ્રેરણા લેવાની જરૂર છે. આ પ્રસંગે સહાયક નિદેશક શ્રી રિતુલ ગાંધી, શ્રી વારિસ વહોરા, સહાયક અધિક્ષક શ્રી બિરંગ શાહ, શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી વિશાલ ચૌહાણ, શ્રી સુભાષ, શ્રી જી.બી. કટારિયા સહિત અનેક પર્યાવરણપ્રેમીઓએ વૃક્ષારોપણમાં પોતાનું યોગદાન આપ્યું.













No comments: