Sunday, August 16, 2026

स्वतंत्रता दिवस केवल एक पर्व नहीं, बल्कि गौरव, सम्मान और राष्ट्रीय चेतना का प्रतीक- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

80वां स्वतंत्रता दिवस डाक विभाग द्वारा हर्षोल्लास के साथ मनाया गया। इस अवसर पर अहमदाबाद जीपीओ में आयोजित समारोह में उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने ध्वजारोहण किया और अधिकारियों व कर्मचारियों को स्वतंत्रता दिवस की शुभकामनाएं दीं। इस अवसर पर राष्ट्रगान, देशभक्ति गीतों और देश के प्रति समर्पण की भावना से सराबोर माहौल देखने को मिला। उत्कृष्ट कार्य करने वाले डाककर्मियों को सम्मानित भी किया गया। डाक चौपाल के अंतर्गत खाता खुलवाने वाली बेटियों को सुकन्या समृद्धि खाता, डाक जीवन बीमा, इण्डिया पोस्ट पेमेंट्स बैंक इत्यादि के पासबुक व बांड्स भी प्रदान किये गए।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि यह दिन हमें न केवल आज़ादी का गर्व महसूस कराता है, बल्कि यह हमारे कर्तव्यों और जिम्मेदारियों का भी स्मरण कराता है। जब-जब देश पर संकट की बेला आई, देशवासियों ने एकजुट होकर उसका सामना किया और राष्ट्र-प्रथम की भावना को सर्वोच्च रखा। डाक विभाग ने सदैव 'अहर्निशं सेवामहे' भाव से कार्य करते हुए समाज के अंतिम छोर तक कल्याणकारी योजनाओं को पहुँचाया है। एक विभाग के रूप में यह हमारी नैतिक जिम्मेदारी है कि हम अपनी क्षमताओं का पूर्ण विकास कर समाज और राष्ट्र की उन्नति में योगदान दें, यही स्वतंत्रता दिवस की असली सार्थकता होगी। डाक सेवाओं की ऐतिहासिक और निरंतर भूमिका को रेखांकित करते हुए श्री कृष्ण कुमार यादव ने कहा कि वित्तीय समावेशन, डिजिटल इंडिया के साथ देश के सामाजिक और आर्थिक विकास में डाक विभाग एक मजबूत कड़ी के रूप में कार्य कर रहा है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने अपने संबोधन में कहा कि स्वतंत्रता दिवस केवल एक पर्व नहीं, बल्कि यह गौरव, सम्मान और राष्ट्रीय चेतना का प्रतीक है। स्वतंत्रता दिवस हमें यह अवसर देता है कि हम आजादी को नए सिरे से महसूस करें और अधिकारों के साथ कर्तव्यों के प्रति भी जागरूक हों। स्वाधीनता के मूल्य को पहचानने और देश के लिए त्याग व बलिदान देने वाले महापुरुषों को याद करते हुए नई पीढ़ी को जोड़ने का कार्य भी करना होगा।

इस अवसर पर अहमदाबाद जीपीओ के कर्मियों ने शानदार समूह गान की प्रस्तुति दी। मिवान पटेल, किन्नरी व्यास, नीवा राठोड, वीरपाल वाला इत्यादि ने भी अपनी प्रस्तुतियों से लोगों का मन मोहा। कार्यक्रम के अंत में आसमान में गुब्बारे उड़ाकर भी आजादी का जश्न मनाया गया।

पोस्टल वॉरियर्स अभियान के तहत गोल्ड श्रेणी में निशाबेन दरजी, शिल्पा वी. अंबालिया, हितेशकुमार के. प्रजापति, यश के. प्रजापति, रोनक बी. प्रजापति, प्रकाशभाई के. शाह, शोभना डी. बारैया और निकुंजकुमार एम. राठोड एवं पोस्टमैन श्रेणी में वी. सी. मारू, ख्यातिबेन एम. रावल, नयनाबेन के. सोलंकी, पार्थ प्रजापति, रामजीभाई परमार और हिरेन पटेल एवं विशिष्ट खेल उपलब्धि मे हर्षदीप परमार को पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने सम्मानित किया।

स्वागत सम्भाषण सीनियर पोस्टमास्टर संदीप कुशवाहा, आभार ज्ञापन सहायक निदेशक अल्पेश शाह और संचालन निशा नायर ने किया। इस अवसर पर  अहमदाबाद मंडल के प्रवर डाक अधीक्षक शिशिर कुमार, गांधीनगर मंडल के नव नियुक्त प्रवर डाक अधीक्षक शुभम डोंगरदिवे, सहायक निदेशक अल्पेश शाह, वी.एम वहोरा, रितुल गाँधी, आईपीपीबी चीफ मैनेजर अभिजीत जिभकाटे, प्रियंका कुमारी, सहायक डाक अधीक्षक जीनेश पटेल, रमेश पटेल, जेएस जिड, रोनक शाह, डिप्टी मेनेजर आर ए शेख़, पराग वासनिक, एस एन घोरी, निरीक्षक पायल पटेल, सहित तमाम अधिकारी-कर्मचारी व उनके परिजन शामिल हुए और हर्षोल्लास के साथ स्वतंत्रता दिवस का जश्न मनाया।

Department of Posts celebrated the 80th Independence Day with enthusiasm, Postmaster General Krishna Kumar Yadav hoisted the National flag at Ahmedabad GPO

India Post, with the spirit of 'Aharnisham Sevamahe' is delivering welfare schemes to the last mile of society– Postmaster General Krishna Kumar Yadav

Independence Day is not just a festival, but a symbol of pride, honor and national consciousness- Postmaster General Krishna Kumar Yadav

Department of Posts celebrated the 80th Independence Day on 15th August 2026 with great enthusiasm. On this occasion, Postmaster General of North Gujarat Region Shri Krishna Kumar Yadav hoisted the national flag at a function organized at Ahmedabad GPO and extended his heartfelt greetings to the officials. The atmosphere was filled with the national anthem, patriotic songs and the spirit of devotion towards the country. Postal employees who demonstrated outstanding performance were also felicitated on the occasion. Under the Dak Chaupal, Sukanya Samriddhi Account passbooks were distributed to the girl beneficiaries, along with bonds pertaining to Postal Life Insurance (PLI), India Post Payments Bank (IPPB) were also provided.

On this occasion, Postmaster General Shri Krishna Kumar Yadav said, that this day not only makes us feel proud of our independence, but it also reminds us of our duties and responsibilities. Whenever the country faced a crisis, the people of India have come together in unity, upholding the spirit of “Nation First.” Department of Posts has always worked with the spirit of 'Aharnisham Sevamhe' and has delivered welfare schemes to the last mile of the society. As a department, it is our moral responsibility to fully develop our capabilities and contribute to the progress of society and the nation, this will be the real significance of Independence Day.

Postmaster General Shri Krishna Kumar Yadav said that Independence Day is not just a festival, but it is a symbol of pride, honour and national consciousness. Independence Day gives us the opportunity to reconnect with the spirit of freedom and to become equally aware of our duties along with our rights. It is also a time to recognize the values of freedom and remember the sacrifices made by great individuals, while engaging the younger generation. Underlining the historical and continuous role of Postal services, PMG Shri KK Yadav said that the India Post is working as a vital link in the social and economic development of the country along with financial inclusion and Digital India.

On this occasion, the employees of Ahmedabad GPO presented a group song, adding to the patriotic spirit of the occasion. Mivan Patel, Kinnari Vyas, Neeva Rathod, Veerpal Vala and others also captivated the audience with their impressive performances. At the conclusion of the programme, the spirit of freedom was celebrated by releasing balloons into the sky, marking the Independence Day celebrations with joy and enthusiasm.

Under the Postal Warriors Campaign, Postmaster General Shri Krishna Kumar Yadav felicitated Nishaben Darji, Shilpa V. Ambalia, Hiteshkumar K. Prajapati, Yash K. Prajapati, Ronak B. Prajapati, Prakashbhai K. Shah, Shobhana D. Baraiya and Nikunjkumar M. Rathod in the Gold Category. In the Postman Category, V. C. Maru, Khyatiben M. Rawal, Nayanaben K. Solanki, Parth Prajapati, Ramjibhai Parmar and Hiren Patel were felicitated. Harshdeep Parmar was also felicitated for his outstanding achievement in sports.

The welcome address was delivered by Senior Postmaster Shri Sandeep Kushwaha, the vote of thanks was proposed by Shri Alpesh Shah, and the programme was compered by Nisha Nair. The event was attended by Sr. Superintendent of Post Offices, Ahmedabad City Division Shri Shishir Kumar, newly appointed Sr. Superintendent of Post Offices, Gandhinagar Division, Shri Shubham Dongardive, Assistant Director Shri Alpesh Shah, Shri V. M. Vohra, Shri Ritul Gandhi, IPPB Chief Manager Shri Abhijit Jibhkate, Ms. Priyanka Kumari, Assistant Superintendent of Post Offices Shri Jinesh Patel, Shri Ramesh Patel, Shri J. S. Jid, Shri Ronak Shah, Deputy Manager Shri R. A. Sheikh, Shri Parag Vasnik, Shri S. N. Ghori, Inspector of Posts Smt. Payal Patel, along with several other officers, employees and their family members. The gathering celebrated Independence Day with great enthusiasm and patriotic fervour.

પોસ્ટ વિભાગે 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓ ખાતે ધ્વજવંદન કર્યું

પોસ્ટ વિભાગ ‘અહર્નિશમ સેવામહે’ની ભાવના સાથે સમાજના છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડી રહ્યું છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

સ્વાતંત્ર્ય દિવસ માત્ર એક પર્વ નહીં, પરંતુ ગૌરવ, સન્માન અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

80મો સ્વાતંત્ર્ય દિવસ પોસ્ટ વિભાગ દ્વારા હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે અમદાવાદ જીપીઓ ખાતે આયોજિત સમારોહમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ધ્વજવંદન કર્યું અને અધિકારીઓ તથા કર્મચારીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે રાષ્ટ્રગાન, દેશભક્તિ ગીતો અને દેશ પ્રત્યે સમર્પણની ભાવનાથી ઓતપ્રોત વાતાવરણ જોવા મળ્યું. ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોસ્ટલ કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા. ડાક ચૌપાલ અંતર્ગત ખાતું ખોલાવનાર દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ ખાતા, પોસ્ટલ જીવન વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વગેરેની પાસબુક તથા બોન્ડ્સ પણ અર્પણ કરવામાં આવ્યા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ દિવસ આપણને માત્ર આઝાદીનું ગૌરવ જ અનુભવ કરાવતો નથી, પરંતુ આપણી ફરજો અને જવાબદારીઓનું પણ સ્મરણ કરાવે છે. જ્યારે-જ્યારે દેશ પર સંકટની ઘડી આવી છે, ત્યારે દેશવાસીઓએ એકજૂટ થઈને તેનો સામનો કર્યો છે અને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. પોસ્ટ વિભાગે હંમેશાં ‘અહર્નિશમ સેવામહે’ ની ભાવના સાથે કાર્ય કરતાં સમાજના છેવાડા સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડી છે. તેમણે વધુમાં જણાવ્યું કે એક વિભાગ તરીકે આપણી નૈતિક જવાબદારી છે કે આપણે આપણી ક્ષમતાઓનો સંપૂર્ણ વિકાસ કરીને સમાજ અને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપીએ. સ્વાતંત્ર્ય દિવસની સાચી સાર્થકતા પણ આ જ હશે. પોસ્ટલ સેવાઓની ઐતિહાસિક અને સતત ભૂમિકાને રેખાંકિત કરતાં શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે નાણાકીય સમાવેશ અને ડિજિટલ ઈન્ડિયા સાથે દેશના સામાજિક તથા આર્થિક વિકાસમાં પોસ્ટ વિભાગ એક મજબૂત કડી તરીકે કાર્ય કરી રહ્યું છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સ્વાતંત્ર્ય દિવસ માત્ર એક પર્વ નથી, પરંતુ તે ગૌરવ, સન્માન અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે. સ્વાતંત્ર્ય દિવસ આપણને આઝાદીને નવેસરથી અનુભવવાની સાથે અધિકારોની સાથે આપણી ફરજો પ્રત્યે પણ જાગૃત થવાની તક આપે છે. સ્વતંત્રતાના મૂલ્યને ઓળખવા તેમજ દેશ માટે ત્યાગ અને બલિદાન આપનાર મહાપુરુષોને યાદ કરીને નવી પેઢીને તેમની સાથે જોડવાનું કાર્ય પણ આપણે કરવું પડશે.

આ પ્રસંગે અમદાવાદ જીપીઓના કર્મચારીઓએ સુંદર સમૂહગાનની પ્રસ્તુતિ કરી. મિવાન પટેલ, કિન્નરી વ્યાસ, નીવા રાઠોડ, વીરપાલ વાળા વગેરે કલાકારોએ પણ પોતાની મનમોહક પ્રસ્તુતિઓથી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા. કાર્યક્રમના અંતે આકાશમાં રંગબેરંગી ફુગ્ગાઓ ઉડાવીને પણ આઝાદીની ખુશીની ઉજવણી કરવામાં આવી.

પોસ્ટલ વૉરિયર્સ અભિયાન હેઠળ ગોલ્ડ શ્રેણીમાં નિશાબેન દરજી, શિલ્પા વી. અંબાલિયા, હિતેશકુમાર કે. પ્રજાપતિ, યશ કે. પ્રજાપતિ, રોનક બી. પ્રજાપતિ, પ્રકાશભાઈ કે. શાહ, શોભના ડી. બારૈયા અને નિકુંજકુમાર એમ. રાઠોડ તેમજ પોસ્ટમેન શ્રેણીમાં વી. સી. મારૂ, ખ્યાતિબેન એમ. રાવલ, નયનાબેન કે. સોલંકી, પાર્થ પ્રજાપતિ, રામજીભાઈ પરમાર અને હિરેન પટેલને તથા વિશિષ્ટ રમતગમત સિદ્ધિ બદલ હર્ષદીપ પરમારને પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સન્માનિત કર્યા.

સ્વાગત સંબોધન સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી સંદીપ કુશવાહાએ, આભારવિધિ શ્રી અલ્પેશ શાહે અને કાર્યક્રમનું સંચાલન નિશા નાયરે કર્યું. આ પ્રસંગે અમદાવાદ મંડળના પ્રવર અધિક્ષક શ્રી શિશિર કુમાર, ગાંધીનગર મંડળના નવનિયુક્ત પ્રવર અધિક્ષક શ્રી શુભમ ડોંગરદિવે, સહાયક નિદેશક શ્રી અલ્પેશ શાહ, શ્રી વી. એમ. વ્હોરા, શ્રી રિતુલ ગાંધી, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે, પ્રિયંકા કુમારી,  સહાયક અધિક્ષક શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી જે. એસ. જીડ, શ્રી રોનક શાહ, ડેપ્યુટી મેનેજર શ્રી આર. એ. શેખ, શ્રી પરાગ વાસનિક, શ્રી એસ. એન. ઘોરી, નિરીક્ષક શ્રીમતી પાયલ પટેલ સહિતના તમામ અધિકારીઓ-કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા અને હર્ષોલ્લાસપૂર્વક સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી.






डाक विभाग ने मनाया 80वां स्वतंत्रता दिवस, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने अहमदाबाद जीपीओ में किया ध्वजारोहण

डाक विभाग 'अहर्निशं सेवामहे' भाव से समाज के अंतिम छोर तक कल्याणकारी योजनाओं को पहुँचा रहा- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

स्वतंत्रता दिवस केवल एक पर्व नहीं, बल्कि गौरव, सम्मान और राष्ट्रीय चेतना का प्रतीक- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

No comments: