Wednesday, October 9, 2024

डाक टिकट किसी भी राष्ट्र की सभ्यता, संस्कृति एवं विरासत के संवाहक-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक टिकट किसी भी राष्ट्र की सभ्यता, संस्कृति एवं विरासत के संवाहक हैं। तभी तो डाक टिकट को नन्हा राजदूत कहा जाता है। उक्त उद्गार उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने 'राष्ट्रीय डाक सप्ताह' के क्रम में अहमदाबाद जीपीओ में 8 अक्तूबर को आयोजित फिलेटली दिवस पर आयोजित कार्यक्रम में बतौर मुख्य अतिथि व्यक्त किये। इस अवसर पर विभिन्न स्कूलों के बच्चों ने फिलेटली ब्यूरो का भ्रमण करके डाक टिकटों के बारे में जानकारी ली। फिलेटली डिपाजिट एकाउंट, माई स्टैम्प, दीन दयाल स्पर्श छात्रवृत्ति योजना, ढाई आखर पत्र लेखन प्रतियोगिता के बारे में विद्यार्थियों को विस्तार से बताया गया। माई स्टैम्प के तहत डाक टिकटों पर अब लोगों की फोटो भी हो सकती है।



पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि एक अभिनव पहल के तहत डाक विभाग विभिन्न स्कूलों में फिलेटली क्लब खोल रहा है, ताकि विद्यार्थियों में डाक टिकट संग्रह की अभिरुचि के प्रति उनकी प्रवृत्ति को विकसित किया जा सके। इससे विद्यार्थियों की शिक्षा में भी फायदा मिलेगा। इस वित्तीय वर्ष में उत्तर गुजरात परिक्षेत्र में अबतक 11 फिलेटली क्लब खोले जा चुके हैं।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने विद्यार्थियों को सम्बोधित करते हुए कहा कि फिलेटली को "किंग आफ हॉबी व हॉबी आफ किंग" के रूप में जाना जाता है, जिसमें रूचि रखने पर विविध विषयों पर डाक टिकटों का संग्रह कर सकते हैं। साथ ही कहा कि संचार के बदलते दौर में आज की युवा पीढ़ी सोशल मीडिया को अधिक तरजीह दे रही है, पर बच्चों को फिलेटली (डाक टिकट संग्रह और उनके अध्ययन) से जरूर जुड़ना चाहिए, इससे उनका सामान्य ज्ञान भी खूब विकसित होगा।


अहमदाबाद जीपीओ के चीफ पोस्टमास्टर श्री गोविन्द शर्मा ने बताया कि मात्र 200 रुपये में फिलेटली डिपाजिट एकाउंट खोलकर घर बैठे डाक टिकटें प्राप्त की जा सकती हैं। इसके प्रति लोगों को प्रेरित किया जा रहा है।

डिप्टी चीफ पोस्टमास्टर श्री अल्पेश शाह ने बताया कि इस अवसर पर ढाई आखर पत्र लेखन प्रतियोगिता का भी आयोजन किया गया, जिसमें विभिन्न स्कूलों के बच्चों ने ‘लेखनकाआनंद : डिजिटलयुगमेंपत्रोंकामहत्व’विषय पर उत्साहपूर्वक पत्र लिखकर भाग लिया।

इस अवसर पर अहमदाबाद जीपीओ के चीफ पोस्टमास्टर श्री गोविन्द शर्मा, डिप्टी चीफ पोस्टमास्टर श्री अल्पेश शाह, डिप्टी सुपरिन्टेन्डेन्ट श्री वी.एम. वहोरा, सहायक निदेशक श्री एम. एम. शेख, सहायक अधीक्षक श्री रोनक शाह सहित तमाम लोग उपस्थित रहे।


ટપાલ ટિકિટ કોઈપણ રાષ્ટ્રની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાનું વાહક છે - પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ.

ડાક ટિકિટ સંગ્રહના પ્રત્યે અભિરૂચિ માટે ડાક વિભાગ શાળાઓમાં ફિલેટલી ક્લબ શરૂ કરશે - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

રાષ્ટ્રીય ડાક સપ્તાહઅંતર્ગત અમદાવાદ જીપીઓ ખાતે પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા 'ફિલાટેલી ડે'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ડાક ટિકિટ કોઈપણ રાષ્ટ્રની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાના સંવાહક છે. તેથી જ ડાક ટિકિટને નન્‍હા રાજદૂત કહેવામાં આવે છે. ઉપરોક્ત નિવેદન ઉત્તર ગુજરાત પરીક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ 'રાષ્ટ્રીય ડાક સપ્તાહ'ના પ્રસંગે અમદાવાદ જીપીઓમાં 8 ઓક્ટોબરે આયોજિત ફિલાટેલીદિવસના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વ્યકત કર્યા. આ પ્રસંગે વિવિધ શાળાના બાળકોએ ફિલાટેલી બ્યુરોની મુલાકાત લીધી હતી અને ટપાલ ટિકિટ વિશે માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓને ફિલાટેલી ડિપોઝીટ એકાઉન્ટ, માય સ્ટેમ્પ, દીન દયાલ સ્પર્શ શિષ્યવૃત્તિ યોજના, ઢાઈ અખર પત્ર લેખન સ્પર્ધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. માઈ સ્ટેમ્પ અંતર્ગત ડાક ટિકિટો પર હવે લોકોને ફોટો પણ હોઈ શકે છે

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે એક નવીન પહેલ અંતર્ગત ડાક વિભાગ વિવિધ શાળાઓમાં ફિલાટેલી ક્લબ ખોલી રહ્યું છે, જેથી વિદ્યાર્થીઓમાં ડાક ટિકિટ સંગ્રહની અભિરૂચિ પ્રત્યેની તેમની પ્રવૃતિ વિકસિત થઈ શકે. આથી વિદ્યાર્થીઓની શિક્ષણમાં પણ ફાયદો થશે. આ આર્થિક વર્ષમાં ઉત્તર ગુજરાત પરીક્ષેત્ર માં અત્યાર સુધી 11 ફિલેટલી ક્લબ ખોલાયા છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે ફિલાટેલીને 'કિંગ ઓફ હોબી અને હોબી ઓફ કિંગ' તરીકે ઓળખવામાં આવે છે, જેમાં રસ રાખતાં વિવિધ વિષયો પર ડાક ટિકિટોનું સંગ્રહ કરી શકાય છે. સાથે જ તેમણે જણાવ્યું કે સંચારના બદલતા દોરમાં આજની યુવા પેઢી સોશિયલ મીડિયાને વધુ પ્રાથમિકતા આપી રહી છે, પરંતુ બાળકોને ફિલાટેલી સાથે નક્કી જ જોડાવું જોઈએ, આથી તેમના સામાન્ય જ્ઞાનમાંપણવધારોથશે.

અમદાવાદ જીપીઓના ચીફ પોસ્ટમાસ્ટર શ્રી ગોવિંદ શર્માએ જણાવ્યું કે માત્ર 200 રૂપિયામાં ફિલાટેલી ડિપોઝિટ એકાઉન્ટ ખોલીને ઘરે બેઠા ડાક ટિકિટો પ્રાપ્ત કરી શકાય છે. આ તરફ લોકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ડિપ્ટી ચીફ પોસ્ટમાસ્ટર શ્રી અલ્પેશ શાહે જણાવ્યું કે આ અવસર પર ઢાઈ અખર પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળાઓના બાળકોએ 'લેખન નો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું  મહત્વ' વિષય પર ઉત્સાહપૂર્વક પત્ર લખીને ભાગ લીધો.

આ પ્રસંગે અમદાવાદ જીપીઓ ના ચીફ પોસ્ટમાસ્ટર શ્રી ગોવિંદ શર્મા, ડિપ્ટી ચીફ પોસ્ટમાસ્ટર, જી.પી.ઓ શ્રી અલ્પેશ શાહ, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રી વી. એમ. વહોરા, સહાયક નિર્દેશક શ્રી એમ. એમ. શેખ,  સહાયક અધિક્ષક શ્રી રોનક શાહ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા.


Stamps are the carriers of a nation's civilization, culture, and heritage - Postmaster General  Krishna Kumar Yadav

Department of Posts to open Philately Clubs in schools to foster interest in stamp collection - Postmaster General  Krishna Kumar Yadav

Postmaster General Krishna Kumar Yadav inaugurates 'Philately Day' at Ahmedabad GPO during National Postal Week


Stamps are the carriers of a nation's civilization, culture, and heritage. That is why stamps are referred to as 'little ambassadors. Postmaster General Shri Krishna Kumar Yadav express these views as chief guest in the programme organized on Philately Day on October 8 at Ahmedabad GPO, as part of National Postal Week celebrations. On this occasion, students from various schools visited the Philately Bureau to learn about stamps. They were given detailed information about the Philately Deposit Account, My Stamp, DeenDayalSparsh Scholarship Scheme, and the "DhaiAakhar" letter writing competition. Under the My Stamp initiative, people can now have their photos on stamps.

Postmaster General Shri Krishna Kumar Yadav stated that under an innovative initiative,Department of Postsis opening Philately Clubs in various schools to develop students' interest in stamp collecting. This initiative would also benefit students' education. During this financial year, 11 Philately Clubs have already been opened in the North Gujarat region.

In addressing the students, Postmaster General Shri Krishna Kumar Yadav remarked that philately is known as the "King of Hobbies and Hobby of Kings," allowing enthusiasts to collect stamps on various subjects. He also said that while the youth today favor social media, it is essential for children to connect with philately, as it significantly enhances their general knowledge.

Chief Postmaster of Ahmedabad GPO Shri Govind Sharma said that a Philately Deposit Account can be opened for just Rs. 200/- and receive stamps conveniently at home. Efforts are being made to encourage people to take advantage of this opportunity.

Deputy Chief Postmaster Shri Alpesh Shah mentioned thaton this occasion, a "DhaiAakhar" letter writing competition was also held, where students from various schools enthusiastically participated by writing letters on the theme "The Joy of Writing: The Importance of Letters in the Digital Age."

The event was attended by Chief Postmaster of Ahmedabad GPO Shri Govind Sharma, Deputy Chief Postmaster Shri Alpesh Shah, Deputy Superintendent of City Division, Ahmedabad Shri V.M. Vahora, Assistant Director Shri M.M. Shaikh, Assistant Superintendent Shri Ronak Shah, and many others.


डाक टिकट संग्रह के प्रति अभिरुचि के लिए डाक विभाग स्कूलों में खोलेगा फिलेटली क्लब-पोस्टमास्टर जनरल  कृष्ण कुमार यादव

राष्ट्रीय डाक सप्ताह के तहत 'फिलेटली दिवस' का अहमदाबाद जीपीओ में पोस्टमास्टर जनरल  कृष्ण कुमार यादव ने किया शुभारंभ


Tuesday, October 8, 2024

'राष्ट्रीय डाक सप्ताह' का पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया शुभारंभ, 'डाक और पार्सल दिवस' पर हुआ 'ग्राहक सम्मेलन'

डाक विभाग नवीन सेवाओं और टेक्नोलॉजी के साथ अपनी सेवाओं के क्षितिज का निरंतर विस्तार करते हुए नित्य समाज के अंतिम व्यक्ति तक पहुंच रहा है। मोबाइल, ईमेल और सोशल मीडिया के इस दौर में भी पत्रों की अपनी अहमियत है। आज भी तमाम महत्वपूर्ण दस्तावेज - सरकारी व कोर्ट संबंधी पत्रों के साथ आधार कार्ड, पासपोर्ट, ड्राइविंग लाइसेंस, वोटर आई कार्ड, पैन कार्ड, विभिन्न बैंकों की चेक बुक व एटीएम कार्ड इत्यादि डाकघरों से ही भेजे जाते हैं। 'राष्ट्रीय डाक सप्ताह' के अंतर्गत शाहीबाग स्थित क्षेत्रीय कार्यालय में 'राष्ट्रीय डाक सप्ताह' का शुभारंभ एवं 'डाक और पार्सल दिवस' पर आयोजित 'ग्राहक सम्मेलन' (कस्टमर मीट) को संबोधित करते हुए उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने उक्त उद्गार व्यक्त किये। इस अवसर पर डाक सेवाओं के बारे में डाक निदेशक सुश्री मीता शाह द्वारा भी जानकारी दी गयी एवं विभिन्न निर्यातकों से विस्तृत परिचर्चा की गई।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक विभाग द्वारा मेल एवं पार्सल सेवाओं के क्षेत्र में तमाम नवाचार किये जा रहे हैं। डाक विभाग विभिन्न व्यवसाय समूहों की जरूरतों के हिसाब से विभिन्न प्रकार की योजनाएं संचालित कर रहा है। इसमें स्पीड पोस्ट, बिजनेस पार्सल, डाकघर निर्यात केंद्र, बिजनेस पोस्ट, मीडिया पोस्ट, बिल मेल सर्विस, रिटेल पोस्ट, लॉजिस्टिक्स पोस्ट, डायरेक्ट पोस्ट, ई-पोस्ट, ई-पेमेंट, आधार सेवाएं, पासपोर्ट सेवाएं इत्यादि  प्रमुख हैं। पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक के विभिन्न माध्यमों से वाणिज्यिक निर्यात को बढ़ावा देने के लिए निर्यातकों हेतु वन-स्टॉप गंतव्य रूप में डाकघर निर्यात केंद्रों की स्थापना की गई है। डाकघर निर्यात केंद्रों द्वारा ओडीओपी, जीआई, एमएसएमई के उत्पाद विदेशों में पहुँचकर 'वोकल फॉर लोकल' एवं 'आत्मनिर्भर भारत' की संकल्पना को मजबूत कर रहे हैं।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने उद्यमियों को स्थानीय से लेकर वैश्विक बाजारों तक पहुंचने में डाक नेटवर्क की सुगमता और दक्षता पर जोर दिया। उन्होंने बताया कि स्पीड पोस्ट एवं बिजनेस पार्सल की सॉर्टिंग और वितरण हेतु विशेष हब एवं नोडल डिलीवरी सेंटर स्थापित किये गए हैं। ई-कॉमर्स उत्पादों हेतु कैश ऑन डिलीवरी की सुविधा दी जा रही है। डाक वस्तुओं की डिलिवरी पोस्टमैन मोबाइल एप्लिकेशन (पीएमए) के माध्यम से रियल टाइम में अपडेट की जा रही है। ऑनलाइन ट्रैक एंड ट्रेस की सुविधा भी दी गई है। मेल व पार्सल के द्रुत गति से निस्तारण के लिए डाक विभाग द्वारा नई ट्रांसपोर्ट नीति बनायी गयी है। डाक विभाग और भारतीय रेल ने संयुक्त पार्सल उत्पाद रूप में 'रेल पोस्ट गति शक्ति एक्सप्रेस कार्गो सेवा' आरम्भ की है। डाकघरों में क्लिक एंड बुक सेवा, पार्सल पैकेजिंग यूनिट, क्यूआर कोड से डिजिटल पेमेंट की सुविधा के बारे में भी उन्होंने जानकारी दी। श्री यादव ने बताया कि अंतर्राष्ट्रीय डाक के त्वरित निस्तारण हेतु अहमदाबाद के शाहीबाग में विदेश डाकघर और सूरत में इंटरनेशनल बिजनेस सेंटर की स्थापना की गई है। अंतरराष्ट्रीय पार्सल बुकिंग के लिए ऑन स्पॉट कस्टम क्लियरेंस की सुविधा उपलब्ध है। विश्व भर में 200 से अधिक गंतव्य देशों और क्षेत्रों के लिए अंतरराष्ट्रीय पार्सल सेवा उपलब्ध है।  


कार्यक्रम का संचालन मार्केटिंग एक्जीक्यूटिव श्री चिरायु व्यास, स्वागत भाषण सहायक निदेशक श्री एम. एम. शेख और आभार ज्ञापन सहायक निदेशक श्री रितुल गाँधी द्वारा किया गया। कार्यक्रम का संयोजन सहायक अधीक्षक श्री रविंद्र परमार और पॉवर प्वाइंट प्रजेंटेशन  डाक निरीक्षक श्री भाविन प्रजापति द्वारा किया।

इस अवसर पर निदेशक डाक सेवाएँ सुश्री मीता शाह, प्रवर डाक अधीक्षक श्री गोविन्द शर्मा,  डिप्टी सुपरिन्टेन्डेन्ट श्री वी.एम. वहोरा, डिप्टी चीफ पोस्टमास्टर श्री अल्पेश शाह, सहायक निदेशक श्री एम. एम. शेख, श्री रितुल गांधी, श्रीमती मंजुला पटेल, सहायक अधीक्षक श्री रविन्द्र परमार, श्री रोनक शाह, डाक निरीक्षक श्री भाविन प्रजापति, श्री योगेन्द्र राठोड, मार्केटिंग एक्जीक्यूटिव श्री खेमचंद राठोड, दिपल महेता सहित उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के तमाम अधिकारी और विभिन्न कॉरपोरेट संस्थानों, विभागों के प्रतिनिधि शामिल हुए।


પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ દ્વારા રાષ્ટ્રીય ડાક સપ્તાહનો શુભારંભ, 'ડાક અને પાર્સલ દિવસ' પર ‘ગ્રાહક સંમેલન’ યોજાઇ.

આધુનિક મિડિયા યુગમાં પણ પત્રોનું મહત્વ અકબંધ છે - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ

સ્થાનિક ઉદ્યોગપતિઓને વૈશ્વિક બજારમાં પહોંચાડવામાં 'ડાકઘર નિર્યાત કેન્દ્ર' મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ

ડાક વિભાગ દ્વારા ડાક અને પાર્સલ સેવાઓના ક્ષેત્રમાં ઘણી નવીનતાઓ કરવામાં આવી રહી છે - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ


ભારતીય ડાક વિભાગ સતત નવીન સેવાઓ અને ટેકનોલોજી સાથે પોતાની સેવા ક્ષિતિજને વિસ્તૃત કરી દેશના અંતિમ વ્યક્તિ સુધી પહોંચવા પ્રયત્નશીલ છે. મોબાઇલ, ઇ-મેઇલ અને સોશિયલ મિડિયા યુગમાં પણ પત્રોનું પોતાનું આગવું મહત્વ યથાવત છે. મહત્વપૂર્ણ દસ્તાવેજો, જેમ કે સરકારી અને અદાલતી પત્રો, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખકાર્ડ, પાન કાર્ડ, બેંક ચેકબુક અને એટીએમ કાર્ડ પોસ્ટ દ્વારા જ મોકલવામાં આવે છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાષ્ટ્રીય ડાક સપ્તાહ દરમ્યાન ‘ડાક અને પાર્સલ દિવસ’ પર યોજાયેલ ‘ગ્રાહક સંમેલન’ (કસ્ટમર મીટ) દરમિયાન આ વિચાર રજૂ કર્યા હતા. આ અવસરે ડાક સેવાઓ અંગે ડાક નિર્દેશક સુશ્રી મીતા કે. શાહ દ્વારા માહિતી આપવામાં આવી અને વિવિધ નિકાસકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે પોસ્ટ વિભાગ દ્વારા મેઇલ અને પાર્સલ સેવાઓના ક્ષેત્રમાં ઘણી નવીનતાઓ કરવામાં આવી રહી છે. પોસ્ટ વિભાગ વિવિધ વ્યવસાય જૂથોની જરૂરિયાતો અનુસાર વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે. જેમાં સ્પીડ પોસ્ટ, બિઝનેસ પાર્સલ, ડાકઘર નિર્યાત કેન્દ્ર, બિઝનેસ પોસ્ટ, મીડિયા પોસ્ટ, બિલ મેઇલ સેવા, રિટેલ પોસ્ટ, લોજિસ્ટિક્સ પોસ્ટ, ડાયરેક્ટ પોસ્ટ, ઇ-પોસ્ટ, ઇ-પેમેન્ટ, આધાર સેવાઓ, પાસપોર્ટ સેવાઓ વગેરે મહત્વપૂર્ણ છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે ભારતીય ડાકના વિવિધ માધ્યમોથી વાણિજ્યિક નિકાસને પ્રોત્સાહન આપવા માટે નિકાસકર્તાઓ માટે વન-સ્ટોપ ગંતવ્યરૂપે ડાકઘર નિર્યાત કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા ઓડીઓપી, જીઆઈ, એમએસએમઈના ઉત્પાદનો વિદેશમાં પહોંચીને 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ની સંકલ્પનાને મજબૂત કરી રહ્યા છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ઉદ્યોગપતિઓને સ્થાનિકથી લઈ વૈશ્વિક બજારોમાં પહોંચવા માટે ડાક નેટવર્કની સરળતા અને કાર્યક્ષમતા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે સ્પીડ પોસ્ટ અને બિઝનેસ પાર્સલના વર્ગીકરણ અને વિતરણ માટે વિશેષ હબ અને નોડલ ડિલિવરી સેન્ટર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. ઈ-કોમર્સ ઉત્પાદનો માટે કેશ ઑન ડિલિવરીની સુવિધા આપવામાં આવી રહી છે. ડાકવસ્તુઓની ડિલિવરી પોસ્ટમેન મોબાઇલ એપ્લિકેશન (પીએમએ) દ્વારા રિયલ ટાઈમમાં અપડેટ કરવામાં આવી રહી છે. ઓનલાઈન ટ્રેક અને ટ્રેસની સુવિધા પણ આપવામાં આવી છે. ડાક વિભાગ દ્વારા ટપાલ અને પાર્સલના ઝડપી નિકાલ માટે નવી પરિવહન નીતિ બનાવવામાં આવી છે. ડાક વિભાગ અને ભારતીય રેલ્વે દ્વારા સંયુક્ત પાર્સલ ઉત્પાદ રૂપે 'રેલ પોસ્ટ ગતિ શક્તિ એક્સપ્રેસ કાર્ગો સેવા' શરૂ કરવામાં આવી છે. ડાકઘરોમાં ક્લિક અને બુક સેવા, પાર્સલ પેકેજિંગ યુનિટ, ક્યુઆર કોડ દ્વારા ડિજિટલ પેમેન્ટની સુવિધા અંગે પણ તેમણે માહિતી આપી. શ્રી યાદવે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય ડાકના ત્વરિત નિકાલ માટે અમદાવાદના શાહીબાગમાં વિદેશ ડાકઘર અને સુરતમાં આંતરરાષ્ટ્રીય બિઝનેસ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પાર્સલ બુકિંગ માટે ઓન-સ્પોટ કસ્ટમ ક્લિયરન્સની સુવિધા ઉપલબ્ધ છે. આંતરરાષ્ટ્રીય પાર્સલ સેવા વિશ્વભરના 200 થી વધુ ગંતવ્ય દેશો અને પ્રદેશો માટે ઉપલબ્ધ છે.

કાર્યક્રમનું સંચાલન માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી ચિરાયુ વ્યાસ, સ્વાગત પ્રવચન સહાયક નિર્દેશક શ્રી એમ. એમ. શેખ અને આભારવિધિ સહાયક નિર્દેશક શ્રી રિતુલ ગાંધીએ કરી હતી. કાર્યક્રમનું સંકલન સહાયક ડાક  અધિક્ષક શ્રી રવિન્દ્ર પરમારે કર્યું હતું અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ડાક નિરીક્ષક શ્રી ભાવિન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડાક સેવા નિદેશક સુશ્રી મીતા કે. શાહ, અમદાવાદ સીટી ડીવીજન ના પ્રવર ડાક અધિક્ષક, શ્રી ગોવિંદ શર્મા, ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રી વી. એમ. વહોરા, ડિપ્ટી ચીફ પોસ્ટમાસ્ટર, જી.પી.ઓ શ્રી અલ્પેશ શાહ, સહાયક નિર્દેશક શ્રી એમ. એમ. શેખ, શ્રી રિતુલ ગાંધી, શ્રીમતી મંજૂલા પટેલ, સહાયક અધીશક શ્રી રવિન્દ્ર પરમાર, શ્રી રોનક શાહ, ડાક નિરીક્ષક શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી યોગેન્દ્ર રાઠોડ, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી ખેમચંદભાઈ રાઠોડ, દિપલ મહેતા સહિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના અનેક અધિકારીઓ અને વિવિધ કોર્પોરેટ સંસ્થાઓ, વિભાગોના પ્રતિનિધિઓ સામેલ થયા.

Postmaster General Krishna Kumar Yadav inaugurates National Postal Week; 'Customer Meet' held on 'Mails and Parcel Day'

Letters retains their importance even in the era of Social Media - Postmaster General Krishna Kumar Yadav

‘Dak Ghar Niryat Kendra’ playing key role in connecting local entrepreneurs to the global market - Postmaster General Krishna Kumar Yadav

India Post has taken innovative initiatives in the field of Mails and Parcel - Postmaster General Krishna Kumar Yadav

Department of Posts is continuously expanding its service horizons with innovative services and new technologies, reaching out to the last mile in country. Even in this era of mobile, email, and social media, letters retain their significance. Important documents including Government and Court-related letters, Aadhaar cards, passports, driving licenses, voter ID cards, PAN cards, bank cheque books and ATM cards are still being sent through Post offices. Postmaster General of North Gujarat Region, Shri Krishna Kumar Yadav expressed these views while inaugurating the 'National Postal Week' and addressing the 'Customer Meet' held on 'Mails and Parcel Day' at the Regional PMG office in Shahibaug, Ahmedabad. On this occasion, Director Postal Services, Ms. Meeta K. Shah, also told about Postal services and extensive discussions were held with various exporters.

Postmaster General Shri Krishna Kumar Yadav said that Department of Posts is implementing numerous innovations in the field of mails and parcel services. India Post offers a range of services designed to meet the specific needs of various business sectors, such as Speed Post, Business Parcel, Dakghar Niryat Kendra, Business Post, Media Post, Bill Mail Service, Retail Post, Logistics Post, Direct Post, e-Post, e-Payment, Aadhaar services, and Passport services. Dakghar Niryat Kendras (DNK) are being established as a one-stop solution for exporters to promote commercial exports through postal channel. Products from One District One Product (ODOP), Geographical Indications (GI), and MSMEs are reaching international markets through Dakghar Niryat Kendras, strengthening the concepts of "Vocal for Local" and "Atmanirbhar Bharat."

Postmaster General, Shri Krishna Kumar Yadav emphasized on the ease and efficiency of the postal network in connecting local entrepreneurs to global markets. He said that special sorting hubs and nodal delivery centers have been established for sorting and distribution of Speed Post and Business Parcels. Cash-on-delivery service is being provided for e-commerce products. The delivery status of postal items is being updated in real-time through the Postman Mobile Application (PMA). Online track and trace facility has also been provided. A new transport policy has been formulated by Department of Posts for the rapid transmission of mail and parcels. India Post and Indian Railways have jointly launched the 'Rail Post Gati Shakti Express Cargo Service' as a joint parcel product. He also mentioned about facility of Click & Book service, Parcel Packaging Units, and Digital Payment through QR codes in post office. PMG Shri KK Yadav further added that for quick transmission of international mail, Foreign Post Office in Shahibaug, Ahmedabad and International Business Center in Surat has been established. On-spot custom clearance is available. International parcel service is available for over 200 destination countries and regions worldwide.

The program was compered by Marketing Executive Shri Chirayu Vyas, with the welcome speech by Assistant Director Shri M.M. Shaikh, and the vote of thanks by Assistant Director Shri Ritul Gandhi. The program was coordinated by Assistant Superintendent Shri Ravindra Parmar, and the Power Point presentation was delivered by Inspector Shri Bhavin Prajapati.

On this occasion, Director of Postal Services Ms. Meeta K. Shah, Senior Superintendent of Ahmedabad City Division Shri Govind Sharma, Deputy Superintendent Shri V.M. Vahora, Deputy Chief Postmaster GPO Shri Alpesh Shah, Assistant Director Shri M.M. Shaikh, Shri Ritul Gandhi, Ms. Manjula Patel, Assistant Superintendent Shri Ravindra Parmar, Shri Ronak Shah, Inspector Posts Shri Bhavin Prajapati, Shri Yogendra Rathod, and Marketing Executive Shri Khemchand Rathod, Shri Dipal Mehta along with numerous officials from the North Gujarat Region, Ahmedabad, and representatives from various corporate institutions and departments, were present.

 

 सोशल मीडिया के दौर में भी पत्रों की अहमियत बरकरार-पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव

स्थानीय उद्यमियों को वैश्विक बाजार तक पहुँचाने में 'डाकघर निर्यात केंद्र' निभा रहा अहम भूमिका-पोस्टमास्टर जनरल  कृष्ण कुमार यादव

डाक विभाग द्वारा मेल एवं पार्सल सेवाओं के क्षेत्र में किये जा रहे तमाम नवाचार -पोस्टमास्टर जनरल  कृष्ण कुमार यादव

Monday, October 7, 2024

राष्ट्र के सामाजिक-आर्थिक विकास में भारतीय डाक की बढ़ती भूमिका को ध्यान में रखते हुए राष्ट्रीय डाक सप्ताह का होगा आयोजन -पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव

'राष्ट्रीय डाक सप्ताह' 7 से 11 अक्टूबर तक मनाया जायेगा। इस दौरान डाक सेवाओं में हुए नवाचार के बारे में जागरूकता और ग्राहक आधार का विस्तार करने पर जोर दिया जाएगा। उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि इस वर्ष राष्ट्रीय डाक सप्ताह का आयोजन राष्ट्र के सामाजिक व आर्थिक विकास में भारतीय डाक की बढ़ती भूमिका को ध्यान में रखते हुए किया जा रहा है। वित्तीय सशक्तिकरण पर ध्यान केंद्रित करते हुए, विशेष रूप से बालिका सशक्तिकरण, डाक व पार्सल सेवाएं जैसे कि डाकघर निर्यात केंद्र, ऑन-द-स्पॉट सेवाएं जैसे आधार अपडेट, आदिवासी, दूरस्थ, पहाड़ी, उपेक्षित और बिना बैंकिंग वाले क्षेत्रों पर विशेष ध्यान दिया जाएगा।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक सप्ताह के दौरान, हर दिन को एक विशेष उत्पाद या सेवा पर फोकस किया जाएगा, जिसके तहत विभिन्न गतिविधियाँ और कार्यक्रम आयोजित किए जाएंगे। 7 अक्टूबर को डाक व पार्सल दिवस, 8 अक्टूबर को फिलेटली दिवस, 9 अक्टूबर को विश्व डाक दिवस, 10 अक्टूबर को अंत्योदय दिवस और 11 अक्टूबर को वित्तीय सशक्तिकरण दिवस मनाया जायेगा। 

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि 'विश्व डाक दिवस' का उद्देश्य विश्व भर में लोगों के दैनिक जीवन, व्यापार और सामाजिक व आर्थिक विकास में डाक सेवाओं की भूमिका के बारे में जागरूकता बढ़ाना है। 'एक विश्व-एक डाक प्रणाली' की अवधारणा को साकार करने हेतु 9 अक्टूबर, 1874 को 'यूनिवर्सल पोस्टल यूनियन' की स्थापना बर्न, स्विट्जरलैंड में की गई, जिससे विश्व भर में एक समान डाक व्यवस्था लागू हो सके। भारत प्रथम एशियाई राष्ट्र था, जो कि 1 जुलाई 1876 को इसका सदस्य बना। कालांतर में वर्ष 1969 में टोकियो, जापान में सम्पन्न यूनिवर्सल पोस्टल यूनियन कांग्रेस में इस स्थापना दिवस 9 अक्टूबर को 'विश्व डाक दिवस' के रूप में मनाने हेतु घोषित किया गया। वर्ष 2024 में यूनिवर्सल पोस्टल यूनियन ( यूपीयू ) अपनी 150वीं वर्षगांठ मना रहा है, अत: इस वर्ष की थीम है 'संचार को सक्षम बनाने और राष्ट्रों के लोगों को सशक्त बनाने के 150 वर्ष'।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि डाक सप्ताह के दौरान डाक सेवाओं के व्यापक प्रचार-प्रसार एवं ग्राहक सेवा विस्तार द्वारा राजस्व अर्जन में वृद्धि पर जोर दिया जायेगा। वहीं डाक सेवाओं की कार्यप्रणाली को समझने हेतु स्कूली बच्चों द्वारा डाकघरों का भ्रमण, क्विज, स्टैम्प डिजाइन, ढाई आखर पत्र लेखन प्रतियोगिता का आयोजन किया जायेगा। मेल व पार्सल कस्टमर्स मीट, डाक निर्यात केंद्र, आधार कैम्प, वित्तीय साक्षरता कैम्पेन, बचत सेवाओं, डाक जीवन बीमा, सुकन्या समृद्धि योजना और इण्डिया पोस्ट पेमेंट्स बैंक उत्पादों इत्यादि को लेकर हर जिले में वित्तीय सशक्तिकरण मेलों और डाक चौपाल का आयोजन किया जायेगा।

7 થી 11 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ડાક સપ્તાહ નું આયોજન,વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે -પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

રાષ્ટ્રના સામાજિક અને આર્થિક વિકાસમાં ભારતીય પોસ્ટ વિભાગની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન થશે - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

9 ઓક્ટોબર વિશ્વ ડાક દિવસ: 'સંચારને સક્ષમ બનાવવાના અને રાષ્ટ્રોના લોકોને સશક્ત બનાવવાના 150 વર્ષ' ની થીમ સાથે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન 150 મી વર્ષગાંઠ મનાવશે


રાષ્ટ્રીય ડાક સપ્તાહ 7 થી 11 ઓક્ટોબર સુધી મનાવવામાં આવશે.આ સપ્તાહ દરમિયાન, ડાક સેવાઓની સેવાઓમાં થયેલ નવીનતાની જાગૃતિ વધારવાઅને ગ્રાહક આધારનો વિસ્તાર કરવા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવએ જણાવ્યું કે આ વર્ષે રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં ભારતીય ડાકની ઉભરતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. નાણાકીય સશક્તિકરણ સાથે ખાસ કરીને બાળ સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છેઅને ડાક અને પાર્સલ સેવાઓ જેવી કે ડાકઘર નિર્યાત કેન્દ્ર અને ઑન-ધ-સ્પોટ આધાર અપડેટ જેવી સેવાઓ સાથે આદિવાસી, દુર્ગમ, પર્વતીય, અનાદૃત અને બૅંકિંગ સેવાઓથી વિમુખ વિસ્તારો પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે, ડાક સપ્તાહ દરમિયાન, દરરોજ ખાસ એક ઉત્પાદન અથવા સેવાને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.7 ઓક્ટોબર ડાક અને પાર્સલ દિવસ તરીકે, 8 ઓક્ટોબર ફિલાટેલી દિવસ તરીકે, 9 ઓક્ટોબર વિશ્વ ડાક દિવસ તરીકે, 10 ઓક્ટોબરનો અંત્યોદય દિવસ તરીકે અને 11 ઓક્ટોબર નાણાકીય સશક્તિકરણ દિવસ તરીકે મનાવવામાં આવશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે 'વિશ્વ ડાક દિવસ' નો હેતુ વિશ્વભરના લોકોના દૈનિક જીવન, વેપાર અને સામાજિક અને આર્થિક વિકાસમાં ડાક સેવાઓની ભૂમિકા વિશે જાગૃતિ વધારવાનો છે. 'એક વિશ્વ-એક ડાક પ્રણાલી'ની સંકલ્પનાને સાકાર કરવા માટે 9 ઓક્ટોબર, 1874 ના રોજ 'યુનિવર્સલ પોસ્ટલ યુનિયન' ની સ્થાપના બર્ન, સ્વિટ્ઝર્લેન્ડમાં કરવામાં આવી હતી, જેથી વિશ્વભરમાં એકસમાન ડાક વ્યવસ્થા અમલમાં આવી શકે. ભારત પ્રથમ એશિયન દેશ હતો, જે 1 જુલાઈ 1876 ના રોજ સભ્ય બન્યો. બાદમાં વર્ષ 1969 માં ટોકિયો, જાપાનમાં યોજાયેલી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન કોંગ્રેસમાં સ્થાપના દિવસ 9 ઓક્ટોબરને 'વિશ્વડાક દિવસ' તરીકે મનાવવા માટે ઘોષિત કરવામાં આવ્યો. વર્ષ 2024 માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (યુપીયુ)દ્વારા તેની 150 મી વર્ષગાંઠ મનાવવામાં આવી રહી છે, તેથી આ વર્ષની થીમ'સંચારને સક્ષમ બનાવવા અને રાષ્ટ્રોના લોકોને સશક્ત બનાવવા માટેના 150 વર્ષ' છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે ડાક સપ્તાહ દરમિયાન ડાક સેવાઓના વ્યાપક પ્રચાર-પ્રસાર અને ગ્રાહક સેવા વિસ્તરણ પર ભાર મૂકવામાં આવશે. સાથે જ ડાક સેવાઓની કાર્યપદ્ધતિને સમજવા માટે શાળાના બાળકો દ્વારા પોસ્ટ ઓફીસની મુલાકાત, ક્વિઝ, સ્ટેમ્પ ડિઝાઇન, ઢાઈ આખર પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. મેલ અને પાર્સલ કસ્ટમર્સ મીટ, ડાકઘર નિર્યાત કેન્દ્ર, આધાર કેમ્પ, નાણાકીય સાક્ષરતા અભિયાન, બચત સેવાઓ, ડાક જીવન વિમા, સુકન્યા સમૃદ્ધિ યોજના અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ઉત્પાદનો વગેરેને લઈને દરેક જિલ્લામાં નાણાકીય સશક્તિકરણ મેળા અને ડાક ચોપાલનું આયોજન કરવામાં આવશે.

National Postal Week celebration from 7th to 11th October, various events to be organized for connecting people

National Postal Week will focus on the emerging role of India Post in socio and economic development of the nation-Postmaster General Mr. Krishna Kumar Yadav

World Post Day will be celebrated on 9th October, with the theme 150 Years of Enabling Communication and Empowering Peoples Across Nations


Department of Posts will be celebrating National Postal Week from 7th October to 11th October, 2024. During this week a major emphasis will be placed on increasing the visibility of postal services and expanding the customer base. Mr. Krishna Kumar Yadav, Postmaster General, North Gujarat Region, Ahmedabad said that this year the celebration of National Postal Week has been designed in line with the emerging role of India Post in socio and economic development of the nation. With a focus on VittiyaSashaktikaran with emphasis on girl child empowerment, Mail and Parcel services like DakgharNiryatkendra, on-the-spot services such as Aadhar Updates with a special focus on tribal, remote, hilly, undeserved and unbanked areas.


Postmaster General Mr. Krishna Kumar Yadav said that During the Postal week, every day will be focused on a particular product or service with various activities and events.

October 7 – Mails and Parcels Day

October 8 – Philately Day

October 9 – World Post Day

October 10 – AntyodayaDiwas

October 11 – VittiyaSashaktikaranDiwas

Postmaster General Mr. Krishna Kumar Yadav said that 'World Post Day' is celebrated all over the world on 9th October on the anniversary of the establishment of the Universal Postal Union (UPU) in 1874. The purpose of World Post Day is to create awareness about the Posts’ role in the everyday life of people and businesses, as well as their contribution to global, social and economic development. This year World Post Day theme is '150 Years of Enabling Communication and Empowering Peoples Across Nations' to mark its 150th anniversary worldwide.

Postmaster General Mr. Krishna Kumar Yadav told that to foster greater understanding of postal operations among younger generations, students from various schools will be invited to visit post offices, gaining insight into the vital functions and rich history of the postal system. A range of interactive and educational activities will also be held, including Quiz, Stamp Design competitions, DhaiAakhar Letter Writing Competition. Customer meet for bulk customers will also be organized to inform customers about the new initiative taken under mail and parcel and obtain their feedback on the services offered. Awareness programme on DakGharNiryat Kendra will be conducted to facilitate ODOP, GI, MSME exporters for better services.

AntyodayaDiwas will be organized to promote the schemes related to upliftment of poor, marginalized and backward sections of the society along with other departments dealing with these schemes. Additionally, Awareness cum Aadhar enrolment and updation camps will also be organized during the National Postal Week, added Postmaster General Mr. Krishna Kumar Yadav.

Postmaster General further added that, DakChaupals and VittiySashaktikaran camps with emphasis on girl child development will also be organized focusing on Post Office savings schemes, SukanyaSamriddhiYojana, MahilaSammanBachatPatra, Postal Life Insurance and India Post Payments Bank services. These initiatives are aimed at promoting financial literacy and inclusion, particularly among women and undeserved & unbanked areas.








 
 राष्ट्रीय डाक सप्ताह का 7 से 11 अक्टूबर तक आयोजन, विविध कार्यक्रमों का होगा आयोजन - पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव

9 अक्टूबर को विश्व डाक दिवस: 'संचार को सक्षम बनाने और राष्ट्रों के लोगों को सशक्त बनाने के 150 वर्ष' की थीम के साथ यूनिवर्सल पोस्टल यूनियन मनाएगा 150वीं वर्षगांठ

 

Saturday, September 28, 2024

संचार-क्रांति, सूचना-प्रौद्योगिकी और नवाचार की भाषा के रूप में हिंदी रच रही नए आयाम-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

हिंदी एक ऐसी भाषा है, जिसके माध्यम से समाज का हर वर्ग आसानी से अपनी भावनाओं व विचारों को एक दूसरे तक पहुँचा सकता है। हिंदी को बढ़ाने में डाक विभाग की अहम भूमिका है, जिसमें पत्रों ने बखूबी योगदान दिया। जिस प्रकार से डाक विभाग देश भर के लोगों को जोड़ने का कार्य करता है, उसी प्रकार हिंदी भी संवाद के वाहक के रूप में 140  करोड़ लोगों को जोड़ने का कार्य करती है। राजभाषा के रूप में अपने अमृत काल में हिंदी संचार-क्रांति, सूचना-प्रौद्योगिकी और नवाचार की भाषा के रूप में नए आयाम  रच रही है। उक्त उद्गार उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने 27 सितंबर, 2024 को डाक विभाग द्वारा क्षेत्रीय कार्यालय, अहमदाबाद में आयोजित हिंदी पखवाड़ा सम्मान समारोह की अध्यक्षता करते हुए व्यक्त किये। इस अवसर पर पोस्टमास्टर जनरल ने हिन्दी पखवाड़ा के दौरान आयोजित विभिन्न प्रतियोगिताओं के 32 विजेताओं को पुरस्कृत किया।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि लोकभाषा और जनभाषा के रूप में हिंदी भारतीय समाज के बड़े हिस्से का प्रतिनिधित्व हजारों वर्षों से करती रही है।  75 साल पहले भारत की सविधान सभा ने परंपरा, संस्कृति, सभ्यता और स्वाधीनता के भाव की वाहक हिंदी को संघ की राजभाषा के रूप में स्वीकृति दी थी। हिन्दी आज सिर्फ भारत नहीं बल्कि वैश्विक स्तर पर अपना मुकाम बना रही है।  वैश्विक स्तर पर हिंदी बोलने व समझने वालों की संख्या 1 अरब 40 करोड़ है। इस आधार पर देखें तो 2030 तक दुनिया का हर पांचवां व्यक्ति हिंदी बोलेगा। आज अमृत काल में इस बात की जरुरत है कि हम इसके प्रचार-प्रसार और विकास के क्रम में राजकीय आयोजनों के साथ ही अपनी दैनिक दिनचर्या से भी जोड़ें और आने वाली पीढ़ियों को भी इस ओर प्रेरित करें।

निदेशक डाक सेवा सुश्री मीता के. शाह ने बताया कि डाक विभाग की ओर से हिंदी पखवाड़े के दौरान हिन्दी निबंध लेखन, हिन्दी काव्य पठन, हिन्दी व्याकरण, हिन्दी प्रश्नोत्तरी, हिन्दी से अंग्रेजी और अंग्रेजी से हिन्दी अनुवाद, हिन्दी अंताक्षरी  प्रतियोगिताओं का आयोजन किया गया, जिसमें सभी कर्मियों ने उत्साहपूर्वक भाग लिया और हिन्दी पखवाड़े को सफल बनाने में अपना योगदान दिया।

हिंदी पखवाड़ा के दौरान आयोजित विभिन्न कार्यक्रम के विजेताओं को पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने सम्मानित किय। हिन्दी निबंध लेखन प्रतियोगिता में हार्दिक कुमार साल्वी, सिद्धार्थ रावल, राकेश कुमार ज्योतिषी, हिन्दी काव्य पठन प्रतियोगिता में  सौरभ कुमावत, मनीषा बगानी, हार्दिक कुमार साल्वी, हिन्दी प्रश्नोत्तरी प्रतियोगिता मे रघुवीर सिंह राजपुरोहित, सिद्धार्थ रावल, कनैयालाल शर्मा को क्रमशः प्रथम, द्वितीय एवं तृतीय पुरस्कार से सम्मानित किया।

इसी क्रम में हिन्दी व्याकरण प्रतियोगिता में रघुवीर सिंह राजपुरोहित को प्रथम, योगेश अग्रवाल को द्वितीय, सचिन पटेल, निर्मल कुमार, मौलिक दवे, नेहल पटेल को तृतीय पुरस्कार से सम्मानित किया गया। हिन्दी से अंग्रेजी और अंग्रेजी से हिन्दी अनुवाद प्रतियोगिता मे कनिका अग्रवाल को प्रथम, मौलिक देसाई को द्वितीय, योगेश अग्रवाल, हार्दिक कुमार साल्वी, सचिन पटेल को तृतीय  पुरस्कार से सम्मानित किया गया। हिन्दी अंताक्षरी  प्रतियोगिता मे श्रेयस पटेल, मौलिक दाभी, निशा पटेल, मनीषा बगानी को प्रथम, दर्शन भरवाड, योगेश पंचोली, चिरायु व्यास, निर्मल कुमार को द्वितीय, कनैयालाल शर्मा, राजेश कुमार, दिनेश प्रजापति, कनीका अग्रवाल को तृतीय पुरस्कार से सम्मानित किया गया।

कार्यक्रम का संचालन श्री सौरभ कुमावत, स्वागत भाषण सहायक निदेशक सुश्री एम. ए. पटेल और आभार ज्ञापन सहायक निदेशक (राजभाषा) श्री एम. एम. शेख ने किया। कार्यक्रम में निदेशक डाक सेवा सुश्री मीता के. शाह, सहायक निदेशक श्री रितुल गांधी, लेखाधिकारी श्री पंकज स्नेही, सहायक अधीक्षक श्री जिनेश पटेल, श्री रमेश पटेल, श्री आर टी परमार, श्री रोनक शाह, डाक निरीक्षक सुश्री पायल पटेल, श्री भावीन प्रजापति, श्री योगेन्द्र राठोड, सहित तमाम अधिकारी-कर्मचारी उपस्थित रहे।

સંચાર-ક્રાંતિ, માહિતી ટેક્નોલોજી અને નવીનતાની ભાષા તરીકે હિન્દી નવી દિશાઓ રચી રહી છે- પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

હિન્દી ના વિકાસમાં પોસ્ટ વિભાગની મહત્વપૂર્ણ ભૂમિકા - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ હિન્દી પખવાડા દરમિયાન યોજાયેલી સ્પર્ધાના વિજેતાઓને અમદાવાદમાં કર્યા સન્માનિત


હિન્દી એ એક એવી ભાષા છે, જેના દ્વારા સમાજનો  દરેક વર્ગ સરળતાથી પોતાની ભાવનાઓ અને વિચારોને એકબીજાની પાસે પહોંચાડી શકે છે. હિન્દીના વિકાસ માં પોસ્ટ વિભાગની મહત્વપૂર્ણ ભૂમિકા છે, જેમાં પત્રોએ સારી રીતે યોગદાન આપ્યું છે. જે રીતેપોસ્ટ વિભાગ દેશભરના લોકોને જોડવાનું કાર્ય કરે છે, તે જ રીતે હિન્દી પણ સંવાદના વાહક તરીકે 140 કરોડ લોકોને જોડવાનું કાર્ય કરે છે. રાજભાષા તરીકે હિન્દી આ અમૃત કાળમાં સંચાર-ક્રાંતિ, માહિતી ટેક્નોલોજી અને નવીનતા માટે નવી દિશાઓ રચી રહી છે. આ વિચારો  ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 27 સપ્ટેમ્બરએ પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત હિન્દી પખવાડા સન્માન સમારોહની અધ્યક્ષતા કરતાં વ્યક્ત કર્યા. આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલએ હિન્દી પખવાડા દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધાઓના 32 વિજેતાઓને સન્માનિત કર્યા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, લોકભાષા અને જનભાષા તરીકે હિન્દી ભારતીય સમાજના મોટા હિસ્સાનું પ્રતિનિધિત્વ હજારો વર્ષોથી કરી રહી છે. 75 વર્ષ પહેલા ભારતની સંવિધાન સભાએ પરંપરા, સંસ્કૃતિ, સભ્યતા અને સ્વતંત્રતાના ભાવની વાહક હિન્દીને સંઘની રાજભાષા તરીકે માન્યતા આપી હતી. હિન્દી આજે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ પોતાની ઓળખ બનાવી રહી છે. વૈશ્વિક સ્તરે હિન્દી બોલનાર અને સમજનારની સંખ્યા 1 અબજ 40 કરોડ છે. આ આધાર પર જોવામાં આવે તો 2030 સુધીમાં દુનિયાનો દરેક પાંચમો વ્યકિત હિન્દી બોલતો હશે. આજે અમૃત કાળમાં આ બાબતની જરૂર છે કે તેના પ્રચાર અને વિકાસ માટે, આપણે તેને સરકારી કાર્યક્રમોમાં તેમજ આપણી દિનચર્યામાં સામેલ કરીએ અને આવનારી પેઢીને પણ આ તરફ પ્રેરિત કરીએ.

ડાક સેવા નિર્દેશક સુશ્રી મીતા કે. શાહે જણાવ્યું કે, પોસ્ટ વિભાગ દ્વારા હિન્દી પખવાડા દરમિયાન હિન્દી નિબંધ લેખન, હિન્દી કાવ્ય પઠન, હિન્દી વ્યાકરણ, હિન્દી પ્રશ્નોત્તરી, હિન્દીથી અંગ્રેજી અને અંગ્રેજીથી હિન્દી અનુવાદ, હિન્દી અંતાક્ષરી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને હિન્દી પખવાડાને સફળ બનાવવામાં યોગદાન આપ્યું.

હિન્દી પખવાડા દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમોના વિજેતાઓને પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા સન્માનિત કરાયા. હિન્દી નિબંધ લેખન સ્પર્ધામાં હાર્દિક કુમાર સાલવી,સિદ્ધાર્થ રાવલ, રાકેશ કુમાર જ્યોતિશી, હિન્દી કાવ્ય પઠન સ્પર્ધામાં સૌરભ કુમાવત, મનીષા બગાની, હાર્દિક કુમાર સાલવી, હિન્દી પ્રશ્નોત્તરી સ્પર્ધામાં રઘુવીર સિંહ રાજપુરોહિત, સિદ્ધાર્થ રાવલ, કનૈયાલાલ શર્માને શ્રેણીવાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય પુરસ્કારથી સન્માનિત કર્યા.

તે જ અનુસંધાને હિન્દી વ્યાકરણ સ્પર્ધામાં રઘુવીર સિંહ રાજપુરોહિતને પ્રથમ, યોગેશ અગ્રવાલને દ્વિતીય, સાચિન પટેલ, નિર્મલ કુમાર, મૌલિક દવે, નેહલ પટેલને તૃતીય પુરસ્કાર આપવામાં આવ્યો. હિન્દીથી અંગ્રેજી અને અંગ્રેજીથી હિન્દી અનુવાદ સ્પર્ધામાં કનિકા અગ્રવાલને પ્રથમ, મૌલિક દેસાઈને દ્વિતીય, યોગેશ અગ્રવાલ, હાર્દિક કુમાર સાલવી, સાચિન પટેલને તૃતીય પુરસ્કાર આપવામાં આવ્યો. હિન્દી અંતાક્ષરી સ્પર્ધામાં શ્રેયસ પટેલ, મૌલિક ડાભી, નિશા પટેલ, મનીષા બગાની ને પ્રથમ, દર્શન ભરવાડ, યોગેશ પંચોલી, ચિરાયુ વ્યાસ, નિર્મલ કુમારને દ્વિતીય, કનૈયાલાલ શર્મા, રાજેશ કુમાર, દિનેશ પ્રજાપતિ, કનિકા અગ્રવાલને તૃતીય પુરસ્કાર આપવામાં આવ્યો.

કાર્યક્રમનું સંચાલન શ્રી સૌરભ કુમાવત, સ્વાગત ભાષણ સહાયક નિર્દેશક સુશ્રી એમ. એ. પટેલ અને આભાર વિધિ સહાયક નિર્દેશક (રાજભાષા) શ્રી એમ. એમ. શેખે કર્યું.કાર્યક્રમમાં નિર્દેશક ડાક સેવા સુશ્રી મીતા કે. શાહ, સહાયક નિર્દેશક શ્રી રિતુલ ગાંધી, લેખાધિકારી શ્રી પંકજ સ્નેહી, સહાયક અધ્યક્ષ શ્રી જિમેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી આર. ટી. પરમાર, શ્રી રોનક શાહ, ડાક નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ, શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી યોગેન્દ્ર રાઠોડઅને અન્ય ઘણા અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.


Hindi is Creating New Dimensions as the Language of Communication Revolution, Information Technology, and Innovation - Postmaster General Shri Krishna Kumar Yadav

Department of Posts plays a Vital Role in the Development of Hindi - Postmaster General Shri Krishna Kumar Yadav

Postmaster General Shri Krishna Kumar Yadav Awarded Winners of Competitions Held DuringHindi Pakhwada in Ahmedabad

Hindi is a language through which every segment of society can easily express their feelings and ideas. Department of Posts plays a vital role in the promoting Hindi, as letters have significantly contributed to its growth. As the Department of Posts works to connect people across the country, Hindi also works as a medium of communication to connect 140 crore people. In its Amritkal as the official language, Hindi is creating new dimensions as the language of communication revolution, information technology and innovation. Postmaster General Shri Krishna Kumar Yadav expressed these views while presiding over the Hindi Pakhwada Award Ceremonyorganized by the Department of Posts at the Regional Office in Ahmedabad on September 27. On this occasion, Postmaster Generalawarded 32 winners of various competitions held during the Hindi Pakhwada.

Postmaster General Shri Krishna Kumar Yadav said that as a regional and national language, Hindi has represented a large segment of Indian society for thousands of years. Seventy-five years ago, the Indian Constituent Assembly recognized Hindi as the official language of the Union, reflecting tradition, culture, civilization, and the spirit of freedom. Today, Hindi is not only making its mark in India but also on the global stage, with 1.4 billion speakers worldwide. By this measure, it is projected that by 2030, one in five people in the world will speak Hindi. In this AmritKaal, it is essential to connect its promotion and development not only with governmental events but also with our daily routines and inspire the coming generations in this direction.

Director Postal Services, Ms. M K Shahsaid that during Hindi Pakhwada, Department of Posts organized various competitions in Hindi Essay writing, Hindi Poetry Reading, Hindi Grammar, Hindi Quiz, Hindi to English and English to Hindi translation, Hindi Antakshariin which all employees participated enthusiastically, contributing to the success of Hindi Pakhwada.

The winners of the competitions held during the Hindi Pakhwada were felicitated by Postmaster General Shri Krishna Kumar Yadav. In Hindi Essay writing competition, Hardik Kumar Salvi, SiddharthRawal, and Rakesh Kumar Jyotishi were awarded first, second, and third prizes respectively. In the Hindi poetry reading competition, SaurabhKumawat, Manisha Bagani, and Hardik Kumar Salvi received the top three prizes. In the Hindi grammar competition, Raghuveer Singh Rajpurohit secured the first prize, Yogesh Agarwal the second, and Sachin Patel, Nirmal Kumar, Maulik Dave, and Nehal Patel received the third prize. In the Hindi to English and English to Hindi translation competition, Kanika Agarwal was awarded first, Maulik Desai second, and Yogesh Agarwal, Hardik Kumar Salvi, and Sachin Patel received the third prize. In the Hindi Antakshari competition, the first prize was awarded to Shreyas Patel, MaulikDabhi, Nisha Patel, and Manisha Bagani; the second prize to DarshanBharwad, YogeshPancholi, Chirayu Vyas, and Nirmal Kumar; and the third prize to Kanaiyalal Sharma, Rajesh Kumar, Dinesh Prajapati, and Kanika Agarwal.

The program was hosted by Shri SaurabhKumawat, with the welcome speech by Assistant Director Ms. M. A. Patel and the vote of thanks by Assistant Director (Official Language) Shri M. M. Shaikh.The program was attended by Director Postal Services Ms. Meeta K. Shah, Assistant Director Shri Ritul Gandhi, Accounts Officer Shri Pankaj Snehi, Assistant Superintendent Shri Jinesh Patel, Shri Ramesh Patel, Shri R.T. Parmar, Shri Ronak Shah, Postal Inspector Ms. Payal Patel, Shri BhavinPrajapati, Shri YogendraRathod, and other officials and staff.



 
 
 
 
 संचार-क्रांति, सूचना-प्रौद्योगिकी और नवाचार की भाषा के रूप में हिंदी रच रही नए आयाम-पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव

हिंदी के विकास में डाक विभाग की अहम भूमिका-पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने हिन्दी पखवाड़ा के दौरान अहमदाबाद में आयोजित प्रतियोगिता के विजेताओं को किया पुरस्कृत

Sunday, September 15, 2024

हिंदी भारतीय परंपरा, संस्कृति व संस्कारों की सच्ची संवाहक - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

 हिंदी भारतीय परंपरा, जीवन मूल्यों, संस्कृति व संस्कारों की सच्ची संवाहक, संप्रेषक और परिचायक है। इसके प्रचार-प्रसार से देश में एकता की भावना और सुदृढ़ होगी। सृजन एवं अभिव्यक्ति की दृष्टि से हिंदी दुनिया की अग्रणी भाषाओं में से एक है। ऐसे में हिंदी में गर्व से कार्य करने और अपनी भाषा को समृद्ध करने में सभी को योगदान देना होगा। उक्त उद्गार उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने डाक विभाग द्वारा क्षेत्रीय कार्यालय में आयोजित हिंदी दिवस और तदनुसार आरम्भ हिंदी पखवाड़ा का शुभारंभ करते हुए किया। इससे पूर्व उन्होंने मां सरस्वती के चित्र पर माल्यार्पण कर और दीप प्रज्वलित कर हिंदी पखवाड़ा का शुभारम्भ किया।



पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि अनेकता में एकता को स्थापित करने की सूत्रधार 'हिन्दी भाषा' भारतीय संस्कृति का अभिन्न हिस्सा है, इसकी सबसे बड़ी ताक़त इसकी मौलिकता और सरलता है। भारत सरकार द्वारा विकास योजनाओं तथा नागरिक सेवाएं प्रदान करने में हिंदी के प्रयोग को निरंतर बढ़ावा दिया जा रहा है। आज संयुक्त राष्ट्र संघ जैसी संस्थाओं में भी हिंदी की गूंज सुनाई देने लगी है।

निदेशक डाक सेवा सुश्री मीता के. शाह ने बताया कि डाक विभाग की ओर से 14 से 29 सितंबर तक आयोजित हिंदी पखवाडे़ में तमाम प्रतियोगिताओं का आयोजन किया जायेगा।


कार्यक्रम में सहायक निदेशक सुश्री एम . पटेल, सहायक लेखाधिकारी श्री चेतन सैन, सहायक अधीक्षक श्री जिनेश पटेल, श्री रमेश पटेल, श्री आर टी परमार, डाक निरीक्षक सुश्री पायल पटेल,श्री योगेन्द्र राठोड, सहित तमाम विभागीय अधिकारी-कर्मचारी उपस्थित रहे। कार्यक्रम का संचालन श्री सौरभ कुमावत ने किया।

હિન્દી ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારની સાચી સંવાહક - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ વિભાગ દ્વારા હિન્દી દિવસ અને હિન્દી પખવાડાનુ આયોજન કરાયું, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યું ઉદઘાટન


હિન્દીની સૌથી મોટી શક્તિ તેની મૌલિકતા અને સરળતા છે-પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ



હિન્દી ભારતીય પરંપરા, જીવન મૂલ્યો, સંસ્કૃતિ અને સંસ્કારની સાચી સંવાહક, પ્રસારક અને પરિચાયક છે. તેના પ્રચાર અને પ્રસારથી દેશમાં એકતાની ભાવના વધારે મજબૂત થશે. સર્જન અને અભિવ્યક્તિની દૃષ્ટિએ હિન્દી દુનિયાની અગ્રણી ભાષાઓમાંની એક છે. એવા સમયે, હિન્દીમાં ગર્વથી કાર્ય કરવામાં અને આપણી ભાષાને સમૃદ્ધ બનાવવામાં બધાએ યોગદાન આપવું પડશે. ઉપરોક્ત અભિપ્રાય ઉત્તર ગુજરાત વિભાગના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોસ્ટ વિભાગ દ્વારા પ્રાદેશિક કાર્યાલયમાં આયોજિત હિન્દી દિવસ અને તદઉપરાંત હિન્દી પખવાડાની શરૂઆત કરતી વખતે વ્યક્ત કર્યો. આ પહેલાં, તેમણે માતા સરસ્વતીના ચિત્ર પર માલા ચઢાવી અને દીપ પ્રજ્વલિત કરીને હિન્દી પખવાડાની શરૂઆત કરી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે વિવિધતા માં એકતા સ્થાપિત કરવા માટે 'હિન્દી ભાષા' ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે, તેની સૌથી મોટી શક્તિ એ તેની મૌલિકતા અને સરળતા છે. ભારત સરકાર દ્વારા વિકાસ યોજનાઓ અને નાગરિક સેવાઓ પ્રદાન કરવામાં હિન્દીના ઉપયોગને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આજે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેવી સંસ્થાઓમાં પણ હિન્દીની ગૂંજ સાંભળવામાં આવી રહી છે.

ડાક સેવા નિદેશક સુશ્રી મીતા કે શાહે જણાવ્યું કે પોસ્ટ વિભાગ દ્વારા 14 થી 29 સપ્ટેમ્બર સુધી યોજાતા હિન્દી પખવાડામાં અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમમાં સહાયક નિદેશક સુશ્રી એમ એ પટેલ, સહાયક લેખાધિકારી શ્રી ચેતન સૈન, સહાયક અધિક્ષક શ્રી જિનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રવિન્દ્ર પરમાર, ડાક નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ, શ્રી યોગેન્દ્ર રાઠોડ અને અન્ય વિભાગીય અધિકારી-કર્મચારીઓ હાજર રહ્યા. કાર્યક્રમનું સંચાલન શ્રી સૌરભ કુમાવતએ કર્યું.


Hindi is the True Custodian of Indian Tradition, Culture, and Values - Postmaster General Shri Krishna Kumar Yadav

Department of Posts celebrated ‘Hindi Day’ and ‘Hindi Fortnight’ inaugurated by Postmaster General Shri Krishna Kumar Yadav

The Greatest Strength of Hindi is its Originality and Simplicity - Postmaster General Shri Krishna Kumar Yadav



Hindi is the true custodian, transmitter, and representative of Indian tradition, life values, culture, and values. Its promotion will strengthen the sense of unity in the country. From the perspective of creation and expression, Hindi is one of the leading languages in the world. In this context, everyone needs to contribute towards working in Hindi proudly and enriching our language. These remarks were made by Postmaster General Shri Krishna Kumar Yadav while inaugurating Hindi Day and subsequently Hindi Fortnight at the Regional Office organized by the Department of Posts. Prior to this, he inaugurated the Hindi Fortnight by offering garlands to the portrait of Goddess Saraswati and lighting a lamp.

Postmaster General Shri Krishna Kumar Yadav stated that the 'Hindi language' is a fundamental part of Indian culture and the key to establishing unity in diversity. Its greatest strength lies in its originality and simplicity. Government of India is continuously promoting the use of Hindi in development plans and citizen centric services. Today, the echoes of Hindi are even being heard in institutions like the United Nations.

Director of Postal Services, Ms. Meeta K. Shah, told that the Postal Department will organize various competitions during the Hindi Fortnight from September 14 to 29.

The event was attended by Assistant Director Ms. M. A. Patel, Assistant Accounts Officer Mr. Chetan Sain, Assistant Superintendent Mr. Jinesh Patel, Mr. Ramesh Patel, Mr. R. T. Parmar, Postal Inspector Ms. Payal Patel, Mr. Yogendra Rathod, and other departmental officers and employees. The program was anchored by Mr. Sourabh Kumawat.








 
हिंदी भारतीय परंपरा, संस्कृति व संस्कारों की सच्ची संवाहक - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक विभाग द्वारा हिंदी दिवस व हिंदी पखवाड़ा का आयोजन, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया शुभारम्भ

हिंदी की सबसे बड़ी ताक़त इसकी मौलिकता व सरलता - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव