Thursday, August 27, 2026

सावन माह में घर बैठे स्पीड पोस्ट से प्राप्त करें श्री सोमनाथ और काशी विश्वनाथ मंदिर का प्रसाद - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

भगवान शिव को समर्पित सावन माह में हर श्रद्धालु की इच्छा होती है कि वह भगवान शिव के ज्योतिर्लिङ्ग स्वरूप का दर्शन और आशीर्वाद स्वरुप प्रसाद पा सके। अब ऐसे श्रद्धालुओं को निराश होने की आवश्यकता नहीं है। डाक विभाग की स्पीड पोस्ट सेवा के माध्यम से लोग देश के किसी भी कोने में घर बैठे प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ (गुजरात) और श्री काशी विश्वनाथ (वाराणसी) का प्रसाद मँगा सकते हैं। सावन माह में डाक विभाग ने इसके लिए विशेष प्रबंध किये हैं। उक्त जानकारी उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने दी।




पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि श्री सोमनाथ ट्रस्ट और डाक विभाग के मध्य हुए एक एग्रीमेंट के तहत कोई भी श्रद्धालु मैनेजर, श्री सोमनाथ ट्रस्ट, प्रभास पाटन, जिला- जूनागढ़, गुजरात-362268  को ₹ 270 रूपये का ई-मनीऑर्डर भेजकर स्पीड पोस्ट द्वारा प्रसाद मँगा सकता है। इस ई-मनीऑर्डर पर 'प्रसाद के लिए बुकिंग' अंकित करना होगा। तदोपरांत श्री सोमनाथ ट्रस्ट द्वारा संबंधित श्रद्धालु को 400 ग्राम का प्रसाद का पैकेट स्पीड पोस्ट द्वारा भेजा जायेगा।  इस प्रसाद में 200 ग्राम बेसन लड्डू, 100 ग्राम तिल की चिक्की और 100 ग्राम मावा की चिक्की शामिल है।



पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि आदि ज्योतिर्लिंग सोमनाथ के साथ-साथ वाराणसी स्थित श्री काशी विश्वनाथ मंदिर ट्रस्ट और डाक विभाग के बीच हुये एक एग्रीमेण्ट के तहत देश के किसी भी कोने में रह रहे श्रद्धालु अपने नजदीकी डाकघर से मात्र ₹ 251 रूपये का ई-मनीआर्डर प्रवर अधीक्षक डाकघर, वाराणसी (पूर्वी) मंडल-221001 के नाम भेजकर स्पीड पोस्ट से श्री काशी विश्वनाथ का प्रसाद मँगा सकते हैं।  ई-मनीऑर्डर प्राप्त होते ही डाक विभाग द्वारा तत्काल दिए गए पते पर स्पीड पोस्ट द्वारा प्रसाद भेज दिया जाएगा। श्री कृष्ण कुमार यादव ने बताया कि प्रसाद में श्री काशी विश्वनाथ ज्योतिर्लिङ्ग की छवि, महामृत्युंजय यंत्र, श्री शिव चालीसा, 108 दाने की रुद्राक्ष की माला, बेलपत्र, माता अन्नपूर्णा से भिक्षाटन करते भोले बाबा की छवि अंकित सिक्का, भभूति, रक्षा सूत्र, रुद्राक्ष मनका, मेवा, मिश्री का पैकेट इत्यादि शामिल हैं। सूखा होने के कारण यह प्रसाद लम्बे समय तक उपयोग में बना रहता है।

उन्होंने बताया कि, डाक विभाग ने इस बात के भी प्रबंध किए हैं कि, श्रद्धालुओं को मोबाइल नंबर पर स्पीड पोस्ट का विवरण एस.एम.एस के माध्यम से मिलेगा। इसके लिए उन्हें  ई-मनीऑर्डर में अपना पूरा पता, पिन कोड और मोबाइल नंबर लिखना अनिवार्य होगा।


શ્રાવણ મહિનામાં ઘેર બેઠા સ્પીડ પોસ્ટથી મેળવો શ્રી સોમનાથ અને કાશી વિશ્વનાથ મંદિરોનો પ્રસાદ - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

સોમનાથ માટે ₹270 અને કાશી વિશ્વનાથ માટે ₹251 નો ઈ-મનીઓર્ડર મોકલવો પડશે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ


ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનામાં, દરેક ભક્ત ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે. હવે આવા ભક્તોને નિરાશ થવાની જરૂર નથી. ભારતીય ડાક વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા, લોકો ઘરે બેઠા દેશના કોઈપણ ખૂણેથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ (ગુજરાત) અને શ્રી કાશી વિશ્વનાથ (વારાણસી) નો પ્રસાદ મંગાવી શકે છે. શ્રાવણ મહિનામાં પોસ્ટ વિભાગ દ્વારા આ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા આપવામાં આવી.
 
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલા એક કરાર અંતર્ગત કોઈપણ શ્રદ્ધાળુ “મેનેજર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ, જિલ્લો – જૂનાગઢ, ગુજરાત – 362268” ને ₹270 નો ઈ-મનીઓર્ડર મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મંગાવી શકે છે. આ ઈ-મનીઓર્ડર પર ‘પ્રસાદ માટે બુકિંગ’ નો ઉલ્લેખ કરવાનો રહેશે. ત્યારબાદ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંબંધિત શ્રદ્ધાળુને 400 ગ્રામનું પ્રસાદ પેકેટ સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવશે. આ પ્રસાદમાં 200 ગ્રામના બેસનના લાડૂ, 100 ગ્રામ તલની ચિક્કી અને 100 ગ્રામ માવાની ચિક્કી સમાવેશ થાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની જેમ જ, વારાણસી સ્થિત શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલા કરાર હેઠળ દેશના કોઈપણ ખૂણે રહેલા શ્રદ્ધાળુ માત્ર ₹251 નો ઈ-મનીઓર્ડર પોતાના નજીકના ડાકઘરથી “પ્રવર અધિક્ષક ડાકઘર, વારાણસી (પૂર્વ) મંડળ – 221001”ના નામે મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા શ્રી કાશી વિશ્વનાથનો પ્રસાદ મંગાવી શકે છે. ઈ-મનીઓર્ડર પ્રાપ્ત થતા જ ડાક વિભાગ દ્વારા આપેલા સરનામા પર તરત જ સ્પીડ પોસ્ટ મારફતે પ્રસાદ મોકલી દેવામાં આવશે. શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે આ પ્રસાદમાં શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની છબી, મહામૃત્યુન્જય યંત્ર, શ્રી શિવ ચાલીસા, 108 દાણા રુદ્રાક્ષની માળા, બેલપત્ર, માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા લેતા ભગવાન શિવની છબીવાળો સિક્કો, ભભૂતિ, રક્ષા સૂત્ર, રુદ્રાક્ષ મણકો, મેવો, મિશ્રીના પેકેટ વગેરે સામેલ છે. સૂકા સ્વરૂપમાં હોવાના કારણે આ પ્રસાદ લાંબા સમય સુધી સાચવી શકાય એવો છે.

તેમણે જણાવ્યું કે, ડાક વિભાગે ભક્તોને તેમના મોબાઈલ નંબર પર એસએમએસ મારફતે સ્પીડ પોસ્ટની વિગતો મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરી છે. આ માટે ભક્તોએ ઈ-મનીઓર્ડરમાં પોતાનું પૂરું સરનામું, પિન કોડ અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત રહેશે.

Get the Prasad of Shri Somnath Temple and Shri Kashi Vishwanath Temple through Speed Post at doorstep across the country in the month of Sawan - Postmaster General Krishna Kumar Yadav

e-Money Order of ₹270 for Somnath and ₹251 for Kashi Vishwanath to be Sent for Prasad through Speed Post –Postmaster General Krishna Kumar Yadav


In the Pious month of Sawan everyone wishes that he can have a glimpse of the Jyotirlinga of Lord Shiva and get their blessings. Now such devotees need not to be disappointed. Through the Speed Post service of the Department of Posts, people can get the offerings (Prasadam) of first Jyotirlinga Shree Somnath (Gujarat) and Shri Kashi Vishwanath (Varanasi)  at their door steps in any corner of the country. In the month of Sawan, Postal Department has made special arrangements for this, said Shri Krishna Kumar Yadav, Postmaster General of North Gujarat Region.

Senior Indian Postal Service Officer and Postmaster General Shri Krishna Kumar Yadav said that under an agreement signed between Shri Somnath Trust and the Department of Posts, any devotee can order Prasad through Speed Post by placing an e-Money Order of ₹270 to the Manager, Shri Somnath Trust, Prabhas Patan, District- Junagadh, Gujarat-362268. This e-money order will have to be marked as "Booking for Prasad". After that, a packet of 400 grams of Prasad will be sent by Speed Post to the concerned devotee by Shri Somnath Trust. Prasad will contain  200 grams Magas Laddoo, 100 grams of Sesame Chikki and 100 grams peanut Chikki.

Postmaster General Shri Krishna Kumar Yadav further added that under an agreement between Shri Kashi Vishwanath Mandir Trust and the Department of Posts, devotees can get Shri Kashi Vishwanath Prasad through Speed Post by sending e-money order of  ₹ 251 in the name of Senior Superintendent Post Offices, Varanasi (East) Division-221001 from their nearest Post Office. As soon as the e-money order is received, the Prasad will be sent by Speed post to the given address immediately by Postal Department. Shri Krishna Kumar Yadav said that the Prasad includes the image of Shri Kashi Vishwanath Jyotirlinga, Mahamrityunjaya Yantra, Shri Shiv Chalisa, 108 beads of Rudraksh garland, coin having Bhole Baba’s image inscribed with Mata Annapurna, Bhabhuti, Raksha Sutra, Rudraksh bead, dry fruits, mishri packet etc.

He also added that the Postal Department has made arrangements that the devotees may get the details of Speed Post on mobile number through SMS. For this, it will be mandatory for them to write their full address, pin code and mobile number in the e-money order.

 







सावन माह में घर बैठे स्पीड पोस्ट से प्राप्त करें श्री सोमनाथ और काशी विश्वनाथ मंदिर का प्रसाद-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

सोमनाथ हेतु ₹ 270 और काशी विश्वनाथ हेतु ₹ 251 रूपये का ई-मनीआर्डर होगा भेजना-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Tuesday, August 25, 2026

भारतीय डाक विभाग द्वारा "धरती माँ के नाम एक पत्र: प्रकृति की रक्षा का मेरा संकल्प” विषय पर 'ढाई आखर' राष्ट्रीय पत्र-लेखन प्रतियोगिता का आयोजन - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

भारतीय डाक विभाग द्वारा नई पीढ़ी में पत्र लेखन की समृद्ध परंपरा को विकसित करने के उद्देश्य से राष्ट्रीय स्तर की पत्र लेखन प्रतियोगिता 'ढाई आखर' का आयोजन किया जा रहा है। यह प्रतियोगिता प्रतिभागियों को अपनी रचनात्मकता, मौलिक सोच और भावनाओं को शब्दों के माध्यम से प्रभावी ढंग से अभिव्यक्त करने का अवसर प्रदान करती है। साथ ही, यह युवा पीढ़ी को भारतीय डाक और फिलेटली से जोड़ने की एक महत्वपूर्ण पहल भी है। उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि इस प्रतियोगिता में “धरती माँ के नाम एक पत्र: प्रकृति की रक्षा का मेरा संकल्प” विषय पर प्रतिभागियों को अपने विचारों को व्यक्त करते हुए एक पत्र लिखना होगा, जिसे चीफ पोस्टमास्टर जनरल, गुजरात परिमंडल, अहमदाबाद-380001 को संबोधित करना है। इस प्रतियोगिता में पत्र चुने जाने पर पाँच हजार से पचास हजार रूपये तक का पुरस्कार भी मिलेगा। इसके लिए विभिन्न स्कूल-कॉलेज डाक विभाग के साथ मिलकर अपने यहाँ पर आयोजन कर सकते हैं। इसकी अंतिम तिथि 31 अक्टूबर, 2026 है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इस  'ढाई आखर' पत्र लेखन प्रतियोगिता में किसी भी उम्र के लोग भाग ले सकते हैं। पहला वर्ग 18 वर्ष तक तथा दूसरा 18 वर्ष से अधिक आयु वर्ग का होगा। पत्र डाक विभाग द्वारा जारी अंतर्देशीय पत्र अथवा लिफाफे में ही स्वीकार्य होगा,  जिसमें क्रमशः 500 और 1,000 शब्दों में अंग्रेजी, हिन्दी अथवा स्थानीय भाषा में हाथ से पत्र लिखा जा सकता है। पत्र में अपना पूरा नाम, पता, जन्मतिथि, मोबाइल नंबर और विद्यालय के नाम सहित संबंधित परिमंडल के चीफ पोस्टमास्टर जनरल के पते पर 1 अगस्त से 31 अक्टूबर, 2026 के मध्य भेजना होगा।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि प्रतियोगिता के विजेताओं को राज्य और राष्ट्रीय स्तरों पर विभिन्न 4 श्रेणियों में तीन-तीन पुरस्कार प्रदान किए जाएंगे। इनमें परिमंडलीय (राज्य) स्तर पर चयनित श्रेष्ठ पत्रों को प्रथम, द्वितीय व तृतीय श्रेणी में क्रमश: 25 हजार, 10 हजार व  5 हजार रूपए का पुरस्कार दिया जायेगा। राष्ट्रीय  स्तर पर चयनित श्रेष्ठ पत्रों को प्रथम, द्वितीय व तृतीय श्रेणी में क्रमश: 50 हजार, 25 हजार व 10 हजार रूपए का पुरस्कार दिया जायेगा। कुल मिलाकर पूरे देश में 40 लाख 20 हजार रूपये के पुरस्कार विजेताओं को दिए जायेंगे। इस संबंध में ज्यादा जानकारी के लिए विभिन्न मंडलों के अधीक्षक और प्रधान डाकघर के पोस्टमास्टर से संपर्क किया जा सकता है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि आज के डिजिटल युग में, जहाँ संचार के साधन अत्यंत तेज़ और तात्कालिक हो गए हैं, वहीं हस्तलिखित पत्रों की आत्मीयता, संवेदनशीलता और भावनात्मक गरिमा आज भी अप्रतिम है। चिट्ठियाँ या पत्र केवल शब्दों का संग्रह नहीं होता, बल्कि उसमें भावनाएँ, स्मृतियाँ, रिश्तों की ऊष्मा और मानवीय संवेदनाएँ समाहित होती हैं, जो समय बीत जाने के बाद भी मन को उसी आत्मीयता से स्पर्श करती हैं। हैं। 'ढाई आखर' एक राष्ट्रीय स्तर की पहल है, जिसका उद्देश्य युवाओं में रचनात्मकता, मौलिकता व आत्म-अभिव्यक्ति को प्रोत्साहित करके उन्हें डाक और फिलेटली से पुनः परिचित कराना है। यह जन सामान्य के लिए उनके लेखन कौशल और प्रतिभा को प्रदर्शित करने का एक मंच भी है। ‘ढाई आखर’ अभियान शब्दों के माध्यम से भावनाओं को अभिव्यक्ति देने, मानवीय रिश्तों को सशक्त बनाने और नई पीढ़ी में सृजनात्मक लेखन के प्रति रुचि जागृत करने का एक राष्ट्रीय अभियान है। यह पहल पत्र लेखन की समृद्ध परंपरा को नई पीढ़ी तक पहुँचाने के साथ-साथ विचारों, संवेदनाओं और संस्कारों को एक पीढ़ी से दूसरी पीढ़ी तक पहुँचाने का सार्थक माध्यम भी है।

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા “ધરતી માતાના નામે એક પત્ર: પ્રકૃતિની રક્ષાનો મારો સંકલ્પ" વિષય પર ‘ઢાઈ આખર’ રાષ્ટ્રીય સ્તરની પત્રલેખન સ્પર્ધાનું આયોજન – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધામાં કોઈપણ વયના લોકો લઈ શકે છે ભાગ, વિજેતાઓને રૂપિયા 5 હજારથી 50 હજાર સુધીનું પુરસ્કાર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધા દ્વારા યુવાનોમાં સર્જનાત્મકતા, મૌલિકતા અને આત્મઅભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા નવી પેઢીમાં પત્રલેખનની સમૃદ્ધ પરંપરાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સ્તરની ‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધા પ્રતિભાગીઓને પોતાની સર્જનાત્મકતા, મૌલિક વિચારસરણી અને લાગણીઓને શબ્દો દ્વારા અસરકારક રીતે અભિવ્યક્ત કરવાની અનોખી તક પૂરી પાડે છે. સાથે જ, યુવા પેઢીને પોસ્ટ વિભાગ અને ફિલેટલી સાથે જોડવાનો પણ આ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે, આ સ્પર્ધામાં "ધરતી માતાના નામે એક પત્ર : પ્રકૃતિની રક્ષા માટેનો મારો સંકલ્પ" વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરતો એક પત્ર લખવાનો રહેશે. આ પત્ર ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત પરિમંડળ, અમદાવાદ – 380001 ને સંબોધીને મોકલવાનો રહેશે. આ સ્પર્ધામાં પસંદગી પામેલા પત્રોને રૂ. 5,000થી રૂ. 50,000 સુધીના રોકડ પુરસ્કારો આપવામાં આવશે. આ માટે વિવિધ શાળા-કૉલેજો પોસ્ટ વિભાગ સાથે મળીને પોતાને ત્યાં આયોજન કરી શકે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર, 2026 નક્કી કરવામાં આવી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ ‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધામાં કોઈપણ વયના લોકો ભાગ લઈ શકે છે. પ્રથમ વર્ગ 18 વર્ષ સુધીના અને બીજો વર્ગ 18 વર્ષથી વધુ વયના ભાગ લેનારાઓ માટે રહેશે. પત્ર ફક્ત ડાક વિભાગ દ્વારા જારી કરાયેલા આંતરદેશીય પત્ર અથવા કવર પર જ સ્વીકાર્ય રહેશે, જેમાં અનુક્રમે 500 અને 1000 શબ્દોમાં અંગ્રેજી, હિન્દી અથવા સ્થાનિક ભાષામાં હાથેથી લખાયેલ પત્ર મોકલી શકાય છે. પત્રમાં પોતાનું પૂરું નામ, સરનામું, જન્મતારીખ, મોબાઇલ નંબર અને શાળાનું નામ લખીને સંબંધિત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલના સરનામે 1 ઓગસ્ટથી 31 ઓક્ટોબર, 2026 દરમિયાન મોકલવાનો રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે સ્પર્ધાના વિજેતાઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ ચાર શ્રેણીઓમાં ત્રણ-ત્રણ પુરસ્કારો આપવામાં આવશે. પરિમંડળીય (રાજ્ય) સ્તરે પસંદ થયેલા શ્રેષ્ઠ પત્રોને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રૂપિયા 25,000, 10,000 અને 5,000 નું પુરસ્કાર આપવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે પસંદ થયેલા શ્રેષ્ઠ પત્રોને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રૂપિયા 50,000, 25,000 અને 10,000 નું પુરસ્કાર આપવામાં આવશે. આ રીતે દેશભરમાં કુલ રૂપિયા 40 લાખ 20 હજારના પુરસ્કારો વિજેતાઓને આપવામાં આવશે. આ સંબંધમાં વધુ માહિતી માટે વિવિધ મંડળોના અધિક્ષકો તથા હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટરનો સંપર્ક કરી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે વર્તમાન ડિજિટલ યુગમાં જ્યાં સંવાદના સાધનો ઝડપી અને તાત્કાલિક બની ગયા છે, ત્યાં પણ પણ હસ્તલિખિત પત્રોની આત્મીયતા, સંવેદનશીલતા અને ભાવનાત્મક ગરિમા આજે પણ અદ્વિતીય છે. પત્ર માત્ર શબ્દોનો સમૂહ નથી, પરંતુ તેમાં લાગણીઓ, સ્મૃતિઓ, સંબંધોની ઉષ્મા અને માનવીય સંવેદનાઓ સમાયેલી હોય છે, જે વર્ષો પછી પણ એ જ આત્મીયતા સાથે હૃદયને સ્પર્શે છે. 'ઢાઈ આખર' એક રાષ્ટ્રીય સ્તરની પહેલ છે, જેનો મુખ્ય હેતુ યુવાનોમાં સર્જનાત્મકતા, મૌલિકતા અને આત્મઅભિવ્યક્તિને પ્રોત્સાહન આપીને તેમને ભારતીય પોસ્ટ ની સેવા અને ફિલેટલી સાથે પુનઃ જોડવાનો છે. આ સ્પર્ધા સામાન્ય નાગરિકો માટે પણ પોતાની લેખનકલા, સર્જનાત્મકતા અને પ્રતિભા પ્રદર્શિત કરવા માટેનું એક ઉત્તમ મંચ પૂરું પાડે છે. ‘ઢાઈ આખર’ અભિયાન શબ્દો દ્વારા લાગણીઓને અભિવ્યક્ત કરવાની, માનવીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની અને નવી પેઢીમાં સર્જનાત્મક લેખન પ્રત્યે રસ જાગૃત કરવાની એક રાષ્ટ્રીય પહેલ છે. આ અભિયાન પત્રલેખનની સમૃદ્ધ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાની સાથે વિચારો, સંવેદનાઓ અને સંસ્કારોને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાનું પણ એક અર્થપૂર્ણ માધ્યમ છે.

Department of Posts announces 'Dhai Akhar' national letter writing competition on the topic “A Letter to Mother Earth: My Promise to Protest Nature”- Postmaster General Krishna Kumar Yadav

‘Dhai Akhar’ letter writing competition open to all ages; Winners to receive ₹5,000–₹50,000 — Postmaster General Krishna Kumar Yadav

'Dhai Akhar’ letter writing competition aims to encourage creativity, originality, and self-expression among youth — Postmaster General Krishna Kumar Yadav

Department of Posts is organizing national level letter writing competition, 'Dhai Akhar' with the objective of reviving and promoting the rich tradition of letter writing among the younger generation. The competition provides an opportunity for participants to express their creativity, original ideas and emotions effectively through words. It is also an important initiative to connect young people with India Post and the world of philately. Postmaster General of North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav, said that participants are required to write a letter on the subject “A Letter to Mother Earth: My Promise to Protest nature”, expressing their thoughts, and address it to the Chief Postmaster General, Gujarat Circle, Ahmedabad-380001. Selected letters in this competition will be awarded prizes ranging from ₹5,000 to ₹50,000. Various schools and colleges can collaborate with the Department of Posts to organize this event. The last date for submission is 31st October, 2026.

Postmaster General Shri Krishna Kumar Yadav said that people of any age can participate in 'Dhai Akhar' letter writing competition. The first category is for participants up to 18 years of age, while the second category is for those above 18 years. Letters will only be accepted in the inland letter or envelope issued by the Department of Posts, and can be handwritten in English, Hindi, or any vernacular language in 500 and 1,000 words respectively. Letter must include the participant’s full name, address, date of birth, mobile number, and school/college name, and should be sent to the Chief Postmaster General of the respective circle between 1 August and 31 October 2026.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the winners of the competition will be awarded in four different categories at the state and national levels, with three prizes in each category. At the circle (state) level, the selected best letters will receive ₹25,000, ₹10,000, and ₹5,000 for first, second, and third positions, respectively. Prizes of ₹50,000/-, ₹25,000/- and ₹10,000/-will be given to the best letters selected at National level in first, second and third positions respectively. Overall, prizes worth Rs. 40.20 lakhs will be given to the winners across the country. For more information, participants can contact the Superintendents of their respective Divisions and the Postmasters of the Head Post offices.

Indian Postal Service Officer Shri Krishna Kumar Yadav said that in digital scenario, where communication has become instant and extremely fast, the warmth, sensitivity, and emotional depth of a handwritten letter remain unmatched. A letter is not merely a collection of words; it carries emotions, memories, the warmth of relationships, and human sentiments that continue to touch hearts even years later with the same sense of affection. ‘Dhai Akhar’ is a national-level initiative to re-introduce the younger generations to post and philately while encouraging creativity, originality, and self-expression. It is also a platform for individuals to showcase their writing skills and talent. ‘Dhai Akhar’ campaign is a national campaign to encourage people to express their emotions through words, strengthen human relationships, and inspire the younger generation to develop an interest in creative writing. This initiative is also a meaningful means of conveying the rich tradition of letter writing to the new generation as well as conveying thoughts, feelings and traditions from one generation to another.







भारतीय डाक विभाग द्वारा "धरती माँ के नाम एक पत्र: प्रकृति की रक्षा का मेरा संकल्प” विषय पर 'ढाई आखर' राष्ट्रीय पत्र-लेखन प्रतियोगिता का आयोजन -पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

'ढाई आखर' पत्र लेखन प्रतियोगिता में किसी भी उम्र के लोग ले सकते हैं भाग, विजेताओं को 5 हजार से 50 हजार रूपये तक का पुरस्कार-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

'ढाई आखर' पत्र लेखन प्रतियोगिता के माध्यम से युवाओं में रचनात्मकता, मौलिकता व आत्म-अभिव्यक्ति को प्रोत्साहित करने का प्रयास-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

रक्षाबंधन पर 'वाटर रेसिस्टेंट' डिजाइनर राखी कवर व बॉक्स में देश-विदेश में डाक से राखी भेज सकेंगी बहनें, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने जारी किए स्पेशल राखी कवर और बॉक्स

रक्षाबंधन पर्व को देखते हुए भारतीय डाक विभाग ने अभी से तैयारियाँ आरंभ कर दी हैं। भाई-बहन के स्नेह के प्रतीक राखी को सुरक्षित, आकर्षक और समयबद्ध ढंग से गंतव्य तक पहुँचाने के उद्देश्य से उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने डिजाइनर राखी कवर एवं राखी गिफ्ट बॉक्स डाकघरों से बिक्री के लिए जारी किये। ये विशेष राखी लिफाफे और राखी गिफ्ट बॉक्स उत्तर गुजरात के अंतर्गत अहमदाबाद, गांधीनगर, महेसाणा, अरावली, साबरकांठा, बनासकांठा और पाटन जिलों के सभी प्रधान डाकघर, उप डाकघर और सुदूर गाँवों में स्थित शाखा डाकघरों में बिक्री के लिए उपलब्ध होंगे। इन्हें रेलवे मेल सर्विस के काउंटर्स द्वारा भी बिक्री के लिए उपलब्ध कराया जायेगा।





पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि तीन विभिन्न डिजाइन में उपलब्ध ये राखी लिफाफे वाटर रेसिस्टेंट (जलरोधी) हैं, बारिश के संपर्क में आने पर खराब नहीं होंगे। 11 सेमी X 22 से.मी. आकार के इन लिफाफों का मूल्य ₹10 मात्र है जो डाक शुल्क के अतिरिक्त है। इसके अलावा 3 विभिन्न साइज  (250 ग्राम, 500 ग्राम और एक किलोग्राम) के राखी गिफ्ट बॉक्स भी काउंटर्स पर बिक्री के लिए उपलब्ध कराये जा रहे हैं, जिनका मूल्य क्रमश: 35, 40 और 50 रूपये है। इसके माध्यम से राखी के साथ मिठाई और गिफ्ट भी इण्डिया पोस्ट पार्सल से देश-विदेश में भेजे जा सकते हैं। राखी लिफाफे और बॉक्स की आकर्षक डिजाइन में भारतीय डाक का लोगो और रक्षाबंधन की पारंपरिक भावना को दर्शाते हुए राखी, पुष्प, पूजा थाल, तथा भाई-बहन के स्नेहपूर्ण संबंध का मनमोहक चित्रांकन किया गया है। रंगीन और डिजाइनर होने की वजह से उन्हें अन्य डाक और पार्सल से अलग करने में समय की बचत और रक्षाबन्धन पर्व के पूर्व वितरण करने में भी सहूलियत  होगी। राखी पोस्ट की स्पेशल बुकिंग के साथ-साथ नेशनल सॉर्टिंग हब और पार्सल हब में त्वरित सॉर्टिंग के भी प्रबंध किये गए हैं।इंटरनेशनल ट्रैक पैकेट सेवा के माध्यम से विदेशों में किफायती दामों पर राखी पोस्ट भेजी जा सकती है।



पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि बहनों को राखी भेजने में समस्या न हो, ऐसे में अहमदाबाद के शाहीबाग में स्पीड पोस्ट भवन स्थित नेशनल सॉर्टिंग हब, मणिनगर रेलवे स्टेशन, नवरंगपुरा प्रधान डाकघर, हिम्मतनगर और महेसाणा के प्रधान डाकघर एवं आर.एम.एस  काउंटर्स के साथ-साथ गुजरात में राजकोट, सूरत और वडोदरा आर.एम.एस के काउंटर्स पर 24 घंटे डाक बुकिंग की सुविधा का लाभ उठाया जा सकता है। अहमदाबाद जीपीओ, बिज़नेस डेवेलपमेंट सेल, मानेकबाग डाकघर, रेलवेपुरा डाकघर, डीसा मुख्य डाकघर, पालनपुर प्रधान डाकघर, गांधीनगर प्रधान डाकघर, कलोल प्रधान डाकघर, पाटन प्रधान डाकघर में भी शाम 8 बजे तक बुकिंग सुविधा उपलब्ध है।

Sisters can now send Rakshabandhan across India and abroad in designer Covers and Boxes through Post Offices; Postmaster General Krishna Kumar Yadav released Special Rakhi Covers and Boxes

Sending Rakhis just got easier: ‘Water-Resistant’ designer Rakhi Covers and Gift Boxes available at all Post Offices across North Gujarat- Postmaster General Krishna Kumar Yadav

Keeping in view the forthcoming Raksha Bandhan festival, India Post has already started preparations well in advance. To facilitate the safe and timely delivery of Rakhi—the cherished symbol of the bond between brothers and sisters—Postmaster General, North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav released specially designed Rakhi Covers and Rakhi Gift Boxes for sale through Post Offices. These special Rakhi Covers and Rakhi Gift Boxes are being made available for sale at all Head Post Offices, Sub Post Offices, and Branch Post Offices located in remote villages across the districts of Ahmedabad, Gandhinagar, Mahesana, Aravalli, Sabarkantha, Banaskantha, and Patan under the North Gujarat Region. They are also be made available for sale through Railway Mail Service counters.

Postmaster General Shri Krishna Kumar Yadav added that these Rakhi envelopes available in three unique designs are water resistant and will not get damaged upon contact with rain. These envelopes of 11 cm X 22 cm size cost only ₹10 which is exclusive of postage charges. Additionally, Rakhi Gift Boxes in three different sizes—250 grams, 500 grams, and 1 kilogram—are also being made available for sale at Post Office and Railway Mail Service counters at prices of ₹35, ₹40, and ₹50 respectively. These gift boxes enable customers to conveniently send Rakhis along with sweets and gifts to their loved ones across India and abroad through India Post Parcel. The Rakhi Covers and Gift Boxes feature attractive designs incorporating the India Post logo and traditional Raksha Bandhan motifs, including Rakhis, flowers, a puja thali, and artistic depictions of the affectionate bond between brothers and sisters. Owing to their distinctive colourful and designer appearance, these Rakhi Covers can be easily identified and segregated from regular mails, thereby saving valuable time during mail processing and facilitating their priority handling and delivery before the Raksha Bandhan festival. Along with special booking of Rakhi post, arrangements have also been made for quick sorting in the National Sorting Hubs and Parcel hubs. Rakhi mails can be sent abroad at affordable rates through International Tracked Packet Service.

A senior IPoS Officer Shri Krishna Kumar Yadav, Postmaster General told that to ensure sisters do not face any inconvenience in sending Rakhi, 24 hour booking facilities have been made available at the National Sorting Hub located at the Speed Post Bhavan, Shahibaug, Maninagar Railway Station, Navrangpura Head Post Office, Himmatnagar Head Post Office, and Mahesana Head Post Office, as well as RMS counters in Rajkot, Surat, and Vadodara. In addition, booking facilities are available up to 8:00 PM at Ahmedabad GPO, Business Development Cell, Manekbag Post Office, Railwaypura Post Office, Deesa Mukhya Dakghar, Palanpur Head Post Office, Gandhinagar Head Post Office, Kalol Head Post Office, and Patan Head Post Office, enabling customers to conveniently book their Rakhi mail and ensure its timely delivery.

રક્ષાબંધન પર હવે બહેનો ડિઝાઇનર કવર અને ગિફ્ટ બોક્સમાં ટપાલ દ્વારા દેશ-વિદેશમાં મોકલી શકશે રાખડી; પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વિશેષ રાખડી કવર અને બોક્સનું અનાવરણ કર્યું

ડાકઘરોમાં મળશે 'વોટર-રેઝિસ્ટન્ટ' ડિઝાઇનર રાખડી કવર અને ગિફ્ટ બોક્સ, વરસાદમાં પણ રાખડી પહોંચશે સુરક્ષિત

રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ વિભાગે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાઈ-બહેનના અતૂટ સ્નેહના પ્રતિકરૂપ રાખડીને સુરક્ષિત, આકર્ષક અને સમયસર તેના ગંતવ્ય સુધી પહોંચાડવાના હેતુથી ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડિઝાઇનર રાખડી કવર તથા રાખડી ગિફ્ટ બોક્સના વેચાણ માટે જારી કર્યું. આ વિશેષ રાખડી કવર અને રાખડી ગિફ્ટ બોક્સ ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર હેઠળના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની તમામ હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ તેમજ દૂરદરાજના ગામોમાં આવેલી બ્રાંચ પોસ્ટ ઓફિસમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, રેલવે મેઇલ સર્વિસના કાઉન્ટરો પર પણ તેનું વેચાણ કરવામાં આવશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ત્રણ અલગ-અલગ આકર્ષક ડિઝાઇનમાં ઉપલબ્ધ આ રાખડી કવર વોટર રેઝિસ્ટન્ટ (પાણી પ્રતિરોધક) છે, જેથી વરસાદના સંપર્કમાં આવવા છતાં તે ખરાબ નહીં થાય. 11 સે.મી. × 22 સે.મી. કદના આ રાખડી કવરની કિંમત માત્ર ₹10 છે, જે પોસ્ટેજ ચાર્જ સિવાય છે. આ ઉપરાંત 250 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોગ્રામ ક્ષમતાના ત્રણ અલગ-અલગ કદના રાખડી ગિફ્ટ બોક્સ પણ પોસ્ટ ઓફિસના કાઉન્ટરો પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેની કિંમત અનુક્રમે ₹35, ₹40 અને ₹50 રાખવામાં આવી છે. આ ગિફ્ટ બોક્સ દ્વારા રાખડીની સાથે મીઠાઈ, ભેટવસ્તુઓ અને અન્ય ઉપહારો પણ ભારતીય પોસ્ટ પાર્સલ સેવા મારફતે દેશ તેમજ વિદેશમાં સરળતાથી મોકલી શકાય છે. રાખડી કવર અને ગિફ્ટ બોક્સની આકર્ષક ડિઝાઇનમાં ભારતીય પોસ્ટનો લોગો તેમજ રક્ષાબંધનની પરંપરાગત ભાવનાને ઉજાગર કરતાં રાખડી, પુષ્પ, પૂજા થાળ અને ભાઈ-બહેનના સ્નેહસભર સંબંધનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. રંગીન અને વિશિષ્ટ ડિઝાઇનને કારણે આ રાખડી કવર અને બોક્સ અન્ય પોસ્ટ અને પાર્સલથી સરળતાથી અલગ ઓળખી શકાય છે, જેના કારણે સોર્ટિંગમાં સમયની બચત થશે અને રક્ષાબંધન પહેલાં સમયસર વિતરણ કરવામાં પણ સરળતા રહેશે. રાખડી પોસ્ટના વિશેષ બુકિંગ ઉપરાંત નેશનલ સોર્ટિંગ હબ અને પાર્સલ હબ ખાતે ઝડપી સોર્ટિંગની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત, ઇન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સેવા દ્વારા વિદેશમાં પણ સસ્તા દરે રાખડી મોકલવાની સુવિધા ઉપલબ્ધ છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે બહેનોને રાખડી મોકલવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદના શાહીબાગ સ્થિત સ્પીડ પોસ્ટ ભવનના નેશનલ સોર્ટિંગ હબ, મણિનગર રેલવે સ્ટેશન, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ, હિંમતનગર અને મહેસાણા હેડ પોસ્ટ ઓફિસ તેમજ રેલવે મેઇલ સર્વિસ ના કાઉન્ટરો ઉપરાંત ગુજરાતમાં રાજકોટ, સુરત અને વડોદરા સ્થિત રેલવે મેઇલ સર્વિસ ના કાઉન્ટરો પર 24 કલાક પોસ્ટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમદાવાદ જીપીઓ, બિઝનેસ ડેવલપમેન્ટ સેલ, માણેકબાગ પોસ્ટ ઓફિસ, રેલવેપુરા પોસ્ટ ઓફિસ, ડીસા મુખ્ય ડાકઘર, પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ, ગાંધીનગર હેડ પોસ્ટ ઓફિસ, કલોલ મુખ્ય ડાકઘર અને પાટણ હેડ પોસ્ટ ઓફિસમાં પણ સાંજે 8:00 વાગ્યા સુધી પોસ્ટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે.









रक्षाबंधन पर डिजाइनर कवर व बॉक्स में देश-विदेश में डाक से राखी भेज सकेंगी बहनें, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने जारी किए स्पेशल राखी कवर और बॉक्स

डाकघरों में मिलेंगे 'वाटर रेसिस्टेंट' डिजाइनर राखी कवर और गिफ्ट बॉक्स, बारिश में सुरक्षित पहुँचेगी राखियाँ

Sunday, August 16, 2026

स्वतंत्रता दिवस केवल एक पर्व नहीं, बल्कि गौरव, सम्मान और राष्ट्रीय चेतना का प्रतीक- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

80वां स्वतंत्रता दिवस डाक विभाग द्वारा हर्षोल्लास के साथ मनाया गया। इस अवसर पर अहमदाबाद जीपीओ में आयोजित समारोह में उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने ध्वजारोहण किया और अधिकारियों व कर्मचारियों को स्वतंत्रता दिवस की शुभकामनाएं दीं। इस अवसर पर राष्ट्रगान, देशभक्ति गीतों और देश के प्रति समर्पण की भावना से सराबोर माहौल देखने को मिला। उत्कृष्ट कार्य करने वाले डाककर्मियों को सम्मानित भी किया गया। डाक चौपाल के अंतर्गत खाता खुलवाने वाली बेटियों को सुकन्या समृद्धि खाता, डाक जीवन बीमा, इण्डिया पोस्ट पेमेंट्स बैंक इत्यादि के पासबुक व बांड्स भी प्रदान किये गए।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि यह दिन हमें न केवल आज़ादी का गर्व महसूस कराता है, बल्कि यह हमारे कर्तव्यों और जिम्मेदारियों का भी स्मरण कराता है। जब-जब देश पर संकट की बेला आई, देशवासियों ने एकजुट होकर उसका सामना किया और राष्ट्र-प्रथम की भावना को सर्वोच्च रखा। डाक विभाग ने सदैव 'अहर्निशं सेवामहे' भाव से कार्य करते हुए समाज के अंतिम छोर तक कल्याणकारी योजनाओं को पहुँचाया है। एक विभाग के रूप में यह हमारी नैतिक जिम्मेदारी है कि हम अपनी क्षमताओं का पूर्ण विकास कर समाज और राष्ट्र की उन्नति में योगदान दें, यही स्वतंत्रता दिवस की असली सार्थकता होगी। डाक सेवाओं की ऐतिहासिक और निरंतर भूमिका को रेखांकित करते हुए श्री कृष्ण कुमार यादव ने कहा कि वित्तीय समावेशन, डिजिटल इंडिया के साथ देश के सामाजिक और आर्थिक विकास में डाक विभाग एक मजबूत कड़ी के रूप में कार्य कर रहा है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने अपने संबोधन में कहा कि स्वतंत्रता दिवस केवल एक पर्व नहीं, बल्कि यह गौरव, सम्मान और राष्ट्रीय चेतना का प्रतीक है। स्वतंत्रता दिवस हमें यह अवसर देता है कि हम आजादी को नए सिरे से महसूस करें और अधिकारों के साथ कर्तव्यों के प्रति भी जागरूक हों। स्वाधीनता के मूल्य को पहचानने और देश के लिए त्याग व बलिदान देने वाले महापुरुषों को याद करते हुए नई पीढ़ी को जोड़ने का कार्य भी करना होगा।

इस अवसर पर अहमदाबाद जीपीओ के कर्मियों ने शानदार समूह गान की प्रस्तुति दी। मिवान पटेल, किन्नरी व्यास, नीवा राठोड, वीरपाल वाला इत्यादि ने भी अपनी प्रस्तुतियों से लोगों का मन मोहा। कार्यक्रम के अंत में आसमान में गुब्बारे उड़ाकर भी आजादी का जश्न मनाया गया।

पोस्टल वॉरियर्स अभियान के तहत गोल्ड श्रेणी में निशाबेन दरजी, शिल्पा वी. अंबालिया, हितेशकुमार के. प्रजापति, यश के. प्रजापति, रोनक बी. प्रजापति, प्रकाशभाई के. शाह, शोभना डी. बारैया और निकुंजकुमार एम. राठोड एवं पोस्टमैन श्रेणी में वी. सी. मारू, ख्यातिबेन एम. रावल, नयनाबेन के. सोलंकी, पार्थ प्रजापति, रामजीभाई परमार और हिरेन पटेल एवं विशिष्ट खेल उपलब्धि मे हर्षदीप परमार को पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने सम्मानित किया।

स्वागत सम्भाषण सीनियर पोस्टमास्टर संदीप कुशवाहा, आभार ज्ञापन सहायक निदेशक अल्पेश शाह और संचालन निशा नायर ने किया। इस अवसर पर  अहमदाबाद मंडल के प्रवर डाक अधीक्षक शिशिर कुमार, गांधीनगर मंडल के नव नियुक्त प्रवर डाक अधीक्षक शुभम डोंगरदिवे, सहायक निदेशक अल्पेश शाह, वी.एम वहोरा, रितुल गाँधी, आईपीपीबी चीफ मैनेजर अभिजीत जिभकाटे, प्रियंका कुमारी, सहायक डाक अधीक्षक जीनेश पटेल, रमेश पटेल, जेएस जिड, रोनक शाह, डिप्टी मेनेजर आर ए शेख़, पराग वासनिक, एस एन घोरी, निरीक्षक पायल पटेल, सहित तमाम अधिकारी-कर्मचारी व उनके परिजन शामिल हुए और हर्षोल्लास के साथ स्वतंत्रता दिवस का जश्न मनाया।

Department of Posts celebrated the 80th Independence Day with enthusiasm, Postmaster General Krishna Kumar Yadav hoisted the National flag at Ahmedabad GPO

India Post, with the spirit of 'Aharnisham Sevamahe' is delivering welfare schemes to the last mile of society– Postmaster General Krishna Kumar Yadav

Independence Day is not just a festival, but a symbol of pride, honor and national consciousness- Postmaster General Krishna Kumar Yadav

Department of Posts celebrated the 80th Independence Day on 15th August 2026 with great enthusiasm. On this occasion, Postmaster General of North Gujarat Region Shri Krishna Kumar Yadav hoisted the national flag at a function organized at Ahmedabad GPO and extended his heartfelt greetings to the officials. The atmosphere was filled with the national anthem, patriotic songs and the spirit of devotion towards the country. Postal employees who demonstrated outstanding performance were also felicitated on the occasion. Under the Dak Chaupal, Sukanya Samriddhi Account passbooks were distributed to the girl beneficiaries, along with bonds pertaining to Postal Life Insurance (PLI), India Post Payments Bank (IPPB) were also provided.

On this occasion, Postmaster General Shri Krishna Kumar Yadav said, that this day not only makes us feel proud of our independence, but it also reminds us of our duties and responsibilities. Whenever the country faced a crisis, the people of India have come together in unity, upholding the spirit of “Nation First.” Department of Posts has always worked with the spirit of 'Aharnisham Sevamhe' and has delivered welfare schemes to the last mile of the society. As a department, it is our moral responsibility to fully develop our capabilities and contribute to the progress of society and the nation, this will be the real significance of Independence Day.

Postmaster General Shri Krishna Kumar Yadav said that Independence Day is not just a festival, but it is a symbol of pride, honour and national consciousness. Independence Day gives us the opportunity to reconnect with the spirit of freedom and to become equally aware of our duties along with our rights. It is also a time to recognize the values of freedom and remember the sacrifices made by great individuals, while engaging the younger generation. Underlining the historical and continuous role of Postal services, PMG Shri KK Yadav said that the India Post is working as a vital link in the social and economic development of the country along with financial inclusion and Digital India.

On this occasion, the employees of Ahmedabad GPO presented a group song, adding to the patriotic spirit of the occasion. Mivan Patel, Kinnari Vyas, Neeva Rathod, Veerpal Vala and others also captivated the audience with their impressive performances. At the conclusion of the programme, the spirit of freedom was celebrated by releasing balloons into the sky, marking the Independence Day celebrations with joy and enthusiasm.

Under the Postal Warriors Campaign, Postmaster General Shri Krishna Kumar Yadav felicitated Nishaben Darji, Shilpa V. Ambalia, Hiteshkumar K. Prajapati, Yash K. Prajapati, Ronak B. Prajapati, Prakashbhai K. Shah, Shobhana D. Baraiya and Nikunjkumar M. Rathod in the Gold Category. In the Postman Category, V. C. Maru, Khyatiben M. Rawal, Nayanaben K. Solanki, Parth Prajapati, Ramjibhai Parmar and Hiren Patel were felicitated. Harshdeep Parmar was also felicitated for his outstanding achievement in sports.

The welcome address was delivered by Senior Postmaster Shri Sandeep Kushwaha, the vote of thanks was proposed by Shri Alpesh Shah, and the programme was compered by Nisha Nair. The event was attended by Sr. Superintendent of Post Offices, Ahmedabad City Division Shri Shishir Kumar, newly appointed Sr. Superintendent of Post Offices, Gandhinagar Division, Shri Shubham Dongardive, Assistant Director Shri Alpesh Shah, Shri V. M. Vohra, Shri Ritul Gandhi, IPPB Chief Manager Shri Abhijit Jibhkate, Ms. Priyanka Kumari, Assistant Superintendent of Post Offices Shri Jinesh Patel, Shri Ramesh Patel, Shri J. S. Jid, Shri Ronak Shah, Deputy Manager Shri R. A. Sheikh, Shri Parag Vasnik, Shri S. N. Ghori, Inspector of Posts Smt. Payal Patel, along with several other officers, employees and their family members. The gathering celebrated Independence Day with great enthusiasm and patriotic fervour.

પોસ્ટ વિભાગે 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓ ખાતે ધ્વજવંદન કર્યું

પોસ્ટ વિભાગ ‘અહર્નિશમ સેવામહે’ની ભાવના સાથે સમાજના છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડી રહ્યું છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

સ્વાતંત્ર્ય દિવસ માત્ર એક પર્વ નહીં, પરંતુ ગૌરવ, સન્માન અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

80મો સ્વાતંત્ર્ય દિવસ પોસ્ટ વિભાગ દ્વારા હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે અમદાવાદ જીપીઓ ખાતે આયોજિત સમારોહમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ધ્વજવંદન કર્યું અને અધિકારીઓ તથા કર્મચારીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે રાષ્ટ્રગાન, દેશભક્તિ ગીતો અને દેશ પ્રત્યે સમર્પણની ભાવનાથી ઓતપ્રોત વાતાવરણ જોવા મળ્યું. ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોસ્ટલ કર્મચારીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા. ડાક ચૌપાલ અંતર્ગત ખાતું ખોલાવનાર દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ ખાતા, પોસ્ટલ જીવન વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વગેરેની પાસબુક તથા બોન્ડ્સ પણ અર્પણ કરવામાં આવ્યા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ દિવસ આપણને માત્ર આઝાદીનું ગૌરવ જ અનુભવ કરાવતો નથી, પરંતુ આપણી ફરજો અને જવાબદારીઓનું પણ સ્મરણ કરાવે છે. જ્યારે-જ્યારે દેશ પર સંકટની ઘડી આવી છે, ત્યારે દેશવાસીઓએ એકજૂટ થઈને તેનો સામનો કર્યો છે અને ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. પોસ્ટ વિભાગે હંમેશાં ‘અહર્નિશમ સેવામહે’ ની ભાવના સાથે કાર્ય કરતાં સમાજના છેવાડા સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડી છે. તેમણે વધુમાં જણાવ્યું કે એક વિભાગ તરીકે આપણી નૈતિક જવાબદારી છે કે આપણે આપણી ક્ષમતાઓનો સંપૂર્ણ વિકાસ કરીને સમાજ અને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપીએ. સ્વાતંત્ર્ય દિવસની સાચી સાર્થકતા પણ આ જ હશે. પોસ્ટલ સેવાઓની ઐતિહાસિક અને સતત ભૂમિકાને રેખાંકિત કરતાં શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે નાણાકીય સમાવેશ અને ડિજિટલ ઈન્ડિયા સાથે દેશના સામાજિક તથા આર્થિક વિકાસમાં પોસ્ટ વિભાગ એક મજબૂત કડી તરીકે કાર્ય કરી રહ્યું છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સ્વાતંત્ર્ય દિવસ માત્ર એક પર્વ નથી, પરંતુ તે ગૌરવ, સન્માન અને રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે. સ્વાતંત્ર્ય દિવસ આપણને આઝાદીને નવેસરથી અનુભવવાની સાથે અધિકારોની સાથે આપણી ફરજો પ્રત્યે પણ જાગૃત થવાની તક આપે છે. સ્વતંત્રતાના મૂલ્યને ઓળખવા તેમજ દેશ માટે ત્યાગ અને બલિદાન આપનાર મહાપુરુષોને યાદ કરીને નવી પેઢીને તેમની સાથે જોડવાનું કાર્ય પણ આપણે કરવું પડશે.

આ પ્રસંગે અમદાવાદ જીપીઓના કર્મચારીઓએ સુંદર સમૂહગાનની પ્રસ્તુતિ કરી. મિવાન પટેલ, કિન્નરી વ્યાસ, નીવા રાઠોડ, વીરપાલ વાળા વગેરે કલાકારોએ પણ પોતાની મનમોહક પ્રસ્તુતિઓથી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા. કાર્યક્રમના અંતે આકાશમાં રંગબેરંગી ફુગ્ગાઓ ઉડાવીને પણ આઝાદીની ખુશીની ઉજવણી કરવામાં આવી.

પોસ્ટલ વૉરિયર્સ અભિયાન હેઠળ ગોલ્ડ શ્રેણીમાં નિશાબેન દરજી, શિલ્પા વી. અંબાલિયા, હિતેશકુમાર કે. પ્રજાપતિ, યશ કે. પ્રજાપતિ, રોનક બી. પ્રજાપતિ, પ્રકાશભાઈ કે. શાહ, શોભના ડી. બારૈયા અને નિકુંજકુમાર એમ. રાઠોડ તેમજ પોસ્ટમેન શ્રેણીમાં વી. સી. મારૂ, ખ્યાતિબેન એમ. રાવલ, નયનાબેન કે. સોલંકી, પાર્થ પ્રજાપતિ, રામજીભાઈ પરમાર અને હિરેન પટેલને તથા વિશિષ્ટ રમતગમત સિદ્ધિ બદલ હર્ષદીપ પરમારને પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સન્માનિત કર્યા.

સ્વાગત સંબોધન સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી સંદીપ કુશવાહાએ, આભારવિધિ શ્રી અલ્પેશ શાહે અને કાર્યક્રમનું સંચાલન નિશા નાયરે કર્યું. આ પ્રસંગે અમદાવાદ મંડળના પ્રવર અધિક્ષક શ્રી શિશિર કુમાર, ગાંધીનગર મંડળના નવનિયુક્ત પ્રવર અધિક્ષક શ્રી શુભમ ડોંગરદિવે, સહાયક નિદેશક શ્રી અલ્પેશ શાહ, શ્રી વી. એમ. વ્હોરા, શ્રી રિતુલ ગાંધી, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે, પ્રિયંકા કુમારી,  સહાયક અધિક્ષક શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી જે. એસ. જીડ, શ્રી રોનક શાહ, ડેપ્યુટી મેનેજર શ્રી આર. એ. શેખ, શ્રી પરાગ વાસનિક, શ્રી એસ. એન. ઘોરી, નિરીક્ષક શ્રીમતી પાયલ પટેલ સહિતના તમામ અધિકારીઓ-કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા અને હર્ષોલ્લાસપૂર્વક સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી.






डाक विभाग ने मनाया 80वां स्वतंत्रता दिवस, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने अहमदाबाद जीपीओ में किया ध्वजारोहण

डाक विभाग 'अहर्निशं सेवामहे' भाव से समाज के अंतिम छोर तक कल्याणकारी योजनाओं को पहुँचा रहा- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

स्वतंत्रता दिवस केवल एक पर्व नहीं, बल्कि गौरव, सम्मान और राष्ट्रीय चेतना का प्रतीक- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव