Showing posts with label नई सेवाएँ. Show all posts
Showing posts with label नई सेवाएँ. Show all posts

Saturday, May 16, 2026

डाक विभाग द्वारा 'वन स्टेट वन जीएसटी' के प्रभावी क्रियान्वयन हेतु अहमदाबाद में वर्कशॉप, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया शुभारंभ

भारतीय डाक विभाग द्वारा “वन स्टेट वन जीएसटी” के प्रभावी क्रियान्वयन हेतु 15 मई, 2026 को अहमदाबाद में एक वर्कशॉप का आयोजन किया गया। वर्कशॉप का शुभारंभ उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने किया। वर्कशॉप का उद्देश्य नई जीएसटी प्रणाली के सफल संचालन के लिए अधिकारियों को प्रशिक्षित करना तथा एकीकृत कार्यप्रणाली को समझाना था। इसमें विभिन्न मंडलों के प्रवर अधीक्षक डाकघर, अधीक्षक, सीनियर पोस्टमास्टर और लेखाधिकारी शामिल हुए।



वर्कशॉप का शुभारंभ करते हुए पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि अब तक विभिन्न मंडलों में जीएसटी प्रक्रियाओं के संचालन में कार्यप्रणालीगत भिन्नताएँ देखने को मिलती थीं, किंतु यह नई व्यवस्था पूरे राज्य में एकीकृत प्रणाली के रूप में कार्य करेगी। इससे लेखांकन, टैक्स अनुपालन, इनवॉइस प्रबंधन तथा वित्तीय रिपोर्टिंग अधिक सरल एवं प्रभावी होगी। साथ ही प्रशासनिक दक्षता में वृद्धि, समय की बचत, त्रुटियों में कमी तथा जवाबदेही में उल्लेखनीय सुधार सुनिश्चित होगा। “वन स्टेट वन जीएसटी” केवल एक प्रशासनिक सुधार नहीं, बल्कि कार्यप्रणाली में सरलता, पारदर्शिता, एकरूपता एवं दक्षता स्थापित करने की दिशा में एक ऐतिहासिक कदम है। बदलती आर्थिक एवं तकनीकी आवश्यकताओं के अनुरूप विभागीय कार्यशैली में सुधार समय की आवश्यकता है, जिससे अधिक सरल, पारदर्शी एवं उत्तरदायी व्यवस्था सुनिश्चित की जा सके। “वन स्टेट वन जीएसटी” इसी दिशा में एक महत्वपूर्ण पहल है।


सीनियर लेखाधिकारी श्री बी. शिवा कुमार तथा चार्टर्ड अकाउंटेंट कंसल्टेंट श्री निर्मल भंडारी द्वारा वर्कशॉप में पुरानी एवं नई जीएसटी प्रणाली की तुलनात्मक समीक्षा, सप्लाई के वर्गीकरण, जीएसटी फ्रेमवर्क, पंजीकरण एवं उसकी प्रयोज्यता, इनपुट टैक्स क्रेडिट की पात्रता, प्रतिबंध, दावा प्रक्रिया एवं आवश्यक दस्तावेजीकरण, सीजीएसटी नियम 42 एवं 43 के अंतर्गत आईटीसी वर्गीकरण, कॉमन क्रेडिट की पहचान, ब्लॉक्ड क्रेडिट विश्लेषण तथा पात्र एवं अपात्र आईटीसी का विभाजन, मासिक रिटर्न फाइलिंग चक्र एवं अनुपालन न करने के प्रभाव, तथा जीएसटी के अंतर्गत टीडीएस प्रावधानों पर विस्तृत जानकारी दी गई। वरिष्ठ लेखा अधिकारी सुश्री पूजा राठौर ने स्वागत भाषण देते हुए सभी प्रतिभागियों का अभिनंदन किया तथा वर्कशॉप की रूपरेखा प्रस्तुत की।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक विभाग में “वन स्टेट वन जीएसटी” व्यवस्था लागू होने से विभागीय वित्तीय प्रबंधन अधिक सुव्यवस्थित, पारदर्शी, एकीकृत एवं प्रभावी बनेगा। पूर्व व्यवस्था में प्रत्येक ड्रॉइंग एंड डिस्बर्सिंग ऑफिसर (डीडीओ) के लिए अलग-अलग जीएसटी एवं जीएसटी-टीडीएस पंजीकरण संचालित होते थे। अब डाक निदेशालय द्वारा लागू किए जा रहे इस नए फ्रेमवर्क के अंतर्गत प्रत्येक राज्य में विभाग का केवल एकीकृत जीएसटी पंजीकरण होगा। इसके लिए डाक विभाग द्वारा केंद्रीकृत सिंगल पैन प्राप्त कर संबंधित जीएसटी पंजीकरणों से समुचित रूप से जोड़ा गया है। इस नई व्यवस्था से इनपुट टैक्स क्रेडिट का अधिक प्रभावी एवं समुचित उपयोग सुनिश्चित होगा, कर भुगतान प्रक्रिया केंद्रीकृत एवं सरल बनेगी, अनुपालन संबंधी प्रक्रियाओं में एकरूपता आएगी तथा विभागीय वित्तीय दक्षता में उल्लेखनीय सुधार होगा।

इस वर्कशॉप में अहमदाबाद सिटी मंडल के प्रवर डाक अधीक्षक श्री चिराग मेहता, गांधीनगर मंडल के प्रवर डाक अधीक्षक श्री शिशिर कुमार, अहमदाबाद जीपीओ सीनियर पोस्टमास्टर श्री सिराज मन्सुरी, महेसाणा मंडल के डाक अधीक्षक श्री एस के वर्मा, साबरकांठा मंडल के डाक अधीक्षक श्री दीपक वाढेर, पाटन मंडल के डाक अधीक्षक श्री आर ए गोस्वामी, बनासकांठा मंडल के डाक अधीक्षक श्री हर्षद परमार, मैनेजर श्री दर्शन तपस्वी, सीनियर लेखाधिकारी श्री बी. शिवा कुमार, सुश्री पूजा  राठौर, सहायक लेखाधिकारी श्री रामस्वरूप मँगावा, श्री सुभाष कुमार, श्री ऋषभ महेता, सहायक निदेशक श्री वारिस वहोरा, श्री रितुल गाँधी सहित तमाम अधिकारी उपस्थित रहे।


ડાક વિભાગ દ્વારા ‘વન સ્ટેટ વન જીએસટી’ના અસરકારક અમલીકરણ માટે અમદાવાદમાં વર્કશોપનું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યો શુભારંભ

‘વન સ્ટેટ વન જીએસટી’ થી ડાક વિભાગની કાર્યપ્રણાલીમાં આવશે સરળતા, એકરૂપતા અને કાર્યક્ષમતા: પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


ભારતીય ડાક વિભાગ દ્વારા “વન સ્ટેટ વન જીએસટી”ના અસરકારક અમલીકરણ માટે 15 મે, 2026ના રોજ અમદાવાદમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપનો શુભારંભ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યો. વર્કશોપનો મુખ્ય હેતુ નવી જીએસટી પ્રણાલીના સફળ અમલીકરણ માટે અધિકારીઓને તાલીમ આપવાનો તથા એકીકૃત કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શન આપવાનો હતો. તેમાં વિવિધ મંડળોના પ્રવર અધિક્ષક, અધિક્ષક, સિનિયર પોસ્ટમાસ્ટર તથા લેખાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

 વર્કશોપનું શુભારંભ કરતાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ એ જણાવ્યું કે અત્યાર સુધી વિવિધ મંડળોમાં જીએસટી પ્રક્રિયાઓના સંચાલનમાં કાર્યપદ્ધતિ સંબંધિત ભિન્નતાઓ જોવા મળતી હતી, પરંતુ હવે નવી વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં એકીકૃત પ્રણાલી તરીકે કાર્ય કરશે. આથી હિસાબી પ્રક્રિયા, ટેક્સ અનુપાલન, ઇન્વૉઇસ મેનેજમેન્ટ તથા નાણાકીય રિપોર્ટિંગ વધુ સરળ અને અસરકારક બનશે. સાથે જ વહીવટી કાર્યક્ષમતામાં વધારો, સમયની બચત, ભૂલોમાં ઘટાડો તથા જવાબદારીમાં નોંધપાત્ર સુધારો સુનિશ્ચિત થશે. “વન સ્ટેટ વન જીએસટી” માત્ર એક વહીવટી સુધારો નથી, પરંતુ કાર્યપદ્ધતિમાં સરળતા, પારદર્શિતા, એકરૂપતા અને કાર્યક્ષમતા સ્થાપિત કરવાની દિશામાં એક ઐતિહાસિક પગલું છે. બદલાતી આર્થિક અને તકનીકી જરૂરિયાતોને અનુરૂપ વિભાગીય કાર્યશૈલીમાં સુધારો સમયની માંગ છે, જેથી વધુ સરળ, પારદર્શક અને જવાબદાર વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય. “વન સ્ટેટ વન જીએસટી” આ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.

સીનિયર લેખાધિકારી શ્રી બી. શિવા કુમાર તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કન્સલ્ટન્ટ શ્રી નિર્મલ ભંડારી દ્વારા વર્કશોપ દરમિયાન જૂની અને નવી જીએસટી પ્રણાલીની તુલનાત્મક સમીક્ષા, સપ્લાયનું વર્ગીકરણ, જીએસટી ફ્રેમવર્ક, નોંધણી અને તેની લાગુતા, ઇનપુટ ટેક્સ ક્રેડિટ માટેની પાત્રતા, પ્રતિબંધો, ક્લેમ પ્રક્રિયા તથા આવશ્યક દસ્તાવેજીકરણ, સીજીએસટી નિયમ 42 અને 43 હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ વર્ગીકરણ, કોમન ક્રેડિટની ઓળખ, બ્લોક્ડ ક્રેડિટ વિશ્લેષણ તેમજ પાત્ર અને અપાત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ ના વિભાજન, માસિક રિટર્ન ફાઇલિંગ ચક્ર અને અનુપાલન ન કરવાના પ્રભાવો તથા જીએસટી હેઠળના ટીડીએસ પ્રાવધાનો અંગે વિગતવાર માહિતી પ્રદાન કરવામાં આવી હતી. સીનિયર લેખા અધિકારી સુશ્રી પૂજા રાઠોર એ સ્વાગત પ્રવચન આપતાં તમામ પ્રતિભાગીઓનું અભિવાદન કર્યું અને વર્કશોપની રૂપરેખા રજૂ કરી.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ એ જણાવ્યું કે ડાક વિભાગમાં “વન સ્ટેટ વન જીએસટી” વ્યવસ્થા અમલમાં આવવાથી વિભાગીય નાણાકીય વ્યવસ્થાપન વધુ સુવ્યવસ્થિત, પારદર્શક, એકીકૃત અને અસરકારક બનશે. અગાઉની વ્યવસ્થામાં દરેક ડ્રોઇંગ એન્ડ ડિસ્બર્સિંગ ઓફિસર (ડીડીઓ) માટે અલગ-અલગ જીએસટી અને જીએસટી-ટીડીએસ નોંધણીઓ કાર્યરત હતી. હવે ડાક નિર્દેશાલય દ્વારા અમલમાં મુકાઈ રહેલા આ નવા ફ્રેમવર્ક હેઠળ દરેક રાજ્યમાં વિભાગ માટે માત્ર એકીકૃત જીએસટી નોંધણી રહેશે. આ માટે પોસ્ટ વિભાગ દ્વારા કેન્દ્રીકૃત સિંગલ પાન મેળવી તેને સંબંધિત જીએસટી નોંધણીઓ સાથે યોગ્ય રીતે જોડવામાં આવ્યો છે. નવી વ્યવસ્થાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો વધુ અસરકારક અને યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થશે, કરચુકવણી પ્રક્રિયા કેન્દ્રીકૃત અને સરળ બનશે, અનુપાલન સંબંધિત પ્રક્રિયાઓમાં એકરૂપતા આવશે તથા વિભાગીય નાણાકીય કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે.

આ વર્કશોપમાં અમદાવાદ સિટી મંડળના પ્રવર અધિક્ષક શ્રી ચિરાગ મહેતા, ગાંધીનગર મંડળના પ્રવર અધિક્ષક શ્રી શિશિર કુમાર, અમદાવાદ જીપીઓના સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી સિરાજ મન્સુરી, મહેસાણા મંડળના અધિક્ષક શ્રી એસ. કે. વર્મા, સાબરકાંઠા મંડળના અધિક્ષક શ્રી દીપક વાઢેર, પાટણ મંડળના અધિક્ષક શ્રી આર. એ. ગોસ્વામી, બનાસકાંઠા મંડળના અધિક્ષક શ્રી હર્ષદ પરમાર, મેનેજર શ્રી દર્શન તપસ્વી, સિનિયર લેખાધિકારી શ્રી બી. શિવા કુમાર, સુશ્રી પૂજા રાઠોર, સહાયક લેખાધિકારી શ્રી રામસ્વરૂપ મંગાવા, શ્રી સુભાષ કુમાર, શ્રી ઋષભ મહેતા, સહાયક નિદેશક શ્રી વારિસ વહોરા, શ્રી ઋતુલ ગાંધી સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Department of Posts organized workshop on ‘One State One GST’ in Ahmedabad; Inaugurated by Postmaster General Krishna Kumar Yadav

'One State One GST' will bring simplicity, uniformity and efficiency in the functioning of the Department of Posts - Postmaster General Krishna Kumar Yadav


Department of Posts organized a workshop on “One State One GST” in Ahmedabad on 15 May 2026 for its effective implementation. The workshop was inaugurated by Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav. The objective of the workshop was to train officers for the successful implementation of the new GST system and to familiarize them with the integrated operational framework. The workshop was attended by Senior Superintendents of Post Offices, Superintendents, Senior Postmasters, and Accounts Officers from various Divisions.

While inaugurating the workshop, Postmaster General Shri Krishna Kumar Yadav said that until now, variations in GST-related operational procedures were observed across different Divisions. However, under the new system, a unified framework will now function across the entire state. This will make accounting, tax compliance, invoice management, and financial reporting simpler and more effective. This new system would significantly enhance administrative efficiency, save time, reduce errors, and strengthen accountability. "One State, One GST" is not merely an administrative reform, but a historic step toward establishing simplicity, transparency, uniformity, and efficiency in operational procedures. In view of the evolving economic and technological requirements, reforming departmental work processes has become the need of the hour to ensure a simpler, more transparent, and accountable system. “One State One GST” is an important initiative in this direction.

During the workshop, Senior Accounts Officer Shri B. Shiva Kumar and Chartered Accountant Consultant Shri Nirmal Bhandari provided detailed insights on the comparative review of the old and new GST systems, classification of supplies, GST framework, registration and its applicability, eligibility of Input Tax Credit, restrictions, ITC claim and required documentation, ITC categorization under CGST Rules 42 & 43, common credit identification, blocked credit analysis, and apportionment of eligible and ineligible ITC, monthly filing cycle & non-compliance inferences as well as TDS provisions under GST. Senior Accounts Officer Ms. Pooja Rathore delivered the welcome address, greeted all participants, and presented the outline and framework of the workshop.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the implementation of the “One State One GST” system in the Department of Posts will make departmental financial management more streamlined, transparent, integrated, and effective. Under the earlier system, separate GST and GST-TDS registrations were operated for each Drawing and Disbursing Officer (DDO). Under the new framework being implemented by the Postal Directorate, each state will now have only a single integrated GST registration for the department. For this purpose, Department of Posts has obtained a centralized single PAN and appropriately linked it with the respective GST registrations. This new system will ensure more effective and optimal utilization of Input Tax Credit (ITC), simplify and centralize the tax payment process, bring greater uniformity in compliance procedures, and significantly enhance departmental financial efficiency.

The workshop was attended by Senior Superintendent of Post Offices, Ahmedabad City Division, Shri Chirag Mehta, Senior Superintendent of Post Offices, Gandhinagar Division, Shri Shishir Kumar, Senior Postmaster, Ahmedabad GPO, Shri Siraj Mansuri, Superintendent of Post Offices, Mahesana Division, Shri S. K. Verma, Superintendent of Post Offices, Sabarkantha Division, Shri Deepak Vadher, Superintendent of Post Offices, Patan Division, Shri R. A. Goswami, Superintendent of Post Offices, Banaskantha Division, Shri Harshad Parmar; Manager Shri Darshan Tapasvi; Senior Accounts Officer Shri B. Shiva Kumar and Ms. Pooja Rathore; Assistant Accounts Officers Shri Ramswaroop Mangava, Shri Subhash Kumar, and Shri Rushabh Mehta; Assistant Directors Shri Varis Vahora and Shri Ritul Gandhi, along with several other officials.

 

 


 

 

डाक विभाग द्वारा 'वन स्टेट वन जीएसटी' के प्रभावी क्रियान्वयन हेतु अहमदाबाद में वर्कशॉप, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव  ने किया शुभारंभ

'वन स्टेट वन जीएसटी' से डाक विभाग की कार्यप्रणाली में आएगी सरलता, एकरूपता एवं दक्षता - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Wednesday, March 18, 2026

भारतीय डाक विभाग द्वारा '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवाओं का केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया ने किया शुभारंभ

भारतीय डाक विभाग द्वारा  '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवाओं का शुभारंभ केंद्रीय संचार एवं पूर्वोत्तर क्षेत्र विकास मंत्री  श्री ज्योतिरादित्य एम. सिंधिया द्वारा संचार राज्य मंत्री डॉ. चंद्रशेखर पेम्मासानी, सचिव (डाक) सुश्री वंदिता कौल, महानिदेशक डाक श्री जितेंद्र गुप्ता की उपस्थिति में 17 मार्च, 2026 को नई दिल्ली में किया गया। यह सेवाएँ प्रथम चरण में देश के 6 प्रमुख महानगरों—दिल्ली, मुंबई, चेन्नई, कोलकाता, बेंगलुरु एवं हैदराबाद—में उपलब्ध कराई जाएंगी, जहाँ 24 से 48 घंटे के भीतर स्पीड पोस्ट वितरण की सुनिश्चित गारंटी होगी। शुभारंभ कार्यक्रम का लाइव टेलीकास्ट किया गया। 



गुजरात परिमंडल के चीफ पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर, उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव, निदेशक डाक सेवाएँ श्री सुरेख रेघुनाथेन और अन्य अधिकारियों ने क्षेत्रीय कार्यालय, अहमदाबाद में इसे स्पीड पोस्ट और पार्सल से जुड़े तमाम ग्राहकों, कॉरपोरेट व विभागीय प्रतिनिधियों के साथ देखा और उनसे संवाद भी किया।  इस अवसर पर एक कस्टमर मीट का भी आयोजन किया गया, जिसमें  प्रवर अधीक्षक, रेल डाक सेवा श्री पियूष रजक और प्रवर अधीक्षक, अहमदाबाद सिटी मंडल श्री चिराग मेहता ने पॉवर प्वाइंट प्रेजेंटेशन के माध्यम से लोगों को डाक विभाग द्वारा किये जा नवाचार के बारे में जानकारी दी।

इस दौरान, चीफ पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर ने तमाम कॉरपोरेट ग्राहकों और विभिन्न विभागों के प्रतिनिधियों से संवाद के दौरान कहा कि,  '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवा के माध्यम से ग्राहकों को तेज, विश्वसनीय एवं समयबद्ध डिलीवरी का लाभ मिलेगा। इंडिया पोस्ट ने अत्यावश्यक एवं समय-संवेदी प्रेषणों के लिए तीन प्रीमियम, समयबद्ध स्पीड पोस्ट सेवाओं की शुरुआत की है। रविवार और छुट्टियों के दिन भी डाक विभाग द्वारा इनका वितरण किया जायेगा। '24 स्पीड पोस्ट' सेवा के तहत तत्काल और समयबद्ध शिपमेंट के लिए अगले दिन वितरण की गारंटी प्रदान की जा रही है। इसके साथ ही, 24 और 48 स्पीड पोस्ट सेवाएं समर्पित प्रोसेसिंग विंडो और प्राथमिकता वाले हवाई परिवहन के माध्यम से सुनिश्चित डी+1 और डी+2 वितरण समय-सीमा प्रदान की जाएगी। यह पहल डाक विभाग की प्रीमियम सेवाओं को और अधिक सशक्त बनाने की दिशा में महत्वपूर्ण कदम  है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि भारतीय डाक ने 1 अगस्त, 1986 को पत्रों और पार्सलों की समयबद्ध, कुशल और सुरक्षित डिलीवरी के लिए स्पीड पोस्ट सेवा की शुरुआत की थी। चार दशकों के इस सफर में यह प्रीमियम सेवा अब टेक्नोलॉजी-ड्रिवन और सबसे तेज़ डिलीवरी वाली सेवा बन गई है।माननीय केंद्रीय संचार मंत्री द्वारा आरंभ  '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवा में ओटीपी आधारित सुरक्षित वितरण, एसएमएस अलर्ट के साथ एंड-टू-एंड ट्रैकिंग, व्यावसायिक ग्राहकों के लिए बीएनपीएल सुविधा, बल्क बुकिंग के लिए नि:शुल्क पिकअप, एपीआई इंटीग्रेशन और केंद्रीकृत बिलिंग जैसी सुविधाएं भी सम्मिलित हैं। साथ ही, सेवा में विलंब होने की स्थिति में मनी-बैक गारंटी का प्रावधान किया गया है, जो इंडिया पोस्ट की प्रीमियम एक्सप्रेस डिलीवरी क्षमताओं को और अधिक सुदृढ़ बनाता है। इसके अंतर्गत '24 स्पीड पोस्ट' में न्यूनतम 50 ग्राम और '24 स्पीड पोस्ट पार्सल' में न्यूनतम 500 ग्राम तक के पार्सल स्वीकार किये जायेंगे।

इस अवसर पर सहायक निदेशक श्री अल्पेश शाह, श्री वी.एम. वहोरा, श्री रितुल गांधी, डिप्टी अधीक्षक श्री दर्शन तपस्वी, सहायक अधीक्षक सुश्री किंजल शाह, सुश्री प्रेयल शाह, श्री जीनेश पटेल, श्री रमेश पटेल, श्री रोनक शाह, श्री भाविन प्रजापति, डाक निरीक्षक सुश्री पायल पटेल, योगेन्द्र राठोड, मार्केटिंग एक्जीक्यूटिव श्री दिपल महेता, सहित तमाम अधिकारी और विभिन्न कॉरपोरेट संस्थानों, विभागों के प्रतिनिधि शामिल हुए।

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા શુભારંભ

પ્રથમ તબક્કામાં દેશના 6 મુખ્ય મહાનગરો—દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ—માં 24 થી 48 કલાકમાં સ્પીડ પોસ્ટની ખાતરીપૂર્વક વિતરણ સુવિધા ઉપલબ્ધ

ગુજરાતના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર અને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગ્રાહકો, કોર્પોરેટ તથા વિભાગીય પ્રતિનિધિઓ સાથે મળીને ‘24 સ્પીડ પોસ્ટ’ના શુભારંભ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું અને તેમની સાથે કર્યો સંવાદ

 ભારતીય ડાક વિભાગ તરફથી ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો શુભારંભ કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વ ક્ષેત્ર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા સંચાર રાજ્ય મંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની, સચિવ (ડાક) સુશ્રી વંદિતા કૌલ અને મહાનિદેશક ડાક શ્રી જિતેન્દ્ર ગુપ્તાની ઉપસ્થિતિમાં 17 માર્ચ, 2026 ના રોજ નવી દિલ્હીમાં કરવામાં આવ્યો હતો. આ સેવાઓ પ્રથમ તબક્કામાં દેશના 6 મુખ્ય મહાનગરો—દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ—માં શરૂ કરવામાં આવ્યું, જ્યાં 24 થી 48 કલાકમાં સ્પીડ પોસ્ટની ખાતરીપૂર્વક વિતરણ કરી આપવામાં આવશે. શુભારંભ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું. ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ, નિદેશક ડાક સેવાઓ શ્રી સુરેખ રઘુનાથન અને અન્ય અધિકારીઓએ અમદાવાદ સ્થિત ક્ષેત્રીય કાર્યાલય માં આ કાર્યક્રમને સ્પીડ પોસ્ટ અને પાર્સલ સાથે જોડાયેલા ગ્રાહકો, કોર્પોરેટ અને વિભાગીય પ્રતિનિધિઓ સાથે મળીને નિહાળ્યો અને તેમની સાથે સંવાદ પણ કર્યો. આ પ્રસંગે કસ્ટમર મીટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવર અધિક્ષક, રેલ ડાક સેવા શ્રી પિયૂષ રજક અને પ્રવર અધિક્ષક, અમદાવાદ સિટી વિભાગ શ્રી ચિરાગ મહેતાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડાક વિભાગના નવાચાર ની માહિતી આપી.

આ દરમિયાન, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકરે કોર્પોરેટ ગ્રાહકો અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ સાથે સંવાદ દરમિયાન જણાવ્યું કે ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓ દ્વારા ગ્રાહકોને ઝડપી, વિશ્વસનીય અને સમયબદ્ધ વિતરણનો લાભ મળશે. ઇન્ડિયા પોસ્ટે અતિ આવશ્યક અને સમય-સંવેદનશીલ પ્રેષણો માટે ત્રણ પ્રીમિયમ, સમયબદ્ધ સ્પીડ પોસ્ટ સેવાઓ શરૂ કરી છે. રવિવાર અને રજાના દિવસોમાં પણ આ સેવાઓનું વિતરણ કરવામાં આવશે. ‘24 સ્પીડ પોસ્ટ’ સેવા હેઠળ તાત્કાલિક અને સમયબદ્ધ શિપમેન્ટ માટે બીજા જ દિવસે વિતરણની ખાતરી આપવામાં આવે છે. ઉપરાંત, 24 અને 48 સ્પીડ પોસ્ટ સેવાઓ સમર્પિત પ્રોસેસિંગ વિન્ડો અને પ્રાથમિકતા આધારિત હવાઈ પરિવહન દ્વારા અનુક્રમે ડી+1 અને ડી+2 સમયમર્યાદામાં વિતરણ સુનિશ્ચિત કરશે. આ પહેલ ડાક વિભાગની પ્રીમિયમ સેવાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.


પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારતીય ડાક વિભાગે 1 ઓગસ્ટ, 1986ના રોજ પત્રો અને પાર્સલના  સમયબદ્ધ, કાર્યક્ષમ અને સુરક્ષિત વિતરણ માટે સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરી હતી. ચાર દાયકાના આ સફરમાં આ પ્રીમિયમ સેવા હવે ટેક્નોલોજી આધારિત અને ઝડપી વિતરણ સેવા બની ગઈ છે. માનનીય કેન્દ્રીય સંચાર મંત્રી દ્વારા શરૂ કરાયેલી ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓમાં ઓટીપી આધારિત સુરક્ષિત વિતરણ, એસએમએસ એલર્ટ સાથે એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગ, વ્યાવસાયિક ગ્રાહકો માટે બીએનપીએલ સુવિધા, બલ્ક બુકિંગ માટે નિ:શુલ્ક પિકઅપ, એપિઆઇ ઇન્ટિગ્રેશન અને કેન્દ્રીકૃત બિલિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, સેવામાં વિલંબ થવા પર મની-બેક ગેરંટીની પણ વ્યવસ્થા છે, જે ઇન્ડિયા પોસ્ટની પ્રીમિયમ એક્સપ્રેસ વિતરણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે. આ સેવાઓ હેઠળ ‘24 સ્પીડ પોસ્ટ’ માટે ઓછામાં ઓછા 50 ગ્રામ અને ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ માટે ઓછામાં ઓછા 500 ગ્રામ સુધીના પાર્સલ સ્વીકારવામાં આવશે.

આ પ્રસંગે સહાયક નિદેશક શ્રી અલ્પેશ શાહ, શ્રી વી.એમ. વહોરા, શ્રી રિતુલ ગાંધી, ડેપ્યુટી અધિક્ષક શ્રી દર્શન તપસ્વી, સહાયક અધિક્ષક સુશ્રી કિંજલ શાહ, સુશ્રી પ્રેયલ શાહ, શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, ડાક નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ, યોગેન્દ્ર રાઠોડ, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી દીપલ મહેતા સહિત અન્ય અધિકારીઓ તથા વિવિધ કોર્પોરેટ સંસ્થાઓ અને વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Union Minister of Communications Shri Jyotiraditya M. Scindia launched India Post’s ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ Services

Assured 24 to 48 Hour Speed Post delivery to be available across Six major cities in the First Phase, —Delhi, Mumbai, Chennai, Kolkata, Bengaluru and Hyderabad

Chief Postmaster General of Gujarat Ganesh V. Sawaleshwarkar and Postmaster General Krishna Kumar Yadav watched Live Telecast of ‘24 Speed Post’ launch along with various customers at Ahmedabad

Department of Posts launched the ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ services on March 17, 2026, in New Delhi, by Union Minister of Communications and Development of North Eastern Region Shri Jyotiraditya M. Scindia in the presence of Minister of State for Communications Dr. Chandrasekhar Pemmasani, Secretary (Posts) Ms. Vandita Kaul and Director General (Posts) Shri Jitendra Gupta. In the first phase, these services will be made available across six major cities—Delhi, Mumbai, Chennai, Kolkata, Bengaluru and Hyderabad—ensuring guaranteed delivery of Speed Post within 24 to 48 hours. The launch programme was also live telecast. Chief Postmaster General of Gujarat Circle, Shri Ganesh V. Sawaleshwarkar, Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav, Director of Postal Services Shri Surekha Reghunathen and other officers watched the live telecast at the Regional Office, Ahmedabad along with various customers, corporate clients and representatives of various Government departments, associated with Speed Post and Parcel services, and also interacted with them. On this occasion, a customer meet was also organized, where Senior Superintendent, Railway Mail Service Shri Piyush Rajak and Senior Superintendent, Ahmedabad City Division Shri Chirag Mehta make a Power Point presentation about the innovations undertaken by the Department of Posts.

During the interaction with customers and representatives of various departments, Chief Postmaster General Ganesh V. Sawaleshwarkar said that the ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ services will provide customers with faster, reliable and time-bound delivery. India Post has launched three premium, time-bound Speed Post services for urgent and time-sensitive consignments. These will also be delivered on Sundays and holidays by India Post. Under the ‘24 Speed Post’ service, next-day delivery (D+1) is guaranteed for urgent and time-sensitive consignments. Along with this, the 24 and 48 Speed Post services will provide assured D+1 and D+2 delivery timelines, enabled through dedicated processing windows and priority air transmission. This initiative marks a significant step towards further strengthening the premium service of the Department of Posts.

Postmaster General Shri Krishna Kumar Yadav said that India Post introduced the Speed Post service on August 1, 1986, for time-bound, efficient and secure delivery of letters and parcels. Over the past four decades, this premium service has evolved into a technology-driven and one of the fastest delivery services. The ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ services launched by the India Post include features such as OTP-based secure delivery, end-to-end tracking with SMS alerts, BNPL facility for business customers, free pickup for bulk bookings, API integration and centralized billing, along with a money-back guarantee in case of delay, further strengthening India Post’s premium express delivery capabilities. Under these services, a minimum weight of 50 grams will be accepted for ‘24 Speed Post’ and 500 grams for ‘24 Speed Post Parcel’.

On this occasion, Assistant Director Shri Alpesh Shah, Shri V.M. Vahora and Shri Ritul Gandhi, Dy. Superintendent RMS Shri Darshan Tapasvi, Assistant Superintendent Ms. Kinjal Shah, Ms. Preyal Shah, Shri Jinesh Patel, Shri Ramesh Patel, Shri Ronak Shah and Shri Bhavin Prajapati; Postal Inspector Ms. Payal Patel and Shri Yogendra Rathod, Marketing Executive Shri Dipal Mehta, along with other officials and representatives from various corporate institutions and departments, were present.






भारतीय डाक विभाग द्वारा '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवाओं का केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया ने किया शुभारंभ

प्रथम चरण में देश के 6 प्रमुख महानगरों—दिल्ली, मुंबई, चेन्नई, कोलकाता, बेंगलुरु एवं हैदराबाद—में उपलब्ध होंगी 24 से 48 घंटे के भीतर स्पीड पोस्ट की सुनिश्चित वितरण सुविधा

गुजरात के चीफ पोस्टमास्टर जनरल  गणेश वी. सावळेश्वरकर, पोस्टमास्टर जनरल  कृष्ण कुमार यादव ने तमाम ग्राहकों, कॉरपोरेट व विभागीय प्रतिनिधियों के साथ देखा '24 स्पीड पोस्ट' शुभारंभ कार्यक्रम का लाइव टेलीकास्ट, ग्राहकों के साथ किया संवाद

Saturday, March 14, 2026

‘Postal Warrior Campaign’ introduced by Postmaster General Krishna Kumar Yadav, to strengthen Postal Services upto last-mile in North Gujarat Region

India Post is continuously enhancing the citizen experience through digital initiatives and modern services by adopting the latest technologies. With public service at its core, the Department has moved beyond the traditional postal services and has today established itself as a trusted institution in the fields of financial inclusion, logistics, e-commerce support, and digital services. With this upgrade, Postal transactions at Post Office counters and Branch Post Offices have now become significantly faster and more efficient than before, truly reflecting the slogan of the Hon’ble Union Minister of Communications, Jyotiraditya M. Scindia — “Dak Sewa, Jan Sewa.”

Building upon this technological progress, Shri Krishna Kumar Yadav, Postmaster General of North Gujarat Region, Ahmedabad introduced an innovative campaign 'Postal Warrior' in September 2025 at the Branch Post Office level, further extended to Sub Post Offices and Head Post Offices in February, 2026. The objective of this campaign is to connect maximum citizens with the postal network and capture business opportunities upto the last-mile level to ensure financial inclusion also. This initiative also aims to activate all Post Offices in the Region and enhance service outreach, which ultimately contributes to increased revenue generation for the Department of Posts. Recently featured in the list of Top 25 Changemakers of 2025: Bureaucrats of India Shri Krishna Kumar Yadav is known for modernising last-mile governance through technology and citizen-focused initiatives. From strengthening inclusive governance to leveraging technology for better public delivery, Postmaster General Shri Krishna Kumar Yadav has made a lasting difference to citizens’ lives.

Postmaster General Shri Krishna Kumar Yadav stated that under the campaign, four categories of Postal Warriors have been identified – Silver Warrior, Gold Warrior, Diamond Warrior and Platinum Warrior. Branch Post Offices acquiring a minimum of 100 points qualify as Silver Warrior, 250 points qualify as Gold Warrior, 500 points qualify as Diamond Warrior, and 1000 points qualify as Platinum Warrior. The more you connect, the better you will be placed at Postal Warrior Hierarchy.  Branch Post Offices are evaluated based on four major business criteria, namely Post Office Savings Bank (POSB) account opening, Postal Life Insurance/Rural Postal Life Insurance initial premium collection, Speed Post and Parcel booking, and India Post Payments Bank (IPPB) business. Each new business activity is given business points under the campaign. Opening one Post Office Savings Bank account earns one point, ₹600 of Postal Life Insurance/Rural Postal Life Insurance initial premium earns one point, booking one Speed Post or Parcel earns one point, and one IPPB business activity also earns one point. Branch Post Offices ensuring minimum business in these criteria will be declared as Postal Warriors.

North Gujarat Region, Ahmedabad comprises a total of 06 Postal Divisions including Ahmedabad, Gandhinagar, Sabarkantha, Mehsana, Patan, and Banaskantha and 01 RMS 'AM' Division, with 2,258 Post Offices including 09 Head Post Offices, 344 Sub Post Offices, and 1905 Branch Post Offices. Postmaster General Shri Krishna Kumar Yadav announced that with the support of all Divisional Heads, Sub Divisional Heads and Branch Postmasters, all 1905 Branch Post Offices in the North Gujarat Region, have been successfully activated and declared as “Silver Postal Warriors” by achieving the minimum requirement of 100 business points. Apart from this, upto mid-March more than 1,000 Branch Post Offices have been qualified as Gold Warrior, 125 Branch Post Offices as Diamond Warrior and 20 Branch Post Offices as Platinum Warrior. Further, all Divisions of the North Gujarat Region have been declared ‘Silver Warriors’, while the Ahmedabad and Patan Divisions have also achieved the ‘Gold Warrior’ category.

North Gujarat Region has so far achieved a total revenue of ₹206 crore in FY 2025-26. For the first time, by February 2026, the Post Office Savings Bank revenue in the Region has crossed ₹100 crore, marking a significant milestone and further strengthening the India Posts’ role in promoting financial inclusion. Region has recorded a 21% increase in total revenue by February 2026 compared to the previous year. Currently, 43 lakh Post Office Savings Bank accounts and 8.90 lakh IPPB Accounts are operational in the North Gujarat Region, and over 8.25 lakh new Post Office Savings Bank and 1.5 Lakh IPPB accounts have been opened during this financial year. A total premium of ₹272 crore has been collected under PLI/RPLI. Additionally, 1.85 crore Speed Post and parcel bookings have been made. Through post offices, approximately 3.15 lakh people availed Aadhaar services, while over 96,000 people benefited through IPPB. Approx. 56,000 Passport applications have been processed through Post Office Passport Seva Kendra. So far, 1100 villages in North Gujarat have been declared as 'Sampoorna Sukanya Samriddhi Gram', 713 villages as 'Sampoorna Bima Gram' and 350 villages as ‘Sampoorna Bachat Gram’.

Postmaster General Shri Krishna Kumar Yadav said that India Post plays a vital role in realizing the vision of a developed India. While supporting key national initiatives such as Digital India, Financial inclusion, and the promotion of a cashless economy, the implementation of Advanced Postal Technology (APT) 2.0 in India Post aims to modernize postal services and enhance efficiency, transparency, and service delivery up to the last mile. He further added that initiatives like “Dak Chaupal” aims to bring essential government and citizen-centric services to the last mile of society.

‘ડાક સેવા, જન સેવા’ હેઠળ ડાક સેવાઓ છેવાડા સુધી પહોંચાડવા માટે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા શરૂ કરવામાં આવ્યું ‘પોસ્ટલ વોરિયર અભિયાન’

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રની તમામ 1905 બ્રાન્ચ પોસ્ટ ઓફિસો બની “સિલ્વર પોસ્ટલ વોરિયર્સ”, અમદાવાદ અને પાટણ મંડળ બની 'ગોલ્ડ વોરિયર'

ઇન્ડિયા પોસ્ટ આધુનિક ટેકનોલોજી અપનાવીને ડિજિટલ પહેલ અને આધુનિક સેવાઓ દ્વારા નાગરિકોના અનુભવને સતત સુધારી રહી છે. જનસેવા ને કેન્દ્રમાં રાખીને વિભાગે પરંપરાગત ટપાલ સેવાઓની આગળ વધીને આજે નાણાકીય સમાવેશ, લોજિસ્ટિક્સ, ઇ-કોમર્સ સહાય અને ડિજિટલ સેવાઓના ક્ષેત્રોમાં વિશ્વસનીય સંસ્થા તરીકે પોતાનું સ્થાન સ્થાપિત કર્યું છે. આ સુધારા સાથે, પોસ્ટ ઓફિસના કાઉન્ટર અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસોમાં પોસ્ટલ વ્યવહારો હવે પહેલાં કરતાં ઘણાં વધુ ઝડપી અને કાર્યક્ષમ બની ગયા છે, જે માનનીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાના સૂત્ર “ડાક સેવા, જન સેવા” ને સાચા અર્થમાં સાકાર કરે છે.

આ ટેકનોલોજીકલ પ્રગતિને આગળ વધારતા, ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સપ્ટેમ્બર 2025માં બ્રાન્ચ પોસ્ટ ઓફિસ સ્તરે એક નવીન અભિયાન “પોસ્ટલ વોરિયર” શરૂ કર્યું, જેને ફેબ્રુઆરી 2026થી સબ પોસ્ટ ઓફિસ અને હેડ પોસ્ટ ઓફિસ સુધી વિસ્તૃત કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વધુ નાગરિકોને પોસ્ટલ નેટવર્ક સાથે જોડવાનો તેમજ ગ્રામ્ય વિસ્તારો અને અંતિમ સ્તર સુધી વ્યાપારિક તકોનો લાભ લઈ નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલ દ્વારા ઉત્તર ગુજરાત ક્ષેત્ર ની તમામ બ્રાન્ચ પોસ્ટ ઓફિસોને સક્રિય બનાવી સેવાઓનો વ્યાપ વધારવાનો હેતુ છે, જે અંતે પોસ્ટ વિભાગને આવકમાં વૃદ્ધિ કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. તાજેતરમાં “બ્યુરોક્રેટ્સ ઓફ ઇન્ડિયા – ટોપ 25 ચેન્જમેકર્સ ઓફ 2025”ની યાદીમાં સ્થાન પામેલા શ્રી કૃષ્ણ કુમાર યાદવ ટેકનોલોજી અને નાગરિક કેન્દ્રિત પહેલો દ્વારા અંતિમ સ્તર સુધી સુશાસનને આધુનિક બનાવવાના પ્રયત્નો માટે જાણીતા છે.  સમાવેશી શાસનને મજબૂત બનાવવાથી લઈને જાહેર સેવા પ્રદાનમાં ટેકનોલોજીના અસરકારક અને નવીન ઉપયોગ સુધી, નાગરિકોના જીવનમાં સકારાત્મક અને સ્થાયી પરિવર્તન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ અભિયાન હેઠળ પોસ્ટલ વોરિયરની ચાર કેટેગરી નક્કી કરવામાં આવી છે – સિલ્વર વોરિયર, ગોલ્ડ વોરિયર, ડાયમંડ વોરિયર અને પ્લેટિનમ વોરિયર. જે બ્રાંચ પોસ્ટ ઓફિસો ઓછામાં ઓછા 100 પોઈન્ટ પ્રાપ્ત કરે છે તેમને સિલ્વર વોરિયર, 250 પોઈન્ટ મેળવનારને ગોલ્ડ વોરિયર, 500 પોઈન્ટ મેળવનારને ડાયમંડ વોરિયર અને 1000 પોઈન્ટ મેળવનારને પ્લેટિનમ વોરિયર તરીકે માન્યતા આપવામાં આવે છે. જેટલા વધુ નાગરિકોને પોસ્ટલ સેવાઓ સાથે જોડવામાં આવશે, એટલી વધુ ઉચ્ચ સ્થિતિ પોસ્ટલ વોરિયર શ્રેણીમાં પ્રાપ્ત થશે. બ્રાંચ પોસ્ટ ઓફિસોની કામગીરી ચાર મુખ્ય વ્યવસાયિક માપદંડોના આધારે મૂલ્યાંકિત કરવામાં આવે છે, જેમાં પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતા ખોલવા, ડાક જીવન વીમા /ગ્રામીણ  ડાક જીવન વીમા ની પ્રારંભિક પ્રીમિયમ વસૂલાત, સ્પીડ પોસ્ટ અને પાર્સલ બુકિંગ તેમજ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વ્યવસાયનો સમાવેશ થાય છે. આ અભિયાન હેઠળ દરેક નવી વ્યવસાયિક પ્રવૃત્તિને પોઈન્ટ આપવામાં આવે છે. એક પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતું ખોલવાથી 1 પોઈન્ટ, ₹600ના ડાક જીવન વીમા /ગ્રામીણ  ડાક જીવન વીમા ના પ્રારંભિક પ્રીમિયમ પર 1 પોઈન્ટ, એક સ્પીડ પોસ્ટ અથવા પાર્સલ બુકિંગ પર 1 પોઈન્ટ અને એક આઈપીપીબી વ્યવસાયિક પ્રવૃત્તિ પર પણ 1 પોઈન્ટ આપવામાં આવે છે. આ માપદંડો મુજબ નિર્ધારિત ન્યૂનતમ વ્યવસાય હાંસલ કરનાર બ્રાંચ પોસ્ટ ઓફિસોને પોસ્ટલ વોરિયર તરીકે જાહેર કરવામાં આવશે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદમાં કુલ 06 પોસ્ટલ ડિવિઝન – અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા તેમજ 01 રેલ્વે મેલ સર્વિસ ‘એએમ’ ડિવિઝનનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાં કુલ 2,258 પોસ્ટ ઓફિસો કાર્યરત છે, જેમાં 09 મુખ્ય ડાક ઘર, 344 ઉપ ડાકઘર અને 1905 બ્રાંચ પોસ્ટ ઓફિસોનો સમાવેશ થાય છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે તમામ મંડળ પ્રમુખ, ઉપ મંડળ પ્રમુખ અને બ્રાંચ પોસ્ટમાસ્ટરોના સહયોગથી ઉત્તર ગુજરાત પરિક્ષેત્રની તમામ 1905 બ્રાંચ પોસ્ટ ઓફિસોને સફળતાપૂર્વક સક્રિય બનાવી અને ઓછામાં ઓછા 100 બિઝનેસ પોઈન્ટ હાંસલ કરીને ‘સિલ્વર પોસ્ટલ વોરિયર’ તરીકે જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, માર્ચ મહિનાના મધ્ય સુધીમાં 1000થી વધુ બ્રાંચ પોસ્ટ ઓફિસો ‘ગોલ્ડ વોરિયર’, 125 બ્રાંચ પોસ્ટ ઓફિસો ‘ડાયમંડ વોરિયર’ અને 20 બ્રાંચ પોસ્ટ ઓફિસો ‘પ્લેટિનમ વોરિયર’ તરીકે ક્વોલિફાય થઈ છે. વધુમાં, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના તમામ ડિવિઝનોને ‘સિલ્વર વોરિયર’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે અમદાવાદ અને પાટણ ડિવિઝને ‘ગોલ્ડ વોરિયર’ શ્રેણી પણ હાંસલ કરી છે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન અત્યાર સુધીમાં કુલ ₹206 કરોડની આવક હાંસલ કરી છે. પ્રથમ વખત ફેબ્રુઆરી 2026 સુધીમાં પોસ્ટ ઓફિસ બચત બેંકની આવક ₹100 કરોડથી વધુ થઈ છે, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહિત કરવામાં ઇન્ડિયા પોસ્ટની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે. ફેબ્રુઆરી 2026 સુધીમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર માં ગયા વર્ષના સમકક્ષ સમયગાળાની સરખામણીએ કુલ આવકમાં 21% નો વધારો નોંધાવ્યો છે. હાલમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં 43 લાખ પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતા અને 8.90 લાખ આઈપીપીબી ખાતા કાર્યરત છે. આ નાણાકીય વર્ષ દરમિયાન 8.25 લાખથી વધુ નવા પોસ્ટ ઓફિસ બચત બેંક ખાતા તથા 1.5 લાખ આઈપીપીબી ખાતા ખોલવામાં આવ્યા છે. પીએલઆઈ/આરપીએલઆઈ હેઠળ કુલ ₹272 કરોડનું પ્રીમિયમ કલેક્શન કરવામાં આવ્યું છે. ઉપરાંત 1.85 કરોડ સ્પીડ પોસ્ટ અને પાર્સલ બુકિંગ નોંધાયા છે. પોસ્ટ ઓફિસો મારફતે અંદાજે 3.15 લાખ લોકોએ આધાર સેવાઓનો લાભ લીધો, જ્યારે 96,000થી વધુ લોકોને આઈપીપીબી સેવાઓ દ્વારા લાભ મળ્યો છે. પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો મારફતે અંદાજે 56,000 પાસપોર્ટ અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી 1100 ગામોને ‘સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ’, 713 ગામોને ‘સંપૂર્ણ બીમા ગ્રામ’ અને 350 ગામોને ‘સંપૂર્ણ બચત ગ્રામ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ઇન્ડિયા પોસ્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયા, નાણાકીય સમાવેશ અને કેશલેસ અર્થતંત્રના પ્રોત્સાહન જેવી રાષ્ટ્રીય પહેલોને સમર્થન આપતા, ઇન્ડિયા પોસ્ટમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (એપીટી) 2.0ના અમલીકરણનો હેતુ પોસ્ટલ સેવાઓને આધુનિક બનાવવાનો તેમજ કાર્યક્ષમતા, પારદર્શિતા અને સેવા પહોંચને અંતિમ સ્તર સુધી મજબૂત બનાવવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે “ડાક ચૌપાલ” જેવી પહેલો દ્વારા સરકારની મહત્વપૂર્ણ અને નાગરિક કેન્દ્રિત સેવાઓ સમાજના અંતિમ સ્તર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

'डाक सेवा,जन सेवा' के तहत डाक सेवाओं को अंतिम छोर तक पहुँचाने के लिए पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने शुरू किया ‘पोस्टल वॉरियर अभियान’

उत्तर गुजरात परिक्षेत्र के सभी 1905 शाखा डाकघर बने ‘सिल्वर पोस्टल वॉरियर्स’, अहमदाबाद और पाटन डाक मंडल बने ‘गोल्ड वॉरियर’

इंडिया पोस्ट नवीनतम तकनीकों को अपनाते हुए डिजिटल पहल और आधुनिक सेवाओं के माध्यम से नागरिकों के अनुभव को निरंतर बेहतर बना रहा है। जनसेवा को केंद्र में रखते हुए डाक विभाग पारंपरिक डाक सेवाओं से आगे बढ़कर आज वित्तीय समावेशन, लॉजिस्टिक्स, ई-कॉमर्स सहयोग और डिजिटल सेवाओं के क्षेत्रों में एक विश्वसनीय संस्था के रूप में स्थापित हो चुका है। इस उन्नयन के साथ डाकघर काउंटरों तथा शाखा डाकघरों में होने वाले लेन-देन अब पहले की तुलना में कहीं अधिक तेज और कुशल हो गए हैं, जो माननीय संचार मंत्री ज्योतिरादित्य एम. सिंधिया के संदेश— “डाक सेवा, जन सेवा” को साकार करते हैं।

इस तकनीकी प्रगति को आगे बढ़ाते हुए, उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने सितंबर 2025 में शाखा डाकघर स्तर पर “पोस्टल वॉरियर” नामक एक अभिनव अभियान शुरू किया, जिसे फरवरी 2026 में उप डाकघर और प्रधान डाकघरों तक भी विस्तारित किया गया। इस अभियान का उद्देश्य अधिक से अधिक नागरिकों को डाक नेटवर्क से जोड़ना तथा अंतिम छोर तक व्यावसायिक अवसरों का लाभ उठाकर वित्तीय समावेशन भी सुनिश्चित करना है। इस पहल का लक्ष्य उत्तर गुजरात परिक्षेत्र के सभी शाखा डाकघरों को सक्रिय करना और सेवाओं की पहुँच को व्यापक बनाना भी है, जिससे अंततः डाक विभाग के राजस्व में भी वृद्धि होती है। हाल ही में “ब्यूरोक्रेट्स ऑफ इंडिया: टॉप 25 चेंजमेकर्स 2025” की सूची में शामिल श्री कृष्ण कुमार यादव को तकनीक और नागरिक-केंद्रित पहलों के माध्यम से अंतिम छोर तक प्रशासन को आधुनिक बनाने के लिए जाना जाता है। समावेशी शासन को सुदृढ़ करने से लेकर सार्वजनिक सेवा वितरण में प्रौद्योगिकी के प्रभावी एवं नवाचारपूर्ण उपयोग तक, पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने नागरिकों के जीवन में सकारात्मक एवं स्थायी परिवर्तन सुनिश्चित करने में महत्वपूर्ण भूमिका निभाई है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि इस अभियान के तहत, 'पोस्टल वॉरियर्स' की चार श्रेणियां निर्धारित की गई हैं – सिल्वर वॉरियर, गोल्ड वॉरियर, डायमंड वॉरियर और प्लेटिनम वॉरियर। शाखा डाकघर 100 अंक प्राप्त करने पर ‘सिल्वर वॉरियर’, 250 अंक पर ‘गोल्ड वॉरियर’, 500 अंक पर ‘डायमंड वॉरियर’ तथा 1000 अंक प्राप्त करने पर ‘प्लेटिनम वॉरियर’ के रूप में घोषित किए जाते हैं। जितना अधिक जुड़ाव और व्यवसाय होगा, उसी के अनुसार पोस्टल वॉरियर की श्रेणी में उच्च स्थान प्राप्त होगा। शाखा डाकघरों का मूल्यांकन चार प्रमुख व्यावसायिक मानकों के आधार पर किया जाता है, जिनमें बचत खाते खोलना, डाक जीवन बीमा/ग्रामीण डाक जीवन बीमा का प्रारंभिक प्रीमियम संग्रह, स्पीड पोस्ट एवं पार्सल बुकिंग तथा इंडिया पोस्ट पेमेंट्स बैंक का व्यवसाय शामिल है। इस अभियान के अंतर्गत प्रत्येक नई व्यावसायिक गतिविधि के लिए बिजनेस पॉइंट्स निर्धारित किए गए हैं। एक डाकघर बचत बैंक खाता खोलने पर 1 अंक, ₹600 के पीएलआई/ आरपीएलआई प्रारंभिक प्रीमियम पर 1 अंक, एक स्पीड पोस्ट या पार्सल बुकिंग पर 1 अंक, तथा एक आईपीपीबी व्यवसाय पर भी 1 अंक प्रदान किया जाता है। इन मानकों के अंतर्गत न्यूनतम व्यवसाय सुनिश्चित करने वाले शाखा डाकघरों को पोस्टल वॉरियर घोषित किया जाता है।

उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद में कुल 2,258 डाकघर हैं, जिनमें 09 प्रधान डाकघर, 344 उप डाकघर और 1905 शाखा डाकघर कार्यरत हैं। यहाँ 06 डाक मंडल शामिल हैं – अहमदाबाद, गांधीनगर, साबरकांठा, महेसाणा, पाटन और बनासकांठा तथा 01 रेलवे मेल सर्विस “एएम” मंडल। पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि सभी मण्डलाध्यक्षों, उपमंडल प्रमुखों और शाखा डाकपालों के सहयोग से उत्तर गुजरात परिक्षेत्र के सभी 1905 शाखा डाकघरों को सफलतापूर्वक सक्रिय करते हुए न्यूनतम 100 व्यावसायिक अंक प्राप्त कर “सिल्वर पोस्टल वॉरियर” घोषित किया गया है। इसके अतिरिक्त मार्च मध्य तक 1000 से अधिक शाखा डाकघर ‘गोल्ड वॉरियर’, 125 शाखा डाकघर ‘डायमंड वॉरियर’ तथा 20 शाखा डाकघर ‘प्लेटिनम वॉरियर’ के रूप में घोषित किए जा चुके हैं। इसके साथ ही, उत्तर गुजरात क्षेत्र के सभी मंडलों को ‘सिल्वर वॉरियर’ घोषित किया गया है, जबकि अहमदाबाद और पाटन मंडल ने ‘गोल्ड वॉरियर’ श्रेणी भी हासिल की है।

गौरतलब है कि, उत्तर गुजरात परिक्षेत्र ने वित्तीय वर्ष 2025-26 में फरवरी तक तक कुल ₹206 करोड़ का कुल राजस्व प्राप्त किया है, पिछले वर्ष की तुलना में कुल राजस्व में 21% की वृद्धि हासिल की है। पहली बार फरवरी 2026 तक डाकघर बचत बैंक का राजस्व ₹100 करोड़ को पार कर गया है, जो एक महत्वपूर्ण उपलब्धि है और वित्तीय समावेशन को बढ़ावा देने में डाक विभाग की भूमिका को और मजबूत करता है।  वर्तमान में उत्तर गुजरात परिक्षेत्र में 43 लाख डाकघर बचत बैंक खाते और 8.90 लाख आईपीपीबी खाते संचालित हैं, जबकि इस वित्तीय वर्ष में 8.25 लाख नए डाकघर बचत बैंक खाते और 1.5 लाख आईपीपीबी खाते खोले गए हैं। डाक जीवन बीमा व ग्रामीण डाक जीवन बीमा में ₹272 करोड़ की कुल प्रीमियम राशि जमा हुई है। साथ ही 1.85 करोड़ स्पीड पोस्ट एवं पार्सल बुकिंग की गई हैं।  डाकघरों के माध्यम से लगभग 3.15 लाख लोगों ने और आईपीपीबी के माध्यम से 96,000 से अधिक लोगों ने आधार सेवाओं का लाभ लिया। लगभग 56 हजार पासपोर्ट आवेदन डाकघर पासपोर्ट सेवा केंद्र के माध्यम से संसाधित किए गए हैं। अब तक उत्तर गुजरात परिक्षेत्र के 1100 गांवों को ‘संपूर्ण सुकन्या समृद्धि ग्राम’, 713 गांवों को ‘संपूर्ण बीमा ग्राम’ तथा 350 गांवों को ‘संपूर्ण बचत ग्राम’ घोषित किया जा चुका है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि विकसित भारत के विज़न को साकार करने में इंडिया पोस्ट की महत्वपूर्ण भूमिका है। डिजिटल इंडिया, वित्तीय समावेशन तथा कैशलेस अर्थव्यवस्था को बढ़ावा देने जैसी प्रमुख राष्ट्रीय पहलों को समर्थन देते हुए, इंडिया पोस्ट में एडवांस्ड पोस्टल टेक्नोलॉजी (एपीटी) 2.0 का क्रियान्वयन डाक सेवाओं के आधुनिकीकरण तथा कार्यकुशलता, पारदर्शिता और अंतिम छोर तक सेवा वितरण को सुदृढ़ करने के उद्देश्य से किया गया है। उन्होंने आगे कहा कि “डाक चौपाल” जैसी पहल का उद्देश्य समाज के अंतिम छोर तक आवश्यक सरकारी एवं नागरिक-केंद्रित सेवाओं को पहुंचाना है।












Postal Warrior Campaign’ introduced by Postmaster General Krishna Kumar Yadav, to strengthen Postal Services upto last-mile in North Gujarat Region

All 1905 Branch Post Offices declared as 'Silver Postal Warriors', while Ahmedabad and Patan Divisions achieved the ‘Gold Warrior’ Category

Saturday, December 6, 2025

IIT Gandhinagar becomes Gujarat’s first Gen-Z themed Post Office, offering a range of youth-centric services

भारतीय डाक विभाग ने आधुनिकीकरण की दिशा में एक कदम बढ़ाते हुए गुजरात का पहला जेन-Z थीम आधारित नवीनीकृत भारतीय प्रौद्योगिकी संस्थान (आईआईटी) गांधीनगर डाकघर का उद्घाटन किया- जिसे जेनरेशन Z के साथ अधिक निकटता से जुड़ने के उद्देश्य से देशव्यापी पहल के तहत तैयार किया गया है। माननीय केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया के दृष्टिकोण से निर्देशित इस पहल का उद्देश्य डाकघरों को जीवंत, विद्यार्थी-केंद्रित, प्रौद्योगिकी-सक्षम स्थानों के रूप में फिर से परिकल्पित करना है, जो युवा नागरिकों के साथ प्रतिध्वनित हों। यह परिवर्तन एक राष्ट्रीय पहल का हिस्सा है, जिसमें 15 दिसंबर तक शैक्षणिक परिसरों में स्थित 46 मौजूदा डाकघरों के नवीनीकरण को शामिल किया गया है।



इस जेन-Z नवीनीकृत आईआईटी गांधीनगर डाकघर का उद्घाटन 5 दिसंबर, 2025 को गुजरात परिमंडल के मुख्य पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर एवं आईआईटी गांधीनगर के निदेशक, प्रो. रजत मूना द्वारा महाप्रबंधक (वित्त) डॉ. राजीव कांडपाल और उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव की गरिमामयी उपस्थिति में किया गया। 




इस अवसर पर ‘IITGN: गुजरात का प्रथम Gen Z विषयक डाकघर’ पर एक विशेष आवरण एवं आईआईटी गांधीनगर डाकघर का स्थायी चित्रात्मक विरूपण भी जारी किया गया।


इस अवसर पर मुख्य पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर ने कहा कि आईआईटी गांधीनगर डाकघर विशेष रूप से युवाओं की जरूरतों, उनकी रचनात्मकता, आधुनिक सोच और तकनीकी अपेक्षाओं को ध्यान में रखते हुए तैयार किया गया है। इसका लुक एंड फील पूरी तरह जेन-Z वाइब्स और संस्कृति को प्रतिबिंबित करता है। इस डाकघर को आईआईटी गांधीनगर के छात्रों की सक्रिय भागीदारी से नया रूप दिया गया है। इनके विचारों ने भित्तिचित्रों, आंतरिक विषय और प्रचार सामग्री को आकार दिया है, जिससे डाकघर को एक विशिष्ट युवा-केंद्रित पहचान मिली है।




आईआईटी गांधीनगर के निदेशक प्रो. रजत मूना ने डाक विभाग की इस जेन-Z पोस्ट ऑफिस पहल की सराहना की और आशा व्यक्त की कि अधिकतम संख्या में छात्र डाक विभाग की सेवाओं तथा उपलब्ध कराई गई आधुनिक सुविधाओं का लाभ उठाएंगे। डाकघर में आईआईटी गांधीनगर के छात्रों द्वारा निर्मित "ट्री ऑफ लाइफ ऑफ आईआईटीजीएन” भित्ति-चित्र में परिसर में पाए जाने वाले विविध पक्षियों की समृद्ध विविधता को उजागर किया गया है। इस कलाकृति में एक समृद्ध वृक्ष को दर्शाया गया है, जिसकी शाखाओं पर आईआईटी गांधीनगर परिसर में बसे विविध पक्षी दिखाई देते हैं—जो संस्थान के जीवंत पारिस्थितिकी तंत्र से उसके गहरे संबंध का प्रतीक हैं।



पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि जेन-Z आईआईटी पोस्ट ऑफिस में उपलब्ध आधुनिक सुविधाएँ—जैसे वाई-फाई, कैफेटेरिया, मिनी-लाइब्रेरी, पार्सल, ज्ञान पोस्ट, पार्सल पैकेजिंग सेवाएँ, फिलेटली, डाकघर बचत सेवाएँ, डाक जीवन बीमा, इंडिया पोस्ट पेमेंट्स बैंक, छात्रों के लिए स्पीड पोस्ट में छूट, और क्यूआर आधारित डिजिटल भुगतान सुविधाएँ—इसे और अधिक आधुनिक एवं सुगम बनाती हैं। नवीनीकृत आईआईटी गांधीनगर डाकघर अब युवाओं के सशक्तिकरण, संस्थागत सहयोग और जन सेवा के आधुनिकीकरण का प्रतीक बन गया है।


आईआईटी छात्रों और संबंधित फैकल्टी को गुजरात के पहले जेन-Z थीम आधारित नवीनीकृत आईआईटी गांधीनगर डाकघर को डिज़ाइन करने में उनके योगदान के लिए सम्मानित भी किया गया।

इस अवसर पर निदेशक डाक सेवा श्री सुरेख रेघुनाथेन, प्रवर अधीक्षक, रेल डाक सेवा श्री पियूष रजक, प्रवर डाक अधीक्षक, गांधीनगर श्री शिशिर कुमार, डिप्टी अधीक्षक श्री एम. एम. प्रजापति, श्री एस. के. वर्मा, सहायक निदेशक श्री वी एम वहोरा, श्री रितुल गाँधी, सहायक डाक अधीक्षक श्री एच. एन. कंतार, श्री भाविन प्रजापति, श्री रोनक शाह, इंस्पेक्टर श्री वी. के. प्रजापति, श्री चिराग सुथार, पोस्टमास्टर श्री सिंतु कुमार जैसवाल और आईआईटी गांधीनगर की ओर से प्रो. अभय राज गौतम, प्रो. मनीष कुमार, प्रो. हरमीत सिंह, रजिस्ट्रार श्री प्रेम कुमार सहित तमाम अधिकारी-छात्र उपस्थित रहे।

India Post inaugurated Gujarat’s first Gen-Z themed revamped Post Office at IIT Gandhinagar

IIT Gandhinagar becomes Gujarat’s first Gen-Z themed Post Office, offering a range of youth-centric services


India Post has taken a major step toward modernization by inaugurating Gujarat’s first Gen-Z themed, revamped IIT Gandhinagar Post Office —transformed under a nationwide initiative to connect more closely with Generation Z. This initiative, guided by the vision of the Hon’ble Union Minister of Communications, Shri Jyotiraditya M. Scindia, aims to re-imagine Post Offices as vibrant, student-centric, technology-enabled spaces that truly resonate with young citizens. This transformation is part of a national initiative covering Revamp of 46 existing Post Offices located within educational campuses by 15th of December.

The Gen-Z themed revamped IIT Gandhinagar Post Office was inaugurated on 5th December, 2025 by the Chief Postmaster General, Gujarat Circle Shri Ganesh V. Sawaleshwarkar, and Director, IIT Gandhinagar Prof. Rajat Moona in the esteemed presence of General Manager (Finance) Dr. Rajeev Kandpal and Postmaster General, North Gujarat Region Shri Krishna Kumar Yadav. To mark the occasion, a Special Cover on “IITGN: First Gen Z Themed Post Office of Gujarat’’ and a permanent pictorial cancellation of the IIT Gandhinagar Post Office were also released.

On this occasion, Chief Postmaster General Shri Ganesh V. Sawaleshwarkar said that the IIT Gandhinagar Post Office has been designed keeping in mind the needs, creativity, modern outlook, and technological expectations of today’s youth. Its look and feel fully reflect Gen-Z vibes and culture. The redesigned has been carried out with the active participation of IIT Students from the IIT Gandhinagar, whose ideas have shaped the murals, interior themes, and promotional material—giving the Post Office a distinct youth-driven identity.

Director IIT Gandhinagar, Prof. Rajat Moona appreciated the Department of Posts for this Gen-Z Post Office initiative and expressed hope that the maximum number of students would benefit from the Department of Posts’ services and the modern facilities offered. The “Tree of Life of IITGN” mural, created by IIT Gandhinagar students in Post Office, highlights the rich avian diversity found on the IITGN campus. The artwork features a flourishing tree adorned with the very birds that inhabit the institute’s natural surroundings, symbolising IIT Gandhinagar’s deep connection with its vibrant ecosystem.

Postmaster General Shri Krishna Kumar Yadav told that modern amenities such as Wi-Fi, cafeteria, a mini-library, Parcels, Gyan Post, Parcel Packaging Services, Philately, Post Office Savings Scheme, Postal Life Insurance, India Post Payments Bank, Speed Post discounts for Students, QR-based digital payment facilities in Gen Z IIT Post Office makes it more contemporary and accessible. The revamped IIT Gandhinagar Post Office now stands as a symbol of youth empowerment, institutional collaboration, and public-service modernization.

 IIT students and the relevant faculty were also felicitated for their contribution in designing the IIT Gandhinagar Post Office as Gujarat’s first Gen-Z themed revamped Post Office.

On this occasion, Director Postal Services (HQ) Shri Surekh Raghunathan, Sr. Superintendent, Railway Mail Service Shri Piyush Rajak, Senior Superintendent of Gandhinagar Shri Shishir Kumar, Dy. Superintendent Shri M M Prajapati, Shri SK Verma, Assistant Director Shri Varis M. Vahora, Shri Ritul Gandhi, Assistant Superintendent Shri H N Kantar, Shri Bhavin Prajapati, Shri Ronak Shah and Inspector Shri V K Prajapati, Shri Chirag Suthar, Postmaster Shri Sintu Kumar Jaiswal and from IIT Gandhingar Prof. Abhay Raj Gautam, Prof. Manish Kumar, Prof. Harmeet Singh, Registrar Shri Prem Kumar along with other officials and students were present.


ભારતીય ડાક વિભાગ દ્વારા આઈઆઈટી ગાંધીનગરમાં ગુજરાતનું પ્રથમ નવીનીકૃત જેન-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસનું શુભારંભ

આઈઆઈટી ગાંધીનગર બન્યું ગુજરાતનું પ્રથમ જેન-Z પોસ્ટ ઓફિસ, યુવાનોને અનુકૂળ વિવિધ સેવાઓ સાથે


ભારતીય ડાક વિભાગે આધુનિકીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતી વખતે ગુજરાતનું પ્રથમ જેન-Z થીમ આધારિત નવીનીકૃત ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઈઆઈટી) ગાંધીનગર પોસ્ટ ઓફિસ નું શુભારંભ કર્યોં છે - જેને જનરેશન-Z પેઢી સાથે વધુ નજીકથી જોડાવાના હેતુથી દેશવ્યાપી પહેલના ભાગરૂપે વિકસાવવામાં આવ્યું છે. માનનીય કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા ની દ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ આ પહેલનો હેતુ પોસ્ટ ઓફિસઓને જીવંત, વિદ્યાર્થી-કેન્દ્રિત અને પ્રૌદ્યોગિકી-સક્ષમ સ્થળો તરીકે પુનઃપરિકલ્પિત કરવાનો છે, જે યુવાપેઢીના ભાવ સાથે સમન્વય બનાવે. આ પરિવર્તન રાષ્ટ્રીય પહેલનો ભાગ છે, જેમાં 15 ડિસેમ્બર સુધી શૈક્ષણિક કેમ્પસમાં સ્થિત 46 હાલના પોસ્ટ ઓફિસનાં નવીનીકરણનો સમાવેશ થાય છે.

આ જેન-Z થીમ આધારિત નવીનીકૃત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન 5 ડિસેમ્બર, 2025ના રોજ ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવળેશ્વરકર અને આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂના દ્વારા, મહાપ્રબંધક (વિત્ત) ડો. રાજીવ કાંડપાલ તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવની વિશિષ્ટ હાજરીમાં કરવામાં આવ્યું. આ અવસર પર ‘IITGN: ગુજરાતનું પ્રથમ Gen-Z વિષયક ડાકઘર’ પર એક વિશેષ આવરણ અને આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસનું સ્થાયી ચિત્રાત્મક વીરૂપણ  પણ પ્રકાશિત કરવામાં આવ્યું.

આ અવસર પર, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવળેશ્વરકરે જણાવ્યું કે આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસ ખાસ કરીને યુવાનોની જરૂરિયાતો, તેમની સર્જનાત્મકતા, આધુનિક વિચારસરણી અને પ્રૌદ્યોગિક અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેનો દેખાવ અને અનુભૂતિ સંપૂર્ણ રીતે જેન-Z વાયબ્સ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. આ પોસ્ટ ઓફિસને આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા નવી ઓળખ આપવામાં આવી છે. તેમના વિચારો ભીંતચિત્રો, આંતરિક થીમ તથા પ્રચાર સામગ્રીના ડિઝાઇનમાં પ્રતિબિંબિત થયા છે, જેના કારણે પોસ્ટ ઓફિસને વિશિષ્ટ યુવા-કેન્દ્રિત ઓળખ મળી છે.

આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂનાએ આ જેન-Z પોસ્ટ ઓફિસ પહેલ માટે પોસ્ટ વિભાગની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓ પોસ્ટ વિભાગની સેવાઓ અને આધુનિક સુવિધાઓનો લાભ મેળવશે. આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ દ્વારા રચાયેલ “ટ્રી ઓફ લાઇફ ઓફ IITGN” ભીંતચિત્રમાં કેમ્પસમાં જોવા મળતા વિવિધ પક્ષીઓની સમૃદ્ધ વૈવિધ્યતા ઉજાગર કરવામાં આવી છે. આ કલા કૃતિમાં એક સમૃદ્ધ વૃક્ષ દર્શાવાયું છે, જેની ડાળીઓ પર આઈઆઈટી ગાંધીનગર પરિસરમાં વસતા અનેક પ્રકારના પક્ષીઓ દેખાઈ આવે છે—જે સંસ્થાના જીવંત પર્યાવરણીય તંત્ર સાથેના તેના ગાઢ સંબંધનું પ્રતીક છે.
 
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે જેન-Z આઈઆઈટી પોસ્ટ ઓફિસમાં વાઈ-ફાઈ, કાફેટેરિયા, મિની લાઈબ્રેરી, પાર્સલ, જ્ઞાન પોસ્ટ, પાર્સલ પેકેજિંગ સેવાઓ, ફિલેટેલી, પોસ્ટ ઓફિસ બચત સેવાઓ, ડાક જીવન વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટમાં છૂટ તેમજ કયુઆર આધારિત ડિજિટલ પેમેન્ટ જેવી આધુનિક સુવિધાઓ આ પોસ્ટ ઓફિસને વધુ આધુનિક, સુલભ તથા યુવા-મૈત્રીપૂર્ણ બનાવે છે. નવીનીકૃત આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસ હવે યુવાઓના સશક્તિકરણ, સંસ્થાગત સહકાર અને જનસેવાના આધુનિકીકરણનું પ્રતિક બની ગયું છે.

આઈઆઈટી વિદ્યાર્થીઓ અને સંબંધિત ફેકલ્ટીને ગુજરાતના પ્રથમ જેન-Z થીમ આધારિત નવીનીકૃત આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસના ડિઝાઇનમાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા.

આ અવસર પર ડાક સેવા નિદેશક (મુખ્યાલય) શ્રી સુરેખ રેઘુનાથેન, પ્રવર અધીક્ષક રેલ ડાક સેવા શ્રી પિયૂષ રજક, પ્રવર અધીક્ષક ગાંધીનગર મંડળ શ્રી શિશિર કુમાર, નાયબ અધીક્ષક શ્રી એમ. એમ. પ્રજાપતિ, શ્રી એસ. કે. વર્મા, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી રિતુલ ગાંધી, સહાયક અધીક્ષક શ્રી એચ. એન. કંતાર, શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી રોનક શાહ, ડાક નિરીક્ષક શ્રી વી. કે. પ્રજાપતિ, શ્રી ચિરાગ સુથાર, પોસ્ટ માસ્તર શ્રી સિન્ટુ કુમાર જયસ્વાલ તથા આઈઆઈટી ગાંધીનગર તરફથી પ્રો. અભય રાજ ગૌતમ, પ્રો. મનીષ કુમાર, પ્રો. હરમીત સિંહ, રજીસ્ટ્રાર શ્રી પ્રેમ કુમાર સહિત અન્ય અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

 


 



 भारतीय डाक विभाग ने आईआईटी गांधीनगर में गुजरात के पहले नवीनीकृत जेन-Z विषय वाले डाकघर का किया उद्घाटन

आईआईटी गांधीनगर बना गुजरात का पहला जेन-Z डाकघर, युवाओं के लिए जुड़ी तमाम सेवाएं