Showing posts with label Minister. Show all posts
Showing posts with label Minister. Show all posts

Wednesday, March 18, 2026

भारतीय डाक विभाग द्वारा '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवाओं का केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया ने किया शुभारंभ

भारतीय डाक विभाग द्वारा  '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवाओं का शुभारंभ केंद्रीय संचार एवं पूर्वोत्तर क्षेत्र विकास मंत्री  श्री ज्योतिरादित्य एम. सिंधिया द्वारा संचार राज्य मंत्री डॉ. चंद्रशेखर पेम्मासानी, सचिव (डाक) सुश्री वंदिता कौल, महानिदेशक डाक श्री जितेंद्र गुप्ता की उपस्थिति में 17 मार्च, 2026 को नई दिल्ली में किया गया। यह सेवाएँ प्रथम चरण में देश के 6 प्रमुख महानगरों—दिल्ली, मुंबई, चेन्नई, कोलकाता, बेंगलुरु एवं हैदराबाद—में उपलब्ध कराई जाएंगी, जहाँ 24 से 48 घंटे के भीतर स्पीड पोस्ट वितरण की सुनिश्चित गारंटी होगी। शुभारंभ कार्यक्रम का लाइव टेलीकास्ट किया गया। 



गुजरात परिमंडल के चीफ पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर, उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव, निदेशक डाक सेवाएँ श्री सुरेख रेघुनाथेन और अन्य अधिकारियों ने क्षेत्रीय कार्यालय, अहमदाबाद में इसे स्पीड पोस्ट और पार्सल से जुड़े तमाम ग्राहकों, कॉरपोरेट व विभागीय प्रतिनिधियों के साथ देखा और उनसे संवाद भी किया।  इस अवसर पर एक कस्टमर मीट का भी आयोजन किया गया, जिसमें  प्रवर अधीक्षक, रेल डाक सेवा श्री पियूष रजक और प्रवर अधीक्षक, अहमदाबाद सिटी मंडल श्री चिराग मेहता ने पॉवर प्वाइंट प्रेजेंटेशन के माध्यम से लोगों को डाक विभाग द्वारा किये जा नवाचार के बारे में जानकारी दी।

इस दौरान, चीफ पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर ने तमाम कॉरपोरेट ग्राहकों और विभिन्न विभागों के प्रतिनिधियों से संवाद के दौरान कहा कि,  '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवा के माध्यम से ग्राहकों को तेज, विश्वसनीय एवं समयबद्ध डिलीवरी का लाभ मिलेगा। इंडिया पोस्ट ने अत्यावश्यक एवं समय-संवेदी प्रेषणों के लिए तीन प्रीमियम, समयबद्ध स्पीड पोस्ट सेवाओं की शुरुआत की है। रविवार और छुट्टियों के दिन भी डाक विभाग द्वारा इनका वितरण किया जायेगा। '24 स्पीड पोस्ट' सेवा के तहत तत्काल और समयबद्ध शिपमेंट के लिए अगले दिन वितरण की गारंटी प्रदान की जा रही है। इसके साथ ही, 24 और 48 स्पीड पोस्ट सेवाएं समर्पित प्रोसेसिंग विंडो और प्राथमिकता वाले हवाई परिवहन के माध्यम से सुनिश्चित डी+1 और डी+2 वितरण समय-सीमा प्रदान की जाएगी। यह पहल डाक विभाग की प्रीमियम सेवाओं को और अधिक सशक्त बनाने की दिशा में महत्वपूर्ण कदम  है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि भारतीय डाक ने 1 अगस्त, 1986 को पत्रों और पार्सलों की समयबद्ध, कुशल और सुरक्षित डिलीवरी के लिए स्पीड पोस्ट सेवा की शुरुआत की थी। चार दशकों के इस सफर में यह प्रीमियम सेवा अब टेक्नोलॉजी-ड्रिवन और सबसे तेज़ डिलीवरी वाली सेवा बन गई है।माननीय केंद्रीय संचार मंत्री द्वारा आरंभ  '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवा में ओटीपी आधारित सुरक्षित वितरण, एसएमएस अलर्ट के साथ एंड-टू-एंड ट्रैकिंग, व्यावसायिक ग्राहकों के लिए बीएनपीएल सुविधा, बल्क बुकिंग के लिए नि:शुल्क पिकअप, एपीआई इंटीग्रेशन और केंद्रीकृत बिलिंग जैसी सुविधाएं भी सम्मिलित हैं। साथ ही, सेवा में विलंब होने की स्थिति में मनी-बैक गारंटी का प्रावधान किया गया है, जो इंडिया पोस्ट की प्रीमियम एक्सप्रेस डिलीवरी क्षमताओं को और अधिक सुदृढ़ बनाता है। इसके अंतर्गत '24 स्पीड पोस्ट' में न्यूनतम 50 ग्राम और '24 स्पीड पोस्ट पार्सल' में न्यूनतम 500 ग्राम तक के पार्सल स्वीकार किये जायेंगे।

इस अवसर पर सहायक निदेशक श्री अल्पेश शाह, श्री वी.एम. वहोरा, श्री रितुल गांधी, डिप्टी अधीक्षक श्री दर्शन तपस्वी, सहायक अधीक्षक सुश्री किंजल शाह, सुश्री प्रेयल शाह, श्री जीनेश पटेल, श्री रमेश पटेल, श्री रोनक शाह, श्री भाविन प्रजापति, डाक निरीक्षक सुश्री पायल पटेल, योगेन्द्र राठोड, मार्केटिंग एक्जीक्यूटिव श्री दिपल महेता, सहित तमाम अधिकारी और विभिन्न कॉरपोरेट संस्थानों, विभागों के प्रतिनिधि शामिल हुए।

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા શુભારંભ

પ્રથમ તબક્કામાં દેશના 6 મુખ્ય મહાનગરો—દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ—માં 24 થી 48 કલાકમાં સ્પીડ પોસ્ટની ખાતરીપૂર્વક વિતરણ સુવિધા ઉપલબ્ધ

ગુજરાતના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર અને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગ્રાહકો, કોર્પોરેટ તથા વિભાગીય પ્રતિનિધિઓ સાથે મળીને ‘24 સ્પીડ પોસ્ટ’ના શુભારંભ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું અને તેમની સાથે કર્યો સંવાદ

 ભારતીય ડાક વિભાગ તરફથી ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો શુભારંભ કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વ ક્ષેત્ર વિકાસ મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા સંચાર રાજ્ય મંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની, સચિવ (ડાક) સુશ્રી વંદિતા કૌલ અને મહાનિદેશક ડાક શ્રી જિતેન્દ્ર ગુપ્તાની ઉપસ્થિતિમાં 17 માર્ચ, 2026 ના રોજ નવી દિલ્હીમાં કરવામાં આવ્યો હતો. આ સેવાઓ પ્રથમ તબક્કામાં દેશના 6 મુખ્ય મહાનગરો—દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદ—માં શરૂ કરવામાં આવ્યું, જ્યાં 24 થી 48 કલાકમાં સ્પીડ પોસ્ટની ખાતરીપૂર્વક વિતરણ કરી આપવામાં આવશે. શુભારંભ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું. ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ, નિદેશક ડાક સેવાઓ શ્રી સુરેખ રઘુનાથન અને અન્ય અધિકારીઓએ અમદાવાદ સ્થિત ક્ષેત્રીય કાર્યાલય માં આ કાર્યક્રમને સ્પીડ પોસ્ટ અને પાર્સલ સાથે જોડાયેલા ગ્રાહકો, કોર્પોરેટ અને વિભાગીય પ્રતિનિધિઓ સાથે મળીને નિહાળ્યો અને તેમની સાથે સંવાદ પણ કર્યો. આ પ્રસંગે કસ્ટમર મીટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવર અધિક્ષક, રેલ ડાક સેવા શ્રી પિયૂષ રજક અને પ્રવર અધિક્ષક, અમદાવાદ સિટી વિભાગ શ્રી ચિરાગ મહેતાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડાક વિભાગના નવાચાર ની માહિતી આપી.

આ દરમિયાન, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકરે કોર્પોરેટ ગ્રાહકો અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ સાથે સંવાદ દરમિયાન જણાવ્યું કે ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓ દ્વારા ગ્રાહકોને ઝડપી, વિશ્વસનીય અને સમયબદ્ધ વિતરણનો લાભ મળશે. ઇન્ડિયા પોસ્ટે અતિ આવશ્યક અને સમય-સંવેદનશીલ પ્રેષણો માટે ત્રણ પ્રીમિયમ, સમયબદ્ધ સ્પીડ પોસ્ટ સેવાઓ શરૂ કરી છે. રવિવાર અને રજાના દિવસોમાં પણ આ સેવાઓનું વિતરણ કરવામાં આવશે. ‘24 સ્પીડ પોસ્ટ’ સેવા હેઠળ તાત્કાલિક અને સમયબદ્ધ શિપમેન્ટ માટે બીજા જ દિવસે વિતરણની ખાતરી આપવામાં આવે છે. ઉપરાંત, 24 અને 48 સ્પીડ પોસ્ટ સેવાઓ સમર્પિત પ્રોસેસિંગ વિન્ડો અને પ્રાથમિકતા આધારિત હવાઈ પરિવહન દ્વારા અનુક્રમે ડી+1 અને ડી+2 સમયમર્યાદામાં વિતરણ સુનિશ્ચિત કરશે. આ પહેલ ડાક વિભાગની પ્રીમિયમ સેવાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.


પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારતીય ડાક વિભાગે 1 ઓગસ્ટ, 1986ના રોજ પત્રો અને પાર્સલના  સમયબદ્ધ, કાર્યક્ષમ અને સુરક્ષિત વિતરણ માટે સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરી હતી. ચાર દાયકાના આ સફરમાં આ પ્રીમિયમ સેવા હવે ટેક્નોલોજી આધારિત અને ઝડપી વિતરણ સેવા બની ગઈ છે. માનનીય કેન્દ્રીય સંચાર મંત્રી દ્વારા શરૂ કરાયેલી ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓમાં ઓટીપી આધારિત સુરક્ષિત વિતરણ, એસએમએસ એલર્ટ સાથે એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગ, વ્યાવસાયિક ગ્રાહકો માટે બીએનપીએલ સુવિધા, બલ્ક બુકિંગ માટે નિ:શુલ્ક પિકઅપ, એપિઆઇ ઇન્ટિગ્રેશન અને કેન્દ્રીકૃત બિલિંગ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, સેવામાં વિલંબ થવા પર મની-બેક ગેરંટીની પણ વ્યવસ્થા છે, જે ઇન્ડિયા પોસ્ટની પ્રીમિયમ એક્સપ્રેસ વિતરણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે. આ સેવાઓ હેઠળ ‘24 સ્પીડ પોસ્ટ’ માટે ઓછામાં ઓછા 50 ગ્રામ અને ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ માટે ઓછામાં ઓછા 500 ગ્રામ સુધીના પાર્સલ સ્વીકારવામાં આવશે.

આ પ્રસંગે સહાયક નિદેશક શ્રી અલ્પેશ શાહ, શ્રી વી.એમ. વહોરા, શ્રી રિતુલ ગાંધી, ડેપ્યુટી અધિક્ષક શ્રી દર્શન તપસ્વી, સહાયક અધિક્ષક સુશ્રી કિંજલ શાહ, સુશ્રી પ્રેયલ શાહ, શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ, ડાક નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ, યોગેન્દ્ર રાઠોડ, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ શ્રી દીપલ મહેતા સહિત અન્ય અધિકારીઓ તથા વિવિધ કોર્પોરેટ સંસ્થાઓ અને વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Union Minister of Communications Shri Jyotiraditya M. Scindia launched India Post’s ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ Services

Assured 24 to 48 Hour Speed Post delivery to be available across Six major cities in the First Phase, —Delhi, Mumbai, Chennai, Kolkata, Bengaluru and Hyderabad

Chief Postmaster General of Gujarat Ganesh V. Sawaleshwarkar and Postmaster General Krishna Kumar Yadav watched Live Telecast of ‘24 Speed Post’ launch along with various customers at Ahmedabad

Department of Posts launched the ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ services on March 17, 2026, in New Delhi, by Union Minister of Communications and Development of North Eastern Region Shri Jyotiraditya M. Scindia in the presence of Minister of State for Communications Dr. Chandrasekhar Pemmasani, Secretary (Posts) Ms. Vandita Kaul and Director General (Posts) Shri Jitendra Gupta. In the first phase, these services will be made available across six major cities—Delhi, Mumbai, Chennai, Kolkata, Bengaluru and Hyderabad—ensuring guaranteed delivery of Speed Post within 24 to 48 hours. The launch programme was also live telecast. Chief Postmaster General of Gujarat Circle, Shri Ganesh V. Sawaleshwarkar, Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav, Director of Postal Services Shri Surekha Reghunathen and other officers watched the live telecast at the Regional Office, Ahmedabad along with various customers, corporate clients and representatives of various Government departments, associated with Speed Post and Parcel services, and also interacted with them. On this occasion, a customer meet was also organized, where Senior Superintendent, Railway Mail Service Shri Piyush Rajak and Senior Superintendent, Ahmedabad City Division Shri Chirag Mehta make a Power Point presentation about the innovations undertaken by the Department of Posts.

During the interaction with customers and representatives of various departments, Chief Postmaster General Ganesh V. Sawaleshwarkar said that the ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ services will provide customers with faster, reliable and time-bound delivery. India Post has launched three premium, time-bound Speed Post services for urgent and time-sensitive consignments. These will also be delivered on Sundays and holidays by India Post. Under the ‘24 Speed Post’ service, next-day delivery (D+1) is guaranteed for urgent and time-sensitive consignments. Along with this, the 24 and 48 Speed Post services will provide assured D+1 and D+2 delivery timelines, enabled through dedicated processing windows and priority air transmission. This initiative marks a significant step towards further strengthening the premium service of the Department of Posts.

Postmaster General Shri Krishna Kumar Yadav said that India Post introduced the Speed Post service on August 1, 1986, for time-bound, efficient and secure delivery of letters and parcels. Over the past four decades, this premium service has evolved into a technology-driven and one of the fastest delivery services. The ‘24 Speed Post’, ‘24 Speed Post Parcel’ and ‘48 Speed Post’ services launched by the India Post include features such as OTP-based secure delivery, end-to-end tracking with SMS alerts, BNPL facility for business customers, free pickup for bulk bookings, API integration and centralized billing, along with a money-back guarantee in case of delay, further strengthening India Post’s premium express delivery capabilities. Under these services, a minimum weight of 50 grams will be accepted for ‘24 Speed Post’ and 500 grams for ‘24 Speed Post Parcel’.

On this occasion, Assistant Director Shri Alpesh Shah, Shri V.M. Vahora and Shri Ritul Gandhi, Dy. Superintendent RMS Shri Darshan Tapasvi, Assistant Superintendent Ms. Kinjal Shah, Ms. Preyal Shah, Shri Jinesh Patel, Shri Ramesh Patel, Shri Ronak Shah and Shri Bhavin Prajapati; Postal Inspector Ms. Payal Patel and Shri Yogendra Rathod, Marketing Executive Shri Dipal Mehta, along with other officials and representatives from various corporate institutions and departments, were present.






भारतीय डाक विभाग द्वारा '24 स्पीड पोस्ट', '24 स्पीड पोस्ट पार्सल' व '48 स्पीड पोस्ट' सेवाओं का केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया ने किया शुभारंभ

प्रथम चरण में देश के 6 प्रमुख महानगरों—दिल्ली, मुंबई, चेन्नई, कोलकाता, बेंगलुरु एवं हैदराबाद—में उपलब्ध होंगी 24 से 48 घंटे के भीतर स्पीड पोस्ट की सुनिश्चित वितरण सुविधा

गुजरात के चीफ पोस्टमास्टर जनरल  गणेश वी. सावळेश्वरकर, पोस्टमास्टर जनरल  कृष्ण कुमार यादव ने तमाम ग्राहकों, कॉरपोरेट व विभागीय प्रतिनिधियों के साथ देखा '24 स्पीड पोस्ट' शुभारंभ कार्यक्रम का लाइव टेलीकास्ट, ग्राहकों के साथ किया संवाद

Saturday, November 22, 2025

भारतीय डाक विभाग द्वारा ‘सीमा सुरक्षा बल’ के हीरक जयंती पर विशेष आवरण का गृह मंत्री अमित शाह ने किया विमोचन

‘सीमा सुरक्षा बल’ की हीरक जयंती पर 21 नवंबर, 2025 को भारतीय डाक विभाग ने एक विशेष आवरण और विरूपण जारी किया तथा केंद्रीय गृह एवं सहकारिता मंत्री मा. श्री अमितभाई शाह के कर कमलों द्वारा भुज में इसका विमोचन किया गया।

“सीमा सुरक्षा बल-गौरवपूर्ण सेवा के 60 वर्ष (1965-2025)” विषय पर जारी इस विशेष आवरण में सीमा सुरक्षा बल के थल-जल-नभ में प्रदर्शन को अंकित किया गया है।

 


 
1965 के भारत-पाक युद्ध के उपरांत पाकिस्तान से लगी सीमाओं की सुरक्षा के उद्देश्य से 1 दिसंबर 1965 को स्थापित, सीमा सुरक्षा बल ने राष्ट्र की “प्रथम रक्षा पंक्ति” के रूप में देश की सीमाओं की रक्षा तथा आंतरिक सुरक्षा में अद्वितीय योगदान दिया है।

1971 के भारत-पाक युद्ध में सेना के साथ मिलकर युद्ध करने के साथ ही बांग्लादेश मुक्ति संग्राम में सक्रिय भूमिका निभाने वाले सीमा सुरक्षा बल ने, राष्ट्रीय सुरक्षा के प्रति अपने समर्पण को सदा ही सिद्ध किया है। बल द्वारा पंजाब एवं जम्मू-कश्मीर में आतंकवाद विरोधी अभियानों में वीरता का परिचय दिया गया।
 
“ऑपरेशन सिंदूर" के दौरान अदम्य साहस प्रदर्शित करने के लिये बल के बहादुरों को 2 वीर चक्र और 16 वीरता पदकों से सम्मानित किया गया। छह दशकों की इस गौरवपूर्ण यात्रा में सीमा सुरक्षा बल सीमाओं का अडिग प्रहरी बन “जीवन पर्यन्त कर्तव्य” के मूलमंत्र को हर कदम पर सिद्ध करते हुए कर्तव्य पथ पर अग्रसर है।

इस विशेष आवरण में सीमा सुरक्षा बल की गौरवपूर्ण ऐतिहासिकता एवं बहुआयामी कार्य को अंकित किया गया है।

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘સીમા સુરક્ષા દળ’ની હીરક જયંતિ નિમિત્તે જાહેર કર્યું વિશેષ કવર

સીમા સુરક્ષા દળે રાષ્ટ્રની પ્રથમ રક્ષણ રેખા તરીકે દેશની સરહદોની સુરક્ષા અને આંતરિક સુરક્ષામાં આપ્યું અપ્રતિમ યોગદાન 


‘સીમા સુરક્ષા દળ’ની હીરક જયંતિ નિમિત્તે 21 નવેમ્બર, 2025 ના રોજ ભારતીય ડાક વિભાગ દ્વારા એક વિશેષ કવર અને વીરૂપણ બહાર પાડવામાં આવ્યું, જેનું વિમોચન કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી માન. શ્રી અમિતભાઈ શાહ દ્વારા ભુજમાં કરવામાં આવ્યું.

“બોર્ડર સિક્યુરિટી ફોર્સ – ગૌરવપૂર્ણ સેવાના 60 વર્ષ (1965–2025)” વિષય પર બહાર પાડવામાં આવેલા આ વિશેષ કવરમાં સીમા સુરક્ષા દળના જમીન, પાણી અને હવામાં દર્શાવેલા શૌર્ય અને કાર્યક્ષમતાને ઉજાગર કરવામાં આવ્યા છે.

1965ના ભારત-પાક યુદ્ધ બાદ પાકિસ્તાન સાથે લાગતી સરહદોની સુરક્ષાના હેતુથી 1 ડિસેમ્બર, 1965ના રોજ સ્થાપિત સીમા સુરક્ષા દળે રાષ્ટ્રની “પ્રથમ રક્ષણ રેખા” તરીકે દેશની સરહદોની સુરક્ષા તેમજ આંતરિક સુરક્ષામાં અનન્ય ફાળો આપ્યો છે.

1971ના ભારત-પાક યુદ્ધમાં ભારતીય સેના સાથે મળીને યુદ્ધ કરવાની સાથે સાથે બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં સક્રિય ભૂમિકા નિભાવનાર સીમા સુરક્ષા દળે રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેનું પોતાનું સમર્પણ હંમેશા સાબિત કર્યું છે. દળ દ્વારા પંજાબ અને જમ્મુ-કાશ્મીર ખાતે આતંકવાદ વિરોધી અભિયાનોમાં અદમ્ય શૌર્યનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

"ઓપરેશન સિંદૂર" દરમિયાન અદમ્ય હિંમત દર્શાવવા બદલ, ફોર્સના બહાદુર સૈનિકોને 2 વીર ચક્ર અને 16 વીરતા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. 6 દાયકાની આ ગૌરવમય યાત્રામાં, સરહદ સુરક્ષા દળ સરહદોનું અડગ રક્ષક રહ્યું છે દરેક પગલે "જીવનપર્યંત કર્તવ્ય" ના સૂત્રને સાબિત કરી રહ્યું છે.

આ ખાસ કવર બોર્ડર સિક્યુરિટી ફોર્સના ગૌરવશાળી ઇતિહાસ અને બહુ-પરિમાણીય કાર્યને દર્શાવે છે.

India Post released a Special Cover on the Diamond Jubilee of the Border Security Force

Border Security Force as India's First line of defence has rendered invaluable service in safeguarding India's borders and maintaining Internal Security

 

On the occasion of Diamond Jubilee of Border Security Force, India Post released a Special Cover and Cancellation on 21st November 2025, which was unveiled by the Hon’ble Union Minister of Home and Cooperation, Shri Amitbhai Shah in Bhuj.

This Special Cover, released on the theme “Border Security Force – 60 Years of Glorious Service (1965–2025)”, depicts the Border Security Force’s distinguished performance on land, water, and in the air.

Established on 1st December 1965 after the Indo-Pakistan War of 1965 to secure India’s borders with Pakistan, the Border Security Force, as “India’s First Line of Defence,” has rendered invaluable service in safeguarding India's borders and maintaining Internal Security.

In the 1971 Indo-Pak War, Border Security Force personnel fought shoulder to shoulder with Indian Army, playing a vital Role in the Liberation of Bangladesh. The Force has displayed exemplary courage in counter-terrorism operations in Punjab and Jammu & Kashmir.

The Force displayed indomitable bravery and commitment during "Operation Sindoor", earning 2 Vir Chakras and 16 Gallantry Medals. As Border Security Force completes Six Decades of Glorious Service, it continues to stand tall as the sentinel of the Nation's borders, upholding its inspiring motto - “Jeevan Paryant Kartavya” (Duty Till Death).

This Special Cover depicts the glorious history and multi-dimensional work of the Border Security Force.








भारतीय डाक विभाग द्वारा ‘सीमा सुरक्षा बल’ के हीरक जयंती पर विशेष आवरण जारी

सीमा सुरक्षा बल ने राष्ट्र की प्रथम रक्षा पंक्ति के रूप में देश की सीमाओं की रक्षा तथा आंतरिक सुरक्षा में दिया अद्वितीय योगदान

Saturday, October 25, 2025

देश के 40 स्थानों पर आयोजित हुआ रोजगार मेला, अहमदाबाद में डाक विभाग के तत्त्वावधान में केंद्रीय राज्य मंत्री निमुबेन बांभनिया ने 155 युवाओं को वितरित किया नियुक्ति पत्र

प्रधानमंत्री श्री नरेन्द्र मोदी के नेतृत्व में अहमदाबाद सहित देशभर के 40 स्थानों पर 24 अक्टूबर, 2025 को आयोजित रोजगार मेले में सरकारी विभागों में नव-नियुक्तों को 51 हजार से अधिक नियुक्ति-पत्र प्रदान किये। इस अवसर पर प्रधानमंत्री ने विशेष वीडियो सन्देश के माध्यम से नव-नियुक्तों को उनके उज्ज्वल भविष्य की शुभकामनाएँ दीं। इस कड़ी में डाक विभाग के तत्त्वावधान में अहमदाबाद में सरदार पटेल नेशनल मेमोरियल प्रेक्षागृह में रोज़गार मेले का आयोजन हुआ। 

मुख्य अतिथि के रूप में श्रीमती निमुबेन जयंतिभाई बांभनिया, केंद्रीय राज्य मंत्री (भारत सरकार), उपभोक्ता मामले, खाद्य और सार्वजनिक वितरण विभाग ने  महापौर श्रीमती प्रतिभाबेन जैन, विधायक श्री कौशिकभाई जैन, उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव संग दीप प्रज्वलन कर शुभारंभ किया। 




 
 

अहमदाबाद में डाक विभाग, रेलवे, आयकर, वित्तीय सेवाएं, सीआइएसएफ, सीआरपीएफ, भारतीय विमानपत्तन प्राधिकरण इत्यादि के नव-नियुक्त युवा अभ्यर्थी रोजगार मेला में शामिल हुए। श्रीमती निमुबेन जयंतिभाई बांभनिया, राज्य मंत्री (भारत सरकार) ने नव नियुक्त अभ्यर्थियों को नियुक्ति-पत्र सौंप कर उनके सुखद भविष्य की कामना की। समारोह के दौरान 29 महिला अभ्यर्थियों सहित कुल 155 नवनियुक्त अभ्यर्थियों को नियुक्ति पत्र प्रदान किये गए। नव नियुक्त अभ्यर्थियों ने प्रधानमंत्री जी का आभार व्यक्त कर अपनी ख़ुशी जाहिर करते हुए कहा कि यह अवसर उनके जीवन का स्वर्णिम अध्याय है, जो उन्हें राष्ट्र निर्माण में योगदान देने की प्रेरणा देगा।


 
 
मुख्य अतिथि रूप में केंद्रीय राज्य मंत्री श्रीमती निमुबेन जयंतिभाई बांभनिया ने अपने सम्बोधन में कहा कि, देशभर में आज आयोजित इस ‘रोजगार मेला’ ने युवाओं के जीवन में नई रोशनी लेकर आई है और उन्हें दीपावली का एक अनमोल उपहार प्रदान किया है। प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के नेतृत्व में अक्टूबर, 2022 से निरंतर आयोजित यह रोजगार मेला बदलते भारत की नई तस्वीर प्रस्तुत कर रहा है — एक ऐसा भारत, जो अवसरों से भरा हुआ भारत है। देश के युवाओं का आत्मविश्वास मजबूत करना हमारा संकल्प है। उन्होंने कहा कि ‘मेक इन इंडिया’ और ‘स्टार्टअप इंडिया’ जैसे अभियानों ने देश में रोजगार सृजन की दिशा में क्रांतिकारी परिवर्तन लाया है। सरकारी सेवाओं के साथ-साथ वर्तमान में देश में लगभग 1.6 लाख से अधिक स्टार्टअप द्वारा 17.6 लाख से अधिक युवाओं को रोजगार के अवसर प्रदान किए जा रहे हैं। पीएम सेतु  के माध्यम से आइटीआइ संस्थानों का उन्नयन किया जा रहा है। सभी नव-नियुक्तों से अपेक्षा है कि वे पूरी ईमानदारी और ‘सिटिजन फर्स्ट’ की भावना के साथ कार्य करें और हर नागरिक तक बेहतर सेवाएँ पहुँचाएँ।





उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने अपने सम्बोधन में कहा कि इस रोज़गार मेले के अवसर पर प्राप्त होने वाला नियुक्ति पत्र सिर्फ एक कागज या दस्तावेज मात्र नहीं है, बल्कि जीवन भर देश की सेवा करने का संकल्प लेने का एक सुनहरा अवसर है। देश के भविष्य के रूप में लोगों को युवाओं से काफी आशाएं हैं। आपसे आशा की जाती है कि समाज के सभी वर्गों के साथ संवेदनात्मक रूप में जुड़ते हुए अपनी पूरी निष्ठा और क्षमता से अपना सकारात्मक  योगदान दें। आज जब आप सभी सरकारी सेवा में अपना पहला कदम रख रहे हैं, तो विभिन्न विभागों में कार्य करते हुए 'आत्मनिर्भर' एवं 'विकसित भारत' के निर्माण में आपकी भूमिका अत्यंत महत्वपूर्ण होगी। आने वाले दिनों में आपका स्किल डेवलेपमेंट, आपकी नवोन्मेषी सोच और कार्य के प्रति प्रतिबद्धता आपके कॅरियर को नई ऊंचाइयों पर ले जाने में मदद करेंगे। 


गौरतलब है कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की प्रेरणा से 22 अक्टूबर, 2022 को आरम्भ हुए इस रोजगार मेला सीरीज के 17वें संस्करण की जिम्मेदारी नोडल डिपार्टमेंट के रूप में भारतीय डाक विभाग को दी गई है। डाक विभाग द्वारा इस क्रम में पांचवीं बार रोजगार मेले का आयोजन किया जा रहा है। पत्र लेखन से लेकर वित्तीय सेवाओं तक, डाकघरों से सभी की पीढ़ी-दर-पीढ़ी तमाम यादें जुड़ी हुई हैं। विश्व के सबसे बड़े डाक नेटवर्क के रूप में भारतीय डाक विभाग रोजगार सृजन में भी अग्रणी रहा है। 1 लाख 60 हजार डाकघरों के साथ न सिर्फ समाज के अंतिम व्यक्ति तक अपनी प्रभावी पहुँच स्थापित करता है, बल्कि पिछले 171 साल से 'डाक सेवा जन सेवा' की भावना के साथ सभी के सुख-दुःख का सदैव साथी भी रहा है। 

प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने इस अवसर पर अपने वीडियो सन्देश के माध्यम से  नव-नियुक्तों से अपील की कि वे ‘नागरिक देवो भव’ के मंत्र को न भूलें और सेवा तथा समर्पण की भावना के साथ कार्य करें। उन्होंने कहा, “पिछले 11 वर्षों से राष्ट्र विकसित भारत के निर्माण की दिशा में अग्रसर है, जिसमें युवाओं की भूमिका सबसे महत्वपूर्ण रही है।” प्रधानमंत्री ने यह भी कहा कि युवाओं को सशक्त बनाना उनकी सरकार की सर्वोच्च प्राथमिकता है। उन्होंने बताया कि रोजगार मेले युवाओं की आकांक्षाओं को पूरा करने का एक सशक्त माध्यम बन चुके हैं, और हाल ही में इन मेलों के माध्यम से 11 लाख से अधिक नियुक्ति पत्र वितरित किए गए हैं। सरकार ने ‘पीएम विकसित भारत रोजगार योजना’ शुरू की है, जिसका लक्ष्य 3.5 करोड़ युवाओं को रोजगार प्रदान करना है। प्रधानमंत्री ने कहा कि स्किल इंडिया मिशन युवाओं को आवश्यक प्रशिक्षण प्रदान कर रहा है, और नेशनल करियर सर्विस प्लेटफार्म उन्हें नई अवसरों से जोड़ रहा है। इस प्लेटफार्म के माध्यम से अब तक 7 करोड़ से अधिक नौकरियों की जानकारी युवाओं तक पहुंचाई जा चुकी है। 






प्रधानमंत्री ने कहा कि जो उम्मीदवार यूपीएससी की अंतिम सूची तक पहुंचे, लेकिन सेलेक्ट नहीं हुए, उनकी मेहनत भी अब व्यर्थ नहीं जाएगी। ‘प्रतिभा सेतु पोर्टल के माध्यम से निजी व सार्वजनिक संस्थान इन युवाओं को आमंत्रित कर सकते हैं। प्रधानमंत्री ने आइ-गोट कर्मयोगी भारत प्लेटफार्म की उपयोगिता पर भी जोर दिया, जिसमें लगभग 1.5 करोड़ सरकारी कर्मचारी पहले से ही प्रशिक्षण ले रहे हैं। उन्होंने नव-नियुक्तों को इस प्लेटफार्म से जुड़ने और नए कार्य संस्कृति व अच्छे शासन की भावना को अपनाने के लिए प्रोत्साहित किया। प्रधानमंत्री श्री मोदी ने कहा कि जीएसटी बचत उत्सव के माध्यम से इस त्योहारी मौसम में भी रोजगार सृजन में योगदान मिल रहा है।


અમદાવાદ સહિત દેશના 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન, નવી નિમણૂક મેળવનાર યુવાનોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો માન્યો આભાર

આજની નિમણૂકો માત્ર સરકારી નોકરીઓ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવાની તક – પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

અમદાવાદમાં યોજાયેલ ‘રોજગાર મેળા’માં રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ 155 યુવાનોને નિમણૂક પત્રો કર્યા વિતરણ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 24 ઓક્ટોબર, 2025ના રોજ અમદાવાદ સહિત દેશભરના 40 સ્થળોએ યોજાયેલા રોજગાર મેળામાં સરકારી વિભાગોમાં નવી નિમણૂક મેળવનાર ઉમેદવારોને 51,000 થી વધુ નિમણૂક પત્રો આપવામાં આવ્યા. આ અવસરે પ્રધાનમંત્રીએ વિશેષ વીડિયો સંદેશા મારફતે નવી નિમણૂક મેળવનાર યુવાઓને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. આ શ્રેણીમાં, અમદાવાદના સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક સભાગૃહ ખાતે પોસ્ટ વિભાગના નેજા હેઠળ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ તરીકે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્યમંત્રી (ભારત સરકાર) શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, અને ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ સાથે દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો.

અમદાવાદમાં આયોજિત રોજગાર મેળામાં પોસ્ટ, રેલ્વે, આવકવેરા, નાણાકીય સેવાઓ, સીઆઈએસએફ, સીઆરપીએફ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા વગેરે વિભાગોના નવા ભરતી થયેલા યુવા ઉમેદવારોએ ભાગ લીધો. ભારત સરકારના રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ નવી નિમણૂક મેળવનાર ઉમેદવારોને નિમણૂક પત્રો આપીને તેમના સુખદ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. સમારોહ દરમિયાન 29 મહિલા ઉમેદવારો સહિત કુલ 155 નવનિયુક્ત ઉમેદવારોને નિયુક્તિ પત્ર આપ્યા. નવી નિમણૂક મેળવનાર ઉમેદવારોએ પ્રધાનમંત્રીશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કરી ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે આ અવસર તેમના જીવનનો સુવર્ણ અધ્યાય છે, જે તેમને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપશે.

મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ભારત સરકાર ના રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આજે દેશભરમાં યોજાયેલ આ ‘રોજગાર મેળા’એ યુવાઓના જીવનમાં નવી રોશની લાવી છે અને તેમને દિવાળીના પર્વ પર એક અનમોલ ઉપહાર આપ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ઓક્ટોબર 2022થી સતત યોજાતો આ રોજગાર મેળો બદલાતા ભારતની નવી તસ્વીર રજૂ કરે છે એક એવું ભારત, જે અવસરો થી ભરપૂર છે. તેમણે જણાવ્યું કે દેશના યુવાઓનો આત્મવિશ્વાસ મજબૂત કરવો એ અમારું સંકલ્પ છે. ‘મેક ઇન ઈન્ડિયા’ અને ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ જેવા અભિયાનો એ દેશમાં રોજગાર સર્જનની દિશામાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા છે. સરકારી સેવાઓ સાથે સાથે હાલમાં દેશમાં લગભગ 1.6 લાખથી વધુ સ્ટાર્ટઅપ દ્વારા 17.6 લાખથી વધુ યુવાઓને રોજગારના અવસર પ્રાપ્ત થયા છે. પી.એમ. સેતુ યોજનાના માધ્યમથી આઇ.ટી.આઇ. સંસ્થાઓનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. તમામ નવી નિમણૂક મેળવનાર ઉમેદવારોને તેમણે સંદેશ આપ્યો કે તેઓ સંપૂર્ણ ઈમાનદારી સાથે અને ‘સિટિઝન ફર્સ્ટ’ની ભાવનાથી કાર્ય કરે અને દરેક નાગરિક સુધી ઉત્તમ સેવાઓ પહોંચાડે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ રોજગાર મેળામાં નિમણૂક પત્ર મેળવવો એ ફક્ત કાગળનો ટુકડો કે દસ્તાવેજ નથી, પરંતુ દેશની સેવા માટે જીવનભર પ્રતિજ્ઞા લેવાની સુવર્ણ તક છે. દેશના ભવિષ્ય તરીકે યુવાનો પાસેથી લોકોને ઘણી અપેક્ષાઓ છે.

આ પ્રસંગે એક વીડિયો સંદેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવનિયુક્ત કર્મચારીઓને 'નાગરિક દેવો ભવ' ના મંત્રને ભૂલશો નહીં અને સેવા અને સમર્પણની ભાવના સાથે કામ કરવા અપીલ કરી. તેમણે કહ્યું, "છેલ્લા 11 વર્ષથી, રાષ્ટ્ર એક વિકસિત ભારતનું નિર્માણ કરવા તરફ આગળ વધી રહ્યું છે, જેમાં યુવાનોની ભૂમિકા સર્વોચ્ચ રહી છે." પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે યુવાનોને સશક્ત બનાવવું એ તેમની સરકારની ટોચની પ્રાથમિકતા છે. તેમણે જણાવ્યું કે રોજગાર મેળા યુવાનોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે એક શક્તિશાળી માધ્યમ બની ગયા છે, અને તાજેતરમાં, આ મેળાઓ દ્વારા 11 લાખથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. સરકારે 'પીએમ વિકાસિત ભારત રોજગાર યોજના' શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય 3.5 કરોડથી  વધુ  યુવાનોને રોજગાર પૂરો પાડવાનો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્કિલ ઇન્ડિયા મિશન યુવાનોને જરૂરી તાલીમ આપી રહ્યું છે, અને રાષ્ટ્રીય કારકિર્દી સેવા પ્લેટફોર્મ તેમને નવી તકો સાથે જોડી રહ્યું છે. અત્યાર સુધીમાં, આ પ્લેટફોર્મ દ્વારા યુવાનોને 7 કરોડથી વધુ નોકરીઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી છે.


પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે જે ઉમેદવારો યુપીએસસીની અંતિમ યાદી સુધી પહોંચ્યા પરંતુ પસંદગી ન થઈ શક્યા, તેમની મહેનત હવે વ્યર્થ નહીં જાય. ‘પ્રતિભા સેતુ’ પોર્ટલ મારફતે ખાનગી અને સરકારી સંસ્થાઓ આવા પ્રતિભાશાળી યુવાઓને આમંત્રણ આપી શકે છે. પ્રધાનમંત્રીએ આઇ-ગોટ કર્મયોગી ભારત પ્લેટફોર્મની ઉપયોગિતા પર પણ ભાર મૂક્યો, જેમાં લગભગ 1.5 કરોડ સરકારી કર્મચારીઓ પહેલેથી જ તાલીમ લઈ રહ્યા છે. તેમણે નવી નિમણૂક મેળવનાર યુવાઓને આ પ્લેટફોર્મ સાથે જોડાવા અને નવી કાર્ય સંસ્કૃતિ તથા સુશાસનની ભાવનાને આત્મસાત કરવા માટે પ્રોત્સાહિત કર્યા. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે જી.એસ.ટી બચત ઉત્સવ આ તહેવારોની સિઝન દરમિયાન પણ રોજગાર સર્જનમાં ફાળો આપી રહ્યો છે.

Rozgar Mela held at 40 locations across India, including Ahmedabad; Newly recruited youth  thanked Prime Minister Shri Narendra Modi

Today’s Appointments are not just Government Jobs, But Opportunities to actively contribute to Nation-Building - Prime Minister Shri Narendra Modi

State Minister Smt. Nimuben Bambhaniya distributed appointment letters to 155 youths in the ‘Rozgar Mela’ held in Ahmedabad


Under the leadership of Prime Minister Shri Narendra Modi, over 51,000 appointment letters were distributed to newly recruited candidates in various Government Departments across 40 locations nationwide, including Ahmedabad, during the Rozgar Mela held on 24th October 2025. On this occasion, Prime Minister Shri Narendra Modi conveyed his best wishes to the newly appointed candidates for a bright and successful future through a special video message. In this chain, under the auspices of the Department of Posts, Rozgar Mela was organized at the Sardar Vallabhbhai Patel National Memorial, Ahmedabad. As the Chief Guest, Smt. Nimuben Jayantibhai Bambhaniya, State Minister (Government of India), Ministry of Consumer Affairs, Food and Public Distribution, inaugurated the event by lighting the lamp along with Mayor Smt. Pratibhaben Jain, MLA Shri Kaushikbhai Jain, and Postmaster General of North Gujarat Region, Shri Krishna Kumar Yadav.

In Ahmedabad, newly recruited candidates from the Department of Posts, Railways, Income Tax, Financial Services, CISF, CRPF, Airports Authority of India, and other departments participated in the Rozgar Mela. Smt. Nimuben Jayantibhai Bambhaniya, State Minister in Government of India, handed over appointment letters to the newly recruited candidates and wished them a bright future. During the ceremony, a total of 155 newly recruited candidates, including 29 women, were given appointment letters. The newly recruited candidates expressed their gratitude to the Prime Minister and shared their happiness, saying that this opportunity marks a golden chapter in their lives and will inspire them to contribute to nation-building.

As the Chief Guest, State Minister Smt. Nimuben Jayantibhai Bambhaniya said in her address that today’s Rozgar Mela held across the country has brought new light into the lives of youth and presented them with a precious Diwali gift. Under the leadership of Prime Minister Shri Narendra Modi, this Rozgar Mela, continuously organized since October 2022, is presenting a new picture of a changing India — an India full of opportunities. Strengthening the confidence of the country’s youth is our firm resolve. State Minister Smt. Nimuben Bambhaniya said that initiatives like ‘Make in India’ and ‘Startup India’ have brought revolutionary changes in the direction of employment generation in the country. In addition to government services, currently over 1.6 lakh startups are providing employment opportunities to more than 17.6 lakh youth. ITI institutions are being upgraded through the PM-Setu initiative. All newly recruited candidates are expected to perform their duties with full honesty and the spirit of ‘Citizen First’, delivering better services to every citizen.

Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav said in his address that the appointment letter received on the occasion of this Rozgar Mela is not only a paper or document but also a golden opportunity to take a pledge to serve the country throughout life. People have many hopes from the youth as the future of the country.

On this occasion, Prime Minister Shri Narendra Modi, through video message appealed to the new appointees to not forget the mantra of ‘Nagarik Devo Bhava’ and work by upholding the spirit of service and dedication. Further said that the nation has been advancing with a resolve to build a developed India, with the youth playing the most pivotal role in this journey. Prime Minister also emphasized that empowering the youth is the highest priority of his government. He mentioned that Rozgar Mela has become a powerful means to fulfill the aspirations of the youth, and recently, over 11 lakh appointment letters have been distributed through these Rozgar Melas. The government has launched the ‘PM Viksit Bharat Rozgar Yojana’ with a target to provide employment to 3.5 crore youth. He further remarked that initiatives like the Skill India Mission are equipping youth with necessary training, while platforms such as the National Career Service are connecting them with new opportunities. Through this platform, information on more than 7 crore vacancies has already been shared with the youth.

The Prime Minister said that the efforts of candidates who reached the final UPSC list but were not selected will not go in vain. Through the Pratibha Setu Portal, private and public institutions are now engaging with these talented individuals through the portal. The Prime Minister also emphasized the utility of the iGOT Karmayogi Bharat platform, through which around 1.5 crore government employees are already learning through it. He encouraged the new appointees to join the platform, which would instill a new work culture and a spirit of good governance. Prime Minister Shri Modi further stated that the GST Bachat Utsav is contributing to employment generation even during this festive season.


 







अहमदाबाद सहित देश के 40 स्थानों पर आयोजित हुआ रोजगार मेला, नव नियुक्त युवाओं ने प्रधानमंत्री श्री नरेंद्र मोदी को दिया धन्यवाद

आज की नियुक्तियाँ केवल सरकारी नौकरियाँ नहीं, बल्कि राष्ट्र निर्माण में सक्रिय योगदान देने के अवसर – प्रधानमंत्री श्री नरेंद्र मोदी

अहमदाबाद में आयोजित ‘रोजगार मेला’ में राज्य मंत्री श्रीमती निमुबेन बांभनिया ने 155 युवाओं को वितरित किया नियुक्ति पत्र