Showing posts with label IPPB. Show all posts
Showing posts with label IPPB. Show all posts

Friday, May 1, 2026

गुजरात सरकार के पेंशनर्स के लिए गुड न्यूज, पोस्टमैन के माध्यम से 1 मई से 31 जुलाई, 2026 के मध्य घर बैठे निःशुल्क बनेगा डिजिटल जीवन प्रमाण पत्र (हयाती)

पेंशनधारकों के जीवन प्रमाण पत्र (हयाती) सत्यापन के लिए गुजरात सरकार ने इंडिया पोस्ट पेमेंट्स बैंक के साथ मिलकर महत्वपूर्ण पहल की है। गुजरात सरकार के रिटायर्ड पेंशनर्स को जीवन प्रमाण पत्र (हयाती) सत्यापन के लिए अब बैंक, ट्रेजरी या किसी अन्य ऑफिस में जाने की आवश्यकता नहीं है।  यह सेवा निःशुल्क रूप से उनके घर पर पोस्टमैन और ग्रामीण डाक सेवकों द्वारा उपलब्ध कराई जाएगी। उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव और गुजरात सरकार में वित्त सचिव श्री संदीप कुमार की उपस्थिति में गुजरात सरकार और इंडिया पोस्ट पेमेंट्स बैंक के बीच हुए समझौते (MoU) के तहत पेंशनर्स को डिजिटल जीवन प्रमाण पत्र की सुविधा 1 मई से 31 जुलाई, 2026 के मध्य उनके घर पर निःशुल्क उपलब्ध कराई जाएगी। इससे गुजरात के लगभग 5 लाख से अधिक पेंशनर्स लाभान्वित होंगे। इस समझौते पर आईपीपीबी की ओर से असिस्टेंट जनरल मैनेजर श्री रणवीर सिंह तथा गुजरात सरकार की ओर से निदेशक, वित्त विभाग श्री अमित मीना ने हस्ताक्षर किए। उल्लेखनीय है कि जब प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने वर्ष 2018 में देशभर में इंडिया पोस्ट पेमेंट्स बैंक का शुभारंभ किया था, तब 'बैंकिंग सेवाएं आपके द्वार' उनका प्रमुख विजन था। इसी विजन को आगे बढ़ाते हुए गुजरात सरकार ने इंडिया पोस्ट पेमेंट्स बैंक के साथ मिलकर यह पहल की है। इस अवसर पर आईपीपीबी के चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे तथा सीनियर मैनेजर श्री संतोष कुमार भी उपस्थित रहे।

उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इस पहल का उद्देश्य फेस ऑथेंटिकेशन (चेहरा प्रमाणीकरण) तकनीक और फिंगरप्रिंट बायोमेट्रिक ऑथेंटिकेशन की डिजिटल प्रक्रिया के उपयोग को बढ़ावा देना है, जिससे सभी पेंशनर्स, विशेष रूप से दूरदराज के क्षेत्रों में रहने वालों को सुविधाजनक सेवाएं मिल सकें। पेंशनभोगियों को डिजिटल बायोमेट्रिक सर्टिफिकेशन के जरिए कुछ ही मिनटों में डिजिटल लाइफ सर्टिफिकेट जारी कर दिया जाएगा, जिसकी डिजिटल कॉपी भी पेंशन ऑफिस में पहुंच जाएगी। यह सेवा राष्ट्रीय सूचना विज्ञान केंद्र द्वारा विकसित जीवन प्रमाण एप्लिकेशन के माध्यम से दी जा रही है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि गत वर्ष गुजरात में 93 हजार से ज़्यादा पेंशनधारकों ने इंडिया पोस्ट पेमेंटस बैंक के माध्यम से डिजिटल जीवन प्रमाण पत्र का लाभ लिया, जिसमें गुजरात सरकार के 62 हज़ार से ज़्यादा पेंशनधारकों ने घर बैठे यह सुविधा प्राप्त की।

इंडिया पोस्ट पेमेंट्स बैंक, गुजरात सर्किल के असिस्टेंट जनरल मैनेजर श्री रणवीर सिंह ने बताया कि, जीवन प्रमाण पत्र के लिए पेंशनर को आधार नंबर, मोबाइल नंबर और पीपीओ नंबर डाकिया को देना होगा। प्रमाण पत्र जनरेशन प्रक्रिया पूरी होने पर, पेंशनर को उसके मोबाइल नंबर पर प्रमाण आईडी एस.एम.एस द्वारा प्राप्त होगा और प्रमाण पत्र को https://jeevanpramaan.gov.in/ppouser/login पर डाउनलोड किया जा सकेगा। यह पहल न केवल पेंशनर की सुविधा बढ़ाती है, बल्कि उन्हें यात्रा और समय की परेशानी से भी बचाती है।

अन्य राज्यों में रहने वाले गुजरात के पेंशनभोगियों को भी इस सेवा का लाभ मिलेगा। इसके लिए उन्हें नजदीकी डाकघर या पोस्टमैन से संपर्क करना होगा। साथ ही, पेंशनर डाकिया के माध्यम से आधार सक्षम भुगतान प्रणाली का उपयोग कर घर बैठे ही अपने बैंक खाते से पेंशन राशि निकाल सकते हैं, जिससे यह सेवा पूर्णतः सुविधाजनक और सुलभ बन जाती है।


પહેલ: ગુજરાત સરકારના પેન્શનરો માટે ખુશખબર – ૧ મે થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા નિઃશુલ્ક બનાવાશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર (હયાતી)

ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા કરારથી ૫ લાખથી વધુ પેન્શનરોને ઘરે બેઠા નિઃશુલ્ક જીવન પ્રમાણપત્રની સુવિધા મળશે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


પેન્શનધારકોના જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે ગુજરાત સરકારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે મળીને મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં. આ સેવા પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો દ્વારા તેમના ઘરે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને ગુજરાત સરકારના નાણાં સચિવ સંદીપ કુમારની હાજરીમાં ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ) અંતર્ગત પેન્શનરોને ૧ મે થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન તેમના ઘરે નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા આપવામાં આવશે. આથી ગુજરાતના આશરે ૫ લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે. આ સમજૂતી પર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક તરફથી આસીસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી રણવીર સિંહ તથા ગુજરાત સરકાર તરફથી નાણાં વિભાગના નિદેશક શ્રી અમિત મીણાએ હસ્તાક્ષર કર્યા. નોંધનીય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૮માં દેશભરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું પ્રારંભ કરતી વખતે “બેંકિંગ સેવાઓ તમારા દ્વાર”નું વિઝન આપ્યું હતું. એ જ વિઝનને આગળ વધારતા ગુજરાત સરકારે આ પહેલ કરી છે. આ અવસર પર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ચીફ મેનેજર અભિજીત જીભકાટે અને સિનિયર મેનેજર શ્રી સંતોષ કુમાર પણ હાજર રહ્યા.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ ફેસ ઓથેન્ટિકેશન (ચહેરા આધારિત પ્રમાણિકરણ) ટેક્નોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તમામ પેન્શનરોને, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા લાભાર્થીઓને, સરળ અને સુવિધાજનક સેવા મળી શકે. પેન્શનધારકોને ડિજિટલ બાયોમેટ્રિક સર્ટિફિકેશન દ્વારા થોડી જ વારમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ આપવામાં આવશે, જેની ડિજિટલ નકલ પણ પેન્શન કચેરી સુધી પહોંચાડી આપવામાં આવશે. આ સેવા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત જીવન પ્રમાણ એપ્લિકેશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે ગયા વર્ષે ગુજરાતમાં ૯૩ હજારથી વધુ પેન્શનધારકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે ડિજિટલ જીવન પ્રમાણપત્રનો લાભ લીધો હતો, જેમાંથી ગુજરાત સરકારના ૬૨ હજારથી વધુ પેન્શનધારકોએ ઘરે બેઠા આ સુવિધાનો લાભ મેળવ્યો હતો.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, ગુજરાત સર્કલના આસીસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી રણવીર સિંહએ જણાવ્યું કે જીવન પ્રમાણપત્ર માટે પેન્શનરને આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર પોસ્ટમેનને આપવા પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરને તેના મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા પ્રમાણ આઈડી પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પરથી ડાઉનલોડ કરી શકાશે. આ પહેલ પેન્શનરોની સુવિધામાં વધારો કરે છે તેમજ તેમને મુસાફરી અને સમયની મર્યાદા સાથે સંકળાયેલી સમસ્યામાંથી પણ મુક્તિ આપે છે.

અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતના પેન્શનધારકોને પણ આ સેવા નો લાભ મળશે. તેના માટે તેઓએ નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેન સાથે સંપર્ક કરવો રહેશે. સાથે જ, પેન્શનરો પોસ્ટમેન દ્વારા આધાર સક્ષમ ચુકવણી પ્રણાલી નો ઉપયોગ કરીને ઘરે બેઠા જ પોતાના બેંક ખાતામાંથી પેન્શન રકમ ઉપાડી શકે છે, જેના કારણે આ સેવા સંપૂર્ણપણે સુવિધાજનક અને સરળ બને છે.

Government of Gujarat and India Post Payments Bank signed MOU for free Digital Life Certificate (Jeevan Pramaan) at Doorstep of Pensioners

Digital Life Certificates to be generated free of cost in Gujarat through Postman at doorstep from 01 May to 31 July 2026-Postmaster General Krishna Kumar Yadav


The Government of Gujarat has taken a significant initiative in collaboration with India Post Payments Bank for the verification of life certificates (Jeevan Pramaan) of pensioners. Retired pensioners from various departments of the Gujarat Government no longer need to visit banks, treasuries, or any other offices for life certificate verification. This service will now be provided free of cost at their doorstep by Postmen and Gramin Dak Sevaks. Under the Memorandum of Understanding (MoU) signed between the Government of Gujarat and India Post Payments Bank, in the presence of Postmaster General, North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav and Finance Secretary of Gujarat Government Shri Sandeep Kumar, the facility for generating Digital Life Certificates is being provided free of cost at the doorstep of pensioners from 01 May to 31 July, 2026. More than 5 lakh pensioners across Gujarat are expected to benefit from this initiative. The MoU was signed by Shri Ranveer Singh, Assistant General Manager of India Post Payments Bank and Shri Amit Meena, Director, Finance Department of the Gujarat Government. It is noteworthy that when Prime Minister Shri Narendra Modi launched India Post Payments Bank nationwide in 2018, the core vision was “Banking Services at Your Doorstep.” In alignment with this vision, the Government of Gujarat has undertaken this initiative in collaboration with India Post Payments Bank. On this occasion, IPPB Chief Manager Shri Abhijeet Jibhkate, and Senior Manager Shri Santosh Kumar were also present.

Postmaster General, North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav said that the objective of this initiative is to promote the use of digital technologies such as face authentication and fingerprint biometric authentication, thereby ensuring convenient service delivery to all pensioners, particularly those residing in remote areas. Through digital biometric certification, Digital Life Certificate will be issued within minutes, and a digital copy will also be automatically sent to the pension office. This service is being provided through the Jeevan Pramaan application developed by the National Informatics Centre (NIC).

Postmaster General Shri Krishna Kumar Yadav said that last year, more than 93,000 pensioners in Gujarat availed the Digital Life Certificate service through India Post Payments Bank, out of which over 62,000 Gujarat Government pensioners availed this service at their doorstep. This initiative not only enhances ease of access for pensioners but also eliminates the need for travel and reduces time-related inconveniences.

India Post Payments Bank, Gujarat Circle, Assistant General Manager, Shri Ranveer Singh said that for availing this service, pensioners are required to provide their Aadhaar number, mobile number and copy of PPO or e-PPO (Pension Payment Order) to the Postman. Upon successful generation of the Life Certificate, a Pramaan ID will be sent to the pensioner via SMS on his registered mobile number. The certificate can then be downloaded from https://jeevanpramaan.gov.in/ppouser/login.

Gujarat Government pensioners residing in other states will also be able to avail this service. For this, they need to contact their nearest Post Office or Postman. Additionally, pensioners can avail the facility of withdrawing their pension amount from their bank accounts at their doorstep by using the Aadhaar Enabled Payment System (AEPS) through Postman, making this service completely convenient and accessible.

 
 



 





 

 पहल: गुजरात सरकार के पेंशनर्स के लिए गुड न्यूज, पोस्टमैन के माध्यम से 1 मई से 31 जुलाई, 2026 के मध्य घर बैठे निःशुल्क बनेगा डिजिटल जीवन प्रमाण पत्र (हयाती)

गुजरात सरकार और इंडिया पोस्ट पेमेंट्स बैंक के मध्य हुए समझौते से 5 लाख से अधिक पेंशनर्स को घर बैठे निःशुल्क जीवन प्रमाण पत्र की सहूलियत-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Saturday, April 4, 2026

भारतीय डाक और इण्डिया पोस्ट पेमेंट्स बैंक द्वारा आयोजित ‘जनरल इंश्योरेंस सुपर धुरंधर’ अभियान में उत्कृष्ट प्रदर्शन कर उत्तर गुजरात परिक्षेत्र ने राष्ट्रीय स्तर पर बनाई सशक्त पहचान

इण्डिया पोस्ट पेमेंट्स बैंक ने देश के हर कोने, विशेषकर ग्रामीण भारत में बैंकिंग सेवाओं को आमजन तक पहुँचाने में उल्लेखनीय योगदान दिया है। ‘आपका बैंक, आपके द्वार’ की संकल्पना को साकार करते हुए 'वित्तीय समावेशन' और 'डिजिटल इंडिया' मिशन को नई गति प्रदान करने में आईपीपीबी निरंतर अहम् भूमिका निभा रहा है। उक्त उद्गार उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने क्षेत्रीय कार्यालय, अहमदाबाद में आयोजित एक कार्यक्रम के दौरान व्यक्त किए। डाक विभाग द्वारा 01 जनवरी 2026 से 31 मार्च 2026 तक आयोजित ‘जनरल इंश्योरेंस सुपर धुरंधर’ अभियान में उत्तर गुजरात क्षेत्र ने उत्कृष्ट प्रदर्शन करते हुए राष्ट्रीय स्तर पर अपनी सशक्त उपस्थिति दर्ज कराई। पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने इस उल्लेखनीय उपलब्धि हेतु सभी ग्रामीण डाक सेवक, ब्रांच पोस्टमास्टर, पोस्टमैन सहित मण्डलाधीक्षकों, उपमंडलीय निरीक्षक और इण्डिया पोस्ट पेमेंट्स बैंक मैनेजर्स को बधाई दी। पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा की यह उपलब्धि क्षेत्र के अधिकारियों एवं कर्मचारियों की कड़ी मेहनत, समर्पण, टीमवर्क एवं प्रभावी कार्यनीति का प्रतिफल है। अभियान के दौरान ग्राहकों तक बीमा सेवाओं की पहुंच बढ़ाने, जन-जागरूकता सृजित करने तथा सेवा गुणवत्ता में सुधार पर विशेष ध्यान दिया गया। आईपीपीबी के चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे ने इस अभियान के बारे में विस्तृत जानकारी दी।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि आईपीपीबी के माध्यम से डाकिया और ग्रामीण डाक सेवक आज एक चलते फिरते बैंक के रूप में कार्य कर रहे हैं। सीईएलसी के तहत घर बैठे 5 साल तक के बच्चों का आधार बनाने और मोबाइल नंबर अपडेट करने, डिजिटल लाइफ सर्टिफिकेट, डीबीटी, बिल पेमेंट, एईपीएस द्वारा बैंक खाते से भुगतान, वाहनों का बीमा, स्वास्थ्य बीमा, दुर्घटना बीमा, प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना जैसी तमाम सेवाएं आईपीपीबी द्वारा डाकिया के माध्यम से घर बैठे मुहैया कराई जा रही हैं। आईपीपीबी में खाता होने पर डाकघर की सुकन्या, आरडी, पीपीएफ, डाक जीवन बीमा में भी ऑनलाइन जमा किया जा सकता है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि भारतीय डाक और इण्डिया पोस्ट पेमेंट्स बैंक द्वारा आयोजित ‘जनरल इंश्योरेंस सुपर धुरंधर’ अभियान में उत्तर गुजरात क्षेत्र ने ₹1,50,85,834 के निर्धारित प्रीमियम लक्ष्य के सापेक्ष ₹1,53,75,607 का प्रीमियम अर्जित करते हुए 101.92% की उपलब्धि हासिल की है, जिससे उत्तर गुजरात क्षेत्र ने सफलतापूर्वक इस अभियान में क्वालिफाई किया। वर्तमान में उत्तर गुजरात क्षेत्र में 8.43 लाख से ज्यादा आईपीपीबी खाते संचालित हैं, जिनमें इस वित्तीय वर्ष में कुल 1.43 लाख से ज्यादा खाते खोले गए। एक लाख से ज्यादा लोगों ने वित्तीय वर्ष 2025-26 में 'जनरल इंश्योरेंस' कराया, जिसमें अकेले 'सुपर धुरंधर’ अभियान में 23,500 लोगों ने इसका लाभ उठाया। 

सहायक निदेशक श्री रितुल गाँधी ने बताया कि उत्तर गुजरात क्षेत्र के अंतर्गत आने वाले 6 मंडल में से 5 मंडल—अहमदाबाद सिटी, बनासकांठा, महेसाणा, पाटन एवं साबरकांठा—ने शत-प्रतिशत लक्ष्य प्राप्त कर अभियान में सफलता प्राप्त की। इन मंडलों ने 100% से अधिक उपलब्धि दर्ज कर क्षेत्र की कुल सफलता में महत्वपूर्ण योगदान दिया।

इण्डिया पोस्ट पेमेंट्स बैंक के चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे ने बताया कि देशभर के कुल 63 पोस्टल रीजन में से केवल 15 रीजन ही इस अभियान में सफल हो सके, जिनमें उत्तर गुजरात परिक्षेत्र भी शामिल है। इस उल्लेखनीय उपलब्धि को हासिल करने में पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव द्वारा प्रारंभ किया गया “पोस्टल वॉरियर” अभियान अत्यंत प्रभावी एवं प्रेरणादायक सिद्ध हुआ। इस अभियान के माध्यम से डाक कर्मियों में प्रतिस्पर्धा की भावना, टीमवर्क एवं लक्ष्य के प्रति प्रतिबद्धता को सुदृढ़ किया गया, जिसके परिणामस्वरूप जनरल इंश्योरेंस सेवाओं की पहुँच व्यापक स्तर पर बढ़ी और उत्कृष्ट प्रदर्शन संभव हो सका।

इस अवसर पर प्रवर डाक अधीक्षक श्री चिराग मेहता, आईपीपीबी चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे, सीनियर मैनेजर सुश्री प्रियंका कुमारी, सीनियर पोस्टमास्टर अहमदाबाद जीपीओ श्री संदीप कुशवाह, सहायक निदेशक श्री वी एम वहोरा, श्री अल्पेश शाह, श्री रितुल गाँधी, सीनियर पोस्टमास्टर श्री पी जे सोलंकी सहित तमाम अधिकारी-कर्मचारी  उपस्थित रहे।

ઇન્ડિયા પોસ્ટ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા આયોજિત ‘જનરલ ઇન્શ્યોરન્સ સુપર ધુરંધર’ અભિયાનમાં ઉત્તમ પ્રદર્શન કરીને ઉત્તર ગુજરાત પરિક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ઉભી કરી મજબૂત ઓળખ

ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં 8.43 લાખથી વધુ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ખાતાઓ સંચાલિત, ‘આપકા બેંક, આપકે દ્વાર’ ની સંકલ્પનાને બનાવી રહ્યું છે સાકાર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે દેશના દરેક ખૂણામાં, ખાસ કરીને ગ્રામીણ ભારત સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ‘આપકા બેંક, આપકે દ્વાર’ ની સંકલ્પનાને સાકાર કરતાં ‘વિત્તીય સમાવેશ’ અને ‘ડિજિટલ ઈન્ડિયા’ મિશનને નવી ગતિ આપવામાં આઇપીપીબી સતત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ વિચારો ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વ્યક્ત કર્યાં. ડાક વિભાગ દ્વારા 01 જાન્યુઆરી 2026 થી 31 માર્ચ 2026 દરમિયાન આયોજિત ‘જનરલ ઇન્શ્યોરન્સ સુપર ધુરંધર’ અભિયાનમાં ઉત્તર ગુજરાત ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરતાં રાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આ સિદ્ધિ બદલ ગ્રામીણ ડાક સેવકો, બ્રાંચ પોસ્ટમાસ્ટરો, પોસ્ટમેન સહિત મંડળ અધિક્ષકો, ઉપમંડલીય નિરીક્ષકો અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના મેનેજરોને અભિનંદન આપ્યા. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ સિદ્ધિ અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત, સમર્પણ, ટીમવર્ક અને અસરકારક કાર્યપદ્ધતિનું પરિણામ છે. અભિયાન દરમિયાન ગ્રાહકો સુધી વીમા સેવાઓની પહોંચ વધારવા, જનજાગૃતિ ફેલાવવા અને સેવા ગુણવત્તામાં સુધારા પર વિશેષ ધ્યાન અપાયું હતું. આઇપીપીબીના ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે એ  અભિયાન વિશે વિગતવાર માહિતી આપી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આઇપીપીબી દ્વારા પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો હવે ચાલતા-ફરતા બેંક તરીકે કાર્ય કરી રહ્યા છે. સીઈએલસી હેઠળ ઘરે બેઠા 5 વર્ષ સુધીના બાળકોના આધાર બનાવવાની તથા મોબાઇલ નંબર અપડેટ કરવાની સુવિધા, ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ, ડીબિટી, બિલ પેમેન્ટ, એઇપીએસ દ્વારા ખાતામાંથી રૂપિયા ઉપાડવા, વાહન વીમા, આરોગ્ય વીમા, અકસ્માત વીમા, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જેવી વિવિધ સેવાઓ આઇપીપીબી દ્વારા પોસ્ટમેન ના માધ્યમ થી ઘરે બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આઇપીપીબી ખાતા દ્વારા ડાકઘરની સુકન્યા સમૃદ્ધિ યોજના, આર.ડી, પીપીએફ અને ડાક જીવન વીમામાં પણ ઓનલાઈન જમા કરી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ અભિયાનમાં ઉત્તર ગુજરાત ક્ષેત્રે ₹1,50,85,834 ના લક્ષ્ય સામે ₹1,53,75,607 નું પ્રીમિયમ એકત્ર કરી 101.92% સિદ્ધિ મેળવી અને સફળતાપૂર્વક અભિયાનમાં ક્વોલિફાઇ થયું. હાલ ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં 8.43 લાખથી વધુ આઇપીપીબી ખાતાઓ કાર્યરત છે, જેમાં આ નાણાકીય વર્ષમાં 1.43 લાખથી વધુ નવા ખાતાઓ ખોલવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 1 લાખથી વધુ લોકોએ જનરલ ઇન્શ્યોરન્સ લીધો, જેમાંથી માત્ર ‘સુપર ધુરંધર’ અભિયાનમાં જ 23,500 લોકોએ લાભ લીધો.

સહાયક નિદેશક શ્રી રિતુલ ગાંધીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાત ક્ષેત્ર હેઠળ આવેલા 6 મંડળમાંથી 5 મંડળ—અમદાવાદ સિટી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા—એ 100% લક્ષ્યાંક પ્રાપ્ત કરીને અભિયાનમાં સફળ રહ્યા. આ મંડળોએ 100% કરતાં વધુ ઉપલબ્ધિ નોંધાવીને ક્ષેત્રની કુલ સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

આઇપીપીબીના ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે એ જણાવ્યું કે દેશના કુલ 63 પોસ્ટલ રીજનમાંથી માત્ર 15 રીજન જ આ અભિયાનમાં સફળ રહ્યા, જેમાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર પણ સામેલ છે. આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવામાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા શરૂ કરાયેલ “પોસ્ટલ વોરિયર” અભિયાન ખૂબ જ પ્રેરણાદાયક અને અસરકારક સાબિત થયું.  આ અભિયાનના માધ્યમ થી  ડાક કર્મચારીઓમાં સ્પર્ધાની ભાવના, ટીમવર્ક અને લક્ષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવામાં આવી, જેના પરિણામે જનરલ ઇન્શ્યોરન્સ સેવાઓની પહોંચ વ્યાપક સ્તરે વધી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન શક્ય બન્યું.

આ અવસર પર પ્રવર ડાક અધિક્ષક શ્રી ચિરાગ મહેતા, આઈપીપીબી ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે, સિનિયર મેનેજર સુશ્રી પ્રિયંકા કુમારી, સિનિયર પોસ્ટમાસ્ટર અમદાવાદ જીપીઓ શ્રી સંદીપ કુશવાહ, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી અલ્પેશ શાહ, શ્રી રિતુલ ગાંધી, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી પી. જે. સોલંકી, સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા.

North Gujarat Region headed by Postmaster General Krishna Kumar Yadav earned National Recognition in ‘General Insurance Super Dhurandhar’ Campaign by India Post Payments Bank

North Gujarat Region achieved Milestone of over 8.43 Lakh IPPB Accounts, Strengthening Doorstep Banking— Postmaster General Krishna Kumar Yadav


India Post Payments Bank has made a remarkable contribution in delivering banking services to the last mile of the country, especially in rural India. By realizing the vision of ‘Aapka bank, aapke dwaar’, IPPB continues to play a significant role in accelerating the goals of Financial Inclusion and the Digital India mission. These views were expressed by the Postmaster General, North Gujarat Region, Ahmedabad, Shri Krishna Kumar Yadav, during a program held at the Regional Office, Ahmedabad. During the “General Insurance Super Dhurandhar” campaign organized by India Post Payments Bank from 01 January to 31 March 2026, North Gujarat Postal Region demonstrated outstanding performance and established a strong presence at the national level. Postmaster General Shri Krishna Kumar Yadav congratulated all Gramin Dak Sevaks, Branch Postmasters, Postmen, as well as Divisional Heads, Sub-Divisional Heads, and India Post Payments Bank Managers for this remarkable achievement. He said that this accomplishment is the result of the hard work, dedication, teamwork, and effective strategy of the all employees of the Ahmedabad Region. During the campaign, special emphasis was laid on expanding the reach of insurance services to customers, creating public awareness, and improving service quality. IPPB Chief Manager, Shri Abhijeet Jibhakate, provided detailed insights into the campaign.

Postmaster General Shri Krishna Kumar Yadav said that through India Post Payments Bank, postmen and Gramin Dak Sevaks are now functioning as ATM cum mobile banks. Services such as Aadhaar enrollment at home for children up to 5 years of age and mobile number updates under the CELC, Digital Life Certificates, Direct Benefit Transfers, bill payments, AEPS-based bank account transactions, vehicle insurance, health insurance, accident insurance, and Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana are all being provided at the doorstep through postmen by IPPB. Online deposits can also be made in Sukanya Samriddhi Yojana, Recurring Deposit (RD), Public Provident Fund (PPF), and Postal Life Insurance if someone has an IPPB account.

Postmaster General Shri Krishna Kumar Yadav said that “General Insurance Super Dhurandhar” campaign organized by India Post and India Post Payments Bank, North Gujarat Region, Ahmedabad achieved a premium collection of ₹1,53,75,607 against the target of ₹1,50,85,834, registering an achievement of 101.92%, thereby successfully qualifying in the campaign. Currently, more than 8.43 lakh IPPB accounts are operational in the North Gujarat Region, out of which over 1.43 lakh accounts have been opened during the financial year 2025-26. More than one lakh people availed General Insurance during the financial year 2025–26, out of which 23,500 people benefited under the “Super Dhurandhar” campaign alone.

Assistant Director of Postal Services Shri Ritul Gandhi said that out of the six Divisions under the North Gujarat Region, five Divisions—Ahmedabad City, Banaskantha, Mahesana, Patan, and Sabarkantha—achieved 100% of their targets and successfully qualified in the campaign. These divisions recorded achievements exceeding 100%, making a significant contribution to the overall success of the Region.

IPPB Chief Manager, Shri Abhijeet Jibhakate, said that PAN India out of 63 Postal regions, only 15 regions were successful in this campaign, and North Gujarat Region is among them. He further added that the remarkable achievement was significantly supported by the “Postal Warrior” initiative introduced by Postmaster General Shri Krishna Kumar Yadav, which proved to be highly effective and inspirational. Through this initiative, a strong sense of competition, teamwork, and commitment towards targets was fostered among postal employees, resulting in a significant expansion of general insurance services and enabling outstanding performance.

On this occasion, Senior Superintendent of Post Offices Shri Chirag Mehta, IPPB Senior Manager Ms. Priyanka Kumari, Senior Postmaster Ahmedabad GPO Shri Sandeep Kushwah, Assistant Director Shri V. M. Vahora, Shri Alpesh Shah, Shri Ritul Gandhi, Senior Postmaster Shri P. J. Solanki, along with other officials were present

 


भारतीय डाक और इण्डिया पोस्ट पेमेंट्स बैंक द्वारा आयोजित ‘जनरल इंश्योरेंस सुपर धुरंधर’ अभियान में उत्कृष्ट प्रदर्शन कर उत्तर गुजरात परिक्षेत्र ने राष्ट्रीय स्तर पर बनाई सशक्त पहचान

उत्तर गुजरात क्षेत्र में 8.43 लाख से ज्यादा इण्डिया पोस्ट पेमेंट्स बैंक खाते संचालित, ‘आपका बैंक, आपके द्वार’ की संकल्पना को कर रहा साकार - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Saturday, February 14, 2026

गुजरात में 'विधवा वित्तीय सहायता' (डबल्युएफए) के तहत अब 'गंगा स्वरूपा योजना' लाभार्थी इंडिया पोस्ट पेमेंट्स बैंक खातों में पा सकेंगी राशि - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

गुजरात सरकार द्वारा विधवा महिलाओं को आर्थिक सहायता प्रदान करने तथा उन्हें स्वतंत्र और आत्मनिर्भर बनाने के क्रम में आरंभ "गंगा स्वरूपा आर्थिक सहायता योजना", जिसे 'विधवा वित्तीय सहायता' (डबल्युएफए) योजना के नाम से भी जाना जाता है, का लाभ अब इंडिया पोस्ट पेमेंट्स बैंक के माध्यम से भी लिया जा सकेगा। पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि उत्तर गुजरात परिक्षेत्र में कुल 1,47,647 डबल्युएफए लाभार्थी पोस्ट ऑफिस खातों के माध्यम से वित्तीय सहायता प्राप्त कर रही हैं। इसी क्रम में हाल ही में महिला एवं बाल विकास विभाग, गुजरात सरकार ने डाकघरों में चल रहे  डबल्युएफए लाभार्थियों के आधार सीडेड आईपीपीबी खाते खोलने हेतु पहल की है, ताकि आधार आधारित डीबीटी के माध्यम से लाभ सीधे लाभार्थियों तक पहुंचाया जा सके। ऐसे में  जो भी लाभार्थी वर्तमान में पोस्ट ऑफिस खातों के माध्यम से लाभ प्राप्त कर रहे हैं, वे अब अपना लाभ आईपीपीबी खातों में प्राप्त करेंगे। इस हेतु उत्तर गुजरात के अंतर्गत अहमदाबाद, गांधीनगर, महेसाणा, पाटन, साबरकांठा, अरवल्ली, बनासकांठा जिलों में  डाक विभाग द्वारा  विशेष अभियान चलाकर 'विधवा वित्तीय सहायता' के नए आईपीपीबी खाता खोले जायेंगे।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि डबल्युएफए लाभार्थी अपना आईपीपीबी खाता खोलने के लिए निकटतम डाकघर से संपर्क कर सकती  हैं। आईपीपीबी खाते डाकिया और ग्रामीण डाक सेवक द्वारा लाभार्थी के घर पर भी अनुरोध पर खोले जा सकते हैं। खाता खोलने के लिए लाभार्थी को आधार कार्ड, आधार से लिंक मोबाइल नंबर एवं बचत खाता पासबुक की आवश्यकता होगी। ये खाते ज़ीरो बैलेंस से भी खोले जा सकते हैं। आईपीपीबी खाता खुलने के बाद उक्त खाते में आधार सीडिंग की जाएगी। यदि किसी लाभार्थी के पास पहले से ही आईपीपीबी खाता है, तो डब्ल्यूएफए भुगतान प्राप्त करने हेतु केवल आधार सीडिंग कराना आवश्यक होगा। लाभार्थी का आईपीपीबी खाता पहले से मौजूद डाकघर बचत खाते से भी लिंक किया जा सकता है, और डाकघर बचत खाता और आईपीपीबी के फायदे एक साथ उठाए जा सकते हैं।

अहमदाबाद मंडल के प्रवर डाक अधीक्षक श्री चिराग मेहता ने बताया कि अहमदाबाद में  कुल 33,990 डबल्युएफए लाभार्थी पोस्ट ऑफिस खातों के माध्यम से वित्तीय सहायता प्राप्त कर रही हैं। यदि किसी लाभार्थी को आईपीपीबी खाता खोलने में कोई समस्या हो, तो वे समाधान हेतु 8210608040 पर संपर्क कर सकती हैं।

ગુજરાતમાં 'વિધવા નાણાકીય સહાય' (WFA) હેઠળ હવે 'ગંગા સ્વરૂપા યોજના'ના લાભાર્થીઓને સહાય રકમ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ખાતામાં મળશે

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં શૂન્ય બેલેન્સથી ખુલશે ડબલ્યુએફએ ખાતાઓ, ઘરબેઠાં મળશે પૈસા ઉપાડવાની સુવિધા – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ઉત્તર ગુજરાતમાં પોસ્ટ વિભાગ દ્વારા  વિશેષ અભિયાન હેઠળ ‘વિધવા નાણાકીય સહાય’ માટે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી) ખાતાઓ ખોલવામાં આવશે

ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને નાણાકીય સહાય પ્રદાન કરીને તેમને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવેલી 'ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના', જેને 'વિધવા નાણાકીય સહાય' (WFA) યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો લાભ હવે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક  મારફતે પણ મેળવી શકાશે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં કુલ 1,47,647 ડબલ્યુએફએ  લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે. આ અનુસંધાને તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર  દ્વારા તમામ ડબલ્યુએફએ લાભાર્થીઓના આધાર-સીડેડ આઈપીપીબી ખાતા ખોલવા માટે પહેલ કરવામાં આવી છે, જેથી આધાર આધારિત ડીબીટી દ્વારા લાભ સીધો લાભાર્થીઓ સુધી પહોંચાડી શકાય. હાલમાં જે લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ મારફતે લાભ મેળવી રહ્યા છે, તેઓ હવે પોતાનો લાભ આઈપીપીબી ખાતાઓમાં પ્રાપ્ત કરશે. આ માટે ઉત્તર ગુજરાત હેઠળના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં પોસ્ટ વિભાગ દ્વારા  વિશેષ અભિયાન ચલાવી ‘વિધવા નાણાકીય સહાય’ હેઠળ નવા આઈપીપીબી ખાતાઓ ખોલવામાં આવશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડબલ્યુએફએ લાભાર્થીઓ પોતાનું આઈપીપીબી ખાતું ખોલાવવા માટે નજીકની પોસ્ટઓફિસનો સંપર્ક કરી શકે છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી) ખાતાઓ પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવક દ્વારા વિનંતી પર લાભાર્થીના ઘરે જઈને પણ ખોલી આપવામાં આવશે. ખાતું ખોલવા માટે આધાર કાર્ડ, આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર અને બચત ખાતાની પાસબુક જરૂરી રહેશે. આ ખાતાઓ શૂન્ય બેલેન્સથી પણ ખોલી શકાય છે. આઈપીપીબી ખાતું ખુલ્યા બાદ તેમાં આધાર સીડિંગ કરવામાં આવશે. જો કોઈ લાભાર્થી પાસે પહેલેથી જ આઈપીપીબી ખાતું હોય, તો ડબલ્યુએફએ ચુકવણી મેળવવા માટે માત્ર આધાર સીડિંગ કરાવવું જરૂરી રહેશે. લાભાર્થીનું આઈપીપીબી ખાતું પહેલેથી હાજર પોસ્ટ ઓફિસ બચત ખાતા સાથે પણ લિંક કરી શકાય છે, જેથી પોસ્ટઓફિસ બચત ખાતા અને આઈપીપીબી બંનેના લાભ એક સાથે મેળવી શકાય.

અમદાવાદ મંડળના પ્રવર અધિક્ષક શ્રી ચિરાગ મહેતાએ જણાવ્યું કે અમદાવાદમાં કુલ 33,990 ડબલ્યુએફએ લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ મારફતે આર્થિક સહાય પ્રાપ્ત કરી રહ્યા છે. જો કોઈ લાભાર્થીને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી) ખાતું ખોલવામાં કોઈ મુશ્કેલી પડે, તો તેઓ સહાય માટે 8210608040 પર સંપર્ક કરી શકે છે.

‘Ganga Swarupa Yojana’ beneficiaries to receive ‘Widow Financial Assistance’ (WFA) in India Post Payments Bank Accounts in Gujarat

WFA Accounts can be opened with Zero Balance in India Post Payments Bank; Doorstep Withdrawal Facility also Available –Postmaster General Krishna Kumar Yadav

India Post will launch Special Drive in North Gujarat to Open IPPB Accounts for Widow Financial Assistance

The "Ganga Swarupa Arthik Sahay Yojana", also known as 'Widow Financial Assistance' (WFA) scheme, started by the Gujarat Government to provide financial assistance to widows and make them independent and self-reliant. The benefits of this scheme will now be availed through India Post Payments Bank now. Postmaster General Shri Krishna Kumar Yadav said that a total of 1,47,647 WFA beneficiaries in the North Gujarat Region is currently receiving financial assistance through Post Office Saving accounts. In this regard, the Women and Child Development Department, Government of Gujarat, has recently initiated steps to open Aadhaar-seeded IPPB accounts of WFA beneficiaries who are operating accounts in Post offices, so that benefits can be delivered directly to the beneficiaries through Aadhaar-based Direct Benefit Transfer (DBT). Accordingly, beneficiaries who are presently receiving benefits through Post Office Saving accounts may now receive their benefits in IPPB accounts. For this purpose, Department of Posts is conducting a special drive in the districts of Ahmedabad, Gandhinagar, Mahesana, Patan, Sabarkantha, Aravalli, and Banaskantha under North Gujarat Region to open new IPPB accounts under the Widow Financial Assistance scheme.

Postmaster General Shri Krishna Kumar Yadav said that WFA beneficiaries can contact their nearest Post Office to open an IPPB account. IPPB accounts can also be opened by Postman or Gramin Dak Sevak at the beneficiary’s doorstep as per request. To open the account, the beneficiary will be required to provide Aadhaar card, mobile number linked with Aadhaar, and  Post Office Savings account passbook. These accounts can be opened with zero balance. After the IPPB account is opened, Aadhaar seeding will be carried out in the account. If a beneficiary already has an India Post Payments Bank account, only Aadhaar seeding will be required to receive WFA payments. The beneficiary’s IPPB account can also be linked with the existing Post Office Savings Account, and the benefits of Post Office Savings Account and IPPB can be availed simultaneously.

Senior Superintendent of Post Offices, Ahmedabad City Division, Shri Chirag Mehta, informed that a total of 33,990 WFA beneficiaries in Ahmedabad are currently receiving financial assistance through Post Office accounts. If the beneficiary is having any issue in opening of IPPB Account, they can contact on 8210608040 for any assistance and resolution.








गुजरात में 'विधवा वित्तीय सहायता' (डबल्युएफए) के तहत अब 'गंगा स्वरूपा योजना' लाभार्थी इंडिया पोस्ट पेमेंट्स बैंक खातों में पा सकेंगी राशि

इंडिया पोस्ट पेमेंट्स बैंक में जीरो राशि से खोले जा सकेंगे डबल्युएफए खाते, घर बैठे मिलेगी निकासी की भी सुविधा-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

उत्तर गुजरात में  डाक विभाग द्वारा विशेष अभियान चलाकर 'विधवा वित्तीय सहायता' हेतु  खोले जायेंगे आईपीपीबी खाते

Thursday, November 13, 2025

Good News for Pensioners: Biometric-based Digital Life Certificate can be generated at Door Step through Postman – Postmaster General Krishna Kumar Yadav

अब पेंशनरों को जीवन प्रमाणपत्र जमा करने के लिए कोषागार, बैंक या अन्य किसी विभाग में भटकने की जरूरत नहीं है। पेंशनर अपने नजदीकी डाकघर के पोस्टमैन या ग्रामीण डाक सेवक के माध्यम से डिजिटल लाइफ सर्टिफिकेट जारी करवा सकते हैं। इसके लिए मात्र 70 रुपये का शुल्क निर्धारित किया गया है। यह प्रमाण पत्र स्वतः संबंधित विभाग को ऑनलाइन पहुंच जाएगा। इससे पेंशन मिलने में कोई रुकावट नहीं आएगी। उक्त जानकारी उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने दी।यह पहल 'डिजिटल इंडिया' के विज़न को सशक्त बनाते हुए सरकारी सेवाओं को नागरिकों के घर तक पहुँचाने की दिशा में डाक विभाग का एक महत्वपूर्ण कदम है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि, इंडिया पोस्ट पेमेंट्स बैंक के माध्यम से केंद्र व राज्य सरकार सभी विभागों के पेंशनरों को घर बैठे डिजिटल लाइफ सर्टिफिकेट प्रदान करने की सुविधा प्रदान की जा रही है। डोरस्टेप डीएलसी सेवा के माध्यम से अति वरिष्ठ और दिव्यांग पेंशनभोगियों पर विशेष ध्यान दिया जा रहा है। डाक विभाग अब केवल डाक नहीं पहुँचाता, बल्कि नागरिकों को डिजिटल सेवाओं की सुविधा उनके द्वार तक उपलब्ध करा रहा है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि पेंशनर इस सुविधा को प्राप्त करने के लिए अपने क्षेत्र के पोस्टमैन से  संपर्क कर सकते है। इसके लिए पेंशनर को आधार नंबर, मोबाइल नंबर, ईमेल आई डी, बैंक या डाकघर बचत खाता नंबर और पीपीओ नंबर देना होगा। प्रमाण पत्र जनरेशन प्रक्रिया पूरी होने पर, पेंशनर को उनके मोबाइल नंबर पर एक पुष्टि एस.एम.एस प्राप्त होगा और प्रमाण पत्र को https://jeevanpramaan.gov.in/ppouser/login पर अगले दिन के बाद ऑनलाइन देखा जा सकेगा एवं अपने दिए गए ईमेल आई डी पर प्राप्त हो जायेगा। इस पहल का उद्देश्य फेस ऑथेंटिकेशन (चेहरा प्रमाणीकरण) तकनीक और फिंगरप्रिंट बायोमेट्रिक ऑथेंटिकेशन की डिजिटल प्रक्रिया के उपयोग को बढ़ावा देना है, जिससे सभी पेंशनरों, विशेष रूप से दूरदराज के क्षेत्रों में रहने वालों को सुविधाजनक सेवाएं मिल सकें।

गौरतलब है कि प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने अपने मन की बात संबोधन (24 नवंबर, 2024) और संविधान दिवस संबोधन (26 नवंबर, 2024) में इस बात पर प्रकाश डाला था कि कैसे डिजिटल जीवन प्रमाण पत्र जैसी डिजिटल इंडिया पहलों ने देश भर के वरिष्ठ नागरिकों के लिए पेंशन प्रक्रिया को सरल बना दिया है। कार्मिक, लोक शिकायत और पेंशन मंत्रालय का पेंशन और पेंशनभोगी कल्याण विभाग 1 से 30 नवंबर, 2025 तक राष्ट्रव्यापी डिजिटल जीवन प्रमाण पत्र (डीएलसी) अभियान 4.0 का आयोजन कर रहा है। डिजिटल इंडिया और जीवन को आसान बनाने के लक्ष्‍य को पूरा करने वाला यह अभियान पेंशनभोगियों के डिजिटल सशक्तिकरण के सरकार के दृष्टिकोण के तहत एक प्रमुख पहल है। डीएलसी अभियान 4.0 का लक्ष्य संतृप्ति-आधारित पहुंच दृष्टिकोण के माध्यम से 2,000 से ज़्यादा शहरों और कस्बों में दो करोड़ पेंशनभोगियों तक पहुंचना है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि डाक विभाग निरंतर सुधारों तथा नागरिक-केंद्रित नवाचारों के माध्यम से लोगों के जीवन को आसान बनाने के लिए सतत प्रयासरत है। डिजिटल जीवन प्रमाणपत्र अभियान से वरिष्ठ नागरिकों को अब घर बैठे ही सुविधाजनक और त्वरित सेवा उपलब्ध हो रही है, जिससे उनका जीवन और अधिक सरल बन गया है।

गौरतलब है कि पेंशनरों को प्रत्येक वर्ष  सामान्यतया नवंबर और दिसंबर माह में कोषागार, बैंक या संबंधित विभाग में जीवन प्रमाणपत्र प्रस्तुत करना होता है। इसके लिए  दूरदराज इलाके के पेंशनरों को कोषागार आने में कई बार कठिनाइयों का सामना करना पड़ता है एवं यात्रा आदि में भी काफी व्यय होता है। ऐसे में डाक विभाग की इस पहल से  पेंशनरों को काफी सहूलियत मिलेगी। इसके साथ-साथ पेंशनर डाकिया के माध्यम से घर बैठे पेंशन की धनराशि आधार इनेबल्ड पेमेंट सिस्टम के माध्यम से अपने बैंक खाते से निकाल सकते हैं।


પેન્શનરો માટે ખુશખબર: હવે ઘર બેઠા પોસ્ટમેન દ્વારા મળશે બાયોમેટ્રિક આધારિત ડિજિટલ જીવન પ્રમાણપત્ર  – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ વિભાગની પહેલ: પેન્શનરોને જીવન પ્રમાણપત્ર માટેના ચક્કરોથી મુક્તિ, હવે ઘર બેઠા પોસ્ટમેન દ્વારા બનશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ વિભાગ હવે માત્ર પોસ્ટ જ નથી પહોંચાડતું, પરંતુ નાગરિકોને ડિજિટલ સેવાઓની સુવિધા તેમના ઘરઆંગણે પહોંચાડે છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ



પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર જમા કરવા માટે ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનરો તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવક દ્વારા બનાવેલ ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવી શકે છે. આ માટેની ફી ફક્ત ₹70 છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન મોકલવામાં આવશે. આનાથી પેન્શન મેળવવામાં કોઈપણ વિક્ષેપ ટાળી શકાશે. આ માહિતી અમદાવાદના ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા, તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોના પેન્શનરોને તેમના ઘરે ડિજિટલ જીવન પ્રમાણપત્ર આપવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ડોરસ્ટેપ ડીએલસી સેવા દ્વારા ખૂબ જ વરિષ્ઠ અને દિવ્યાંગ પેન્શનરો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ પહેલ 'ડિજિટલ ઇન્ડિયા' ના વિઝનને મજબૂત બનાવવા અને નાગરિકોના ઘરઆંગણે સરકારી સેવાઓ પહોંચાડવા તરફ પોસ્ટ વિભાગનું એક મહત્વપૂર્ણ પગલું છે. ટપાલ વિભાગ હવે ફક્ત પોસ્ટ પહોંચાડતું નથી, પરંતુ નાગરિકોને તેમના ઘરઆંગણે ડિજિટલ સેવાઓ પણ પૂરી પાડે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પેન્શનરો આ સુવિધા મેળવવા માટે તેમના સ્થાનિક પોસ્ટમેનનો સંપર્ક કરી શકે છે. તેમણે પોતાનો આધાર નંબર, મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી, બેંક અથવા પોસ્ટ ઓફિસ બચત ખાતા નંબર અને પીપીઓ નંબર આપવાની જરૂર પડશે. પ્રમાણપત્ર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેન્શનરોને તેમના મોબાઇલ નંબર પર એક પુષ્ટિકરણ એસએમએસ પ્રાપ્ત થશે, અને પ્રમાણપત્ર બીજા દિવસે https://jeevanpramaan.gov.in/ppouser/login પર ઓનલાઈન જોઈ શકાશે અને તેમના ઇમેઇલ આઈડી પર પણ મોકલવામાં આવશે. આ પહેલનો હેતુ ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જેવી ડિજિટલ પ્રક્રિયાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેનાથી બધા પેન્શનરો, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને અનુકૂળ સેવાઓ પૂરી પાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત સંબોધન (24 નવેમ્બર, 2024) અને બંધારણ દિવસ સંબોધન (26 નવેમ્બર, 2024) માં, ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જેવી ડિજિટલ ઇન્ડિયા પહેલોએ દેશભરના વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન પ્રક્રિયાને કેવી રીતે સરળ બનાવી છે તે પર પ્રકાશ પાડ્યો હતો. કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના પેન્શન અને પેન્શનરો કલ્યાણ વિભાગ (DOPPW) 1 થી 30 નવેમ્બર, 2025 દરમિયાન રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 4.0 નું આયોજન કરી રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયા અને જીવનને સરળ બનાવવાના હેતુને સાકાર કરતું આ અભિયાન પેન્શનરોના ડિજિટલ સશક્તિકરણ તરફ સરકારના દૃષ્ટિકોણ હેઠળની એક મહત્વપૂર્ણ પહેલ છે.  ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 4.0નું લક્ષ્ય “સંતૃપ્તિ આધારિત પહોંચ” અભિગમ દ્વારા 2,000થી વધુ શહેરો અને નગરોમાં બે કરોડ પેન્શનરો સુધી પહોંચવાનું છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ વિભાગ સતત સુધારાઓ અને નાગરિક-કેન્દ્રિત નવીનતાઓ દ્વારા લોકોના જીવનને સરળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન દ્વારા હવે વરિષ્ઠ નાગરિકોને ઘર બેઠા જ સરળ અને ઝડપી સેવા મળી રહી છે, જેના કારણે તેમનું જીવન વધુ સુવિધાજનક અને નિર્વિઘ્ન બની ગયું છે.

નોંધનીય છે કે પેન્શનરોએ દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં ટ્રેઝરી, બેંક અથવા સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર જમા કરવું જરૂરી છે. આ હેતુ માટે, દૂરના વિસ્તારોના પેન્શનરોને ઘણીવાર ટ્રેઝરી જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને મુસાફરી ખર્ચ પણ નોંધપાત્ર હોય છે. આવી સ્થિતિમાં, ટપાલ વિભાગ દ્વારા આ પહેલ પેન્શનરોને નોંધપાત્ર સુવિધા પૂરી પાડશે. વધુમાં, પેન્શનરો પોસ્ટમેન દ્વારા તેમના ઘરેથી આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ દ્વારા તેમના બેંક ખાતાઓમાંથી તેમના પેન્શન ભંડોળ ઉપાડી શકે છે.

Good News for Pensioners: Biometric-based Digital Life Certificate can be generated at Door Step through Postman – Postmaster General Krishna Kumar Yadav

Department of Posts Initiative: Pensioners No Longer Need to Visit Offices – Digital Life Certificate can now be made at door step through Postman - Postmaster General Krishna Kumar Yadav

India Post is no longer limited to delivering Letters – It is now delivering Digital Services to Citizens at their doorstep - Postmaster General Krishna Kumar Yadav



Now, pensioners no longer need to visit the treasury, bank, or any other department for submitting their life certificate. Pensioners can obtain the Digital Life Certificate (DLC) from the nearest Post office or can also be get it generated by Postman or Gramin Dak Sevak. For this, a nominal transaction fee of Rs.70/- shall be charged for the DLC generation by the Postman/ Gramin Dak Sevak. The life certificate will automatically reach the concerned department online, ensuring uninterrupted pension payments. This information was shared by Shri Krishna Kumar Yadav, Postmaster General, North Gujarat Region, Ahmedabad.

Postmaster General Shri Krishna Kumar Yadav said that through India Post Payments Bank, the facility of generating Digital Life Certificates is being provided to Central and State Government pensioners at their doorstep. The Doorstep DLC Service gives special attention to very senior citizens and differently-abled pensioners. This initiative is an important step by the India Post towards strengthening the vision of 'Digital India' and bringing government services to the doorsteps of citizens. Department of Posts is no longer just delivering mail, but also provides digital services at the doorsteps of citizens.

Postmaster General Shri Krishna Kumar Yadav further told that pensioners can avail DLC service by contacting the postman of their area. For this, the pensioner needs to provide their Aadhaar number, mobile number, email ID, bank or Post office savings account number, and PPO number. On completion of the certificate generation process, confirmation SMS will be received by the pensioner’s registered mobile number. The certificate can be viewed online at https://jeevanpramaan.gov.in/ppouser/login after T+1 day and will also be received to their registered email ID. This initiative aims to promote the use of facial authentication and fingerprint biometric authentication technologies, thereby providing convenient services to all pensioners, especially those living in remote areas.

It is noteworthy that Prime Minister Shri Narendra Modi, in his Mann Ki Baat address (24 November 2024) and Constitution Day address (26 November 2024), highlighted how initiatives like the Digital Life Certificate under Digital India campaign have simplified the pension process for senior citizens across the country. The Department of Pension and Pensioners’ Welfare (DoPPW) under the Ministry of Personnel, Public Grievances and Pensions is organizing the nationwide Digital Life Certificate (DLC) Campaign 4.0 from 1st to 30th November 2025. This campaign aligns with the Government’s vision of digital empowerment of pensioners under Digital India, making their lives easier. DLC Campaign 4.0 aims to reach over two crore pensioners in more than 2,000 cities and towns through a saturation-based outreach approach.
 

Postmaster General Shri Krishna Kumar Yadav said that the Department of Posts is continuously striving to make people’s lives easier through ongoing reforms and citizen-centric innovations. The Digital Life Certificate campaign provides senior citizens with a convenient and prompt service right from their homes, making their lives even more comfortable.

It is worth mentioning that pensioners are generally required to submit their life certificate every year in November or December at the treasury, bank or concerned department. For this, Pensioners residing in remote areas often face difficulties to attend the treasury and it also causes expenditure involved in travelling etc. With this initiative by the Postal Department, pensioners will get great relief. Moreover, pensioners can also withdraw their pension amount from their bank accounts through the Aadhaar Enabled Payment System (AEPS) with the help of the Postman at their doorstep.

 
 





 
 पेंशनर्स के लिए खुशखबरी : घर बैठे डाकिया के माध्यम से बनेगा डिजिटल लाइफ सर्टिफिकेट - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक विभाग की पहल: पेंशनर्स को जीवन प्रमाणपत्र के लिए चक्कर लगाने से निजात, घर बैठे डाकिया के माध्यम से बनेगा डिजिटल लाइफ सर्टिफिकेट-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक विभाग अब केवल डाक नहीं पहुँचाता, बल्कि नागरिकों को डिजिटल सेवाओं की सुविधा उनके द्वार तक करा रहा उपलब्ध -पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Friday, October 10, 2025

World Post Day : डाक विभाग द्वारा 'विश्व डाक दिवस' का आयोजन, 'भारतीय डाक: वित्तीय सशक्तिकरण अंतिम छोर तक' पर जारी हुआ विशेष आवरण

भारतीय डाक विभाग द्वारा गुजरात में 'विश्व डाक दिवस' का आयोजन 9 अक्टूबर, 2025 को भव्यता के साथ किया गया। इस वर्ष की थीम ‘पोस्ट फॉर पीपल – लोकल सर्विस, ग्लोबल रीच’ है, जो डाक सेवाओं की स्थानीय स्तर से लेकर वैश्विक स्तर तक की सशक्त भूमिका और प्रभावशीलता को उजागर करती है। विश्व डाक दिवस के अवसर पर क्षेत्रीय कार्यालय, अहमदाबाद के ‘मेघदूतम्’ सभाकक्ष में गुजरात परिमंडल के चीफ पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावलेश्वरकर ने ”भारतीय डाक: वित्तीय सशक्तिकरण अंतिम छोर तक” पर विशेष आवरण एवं विश्व डाक दिवस की थीम 'पोस्ट फॉर पीपल, लोकल सर्विस, ग्लोबल रीच' पर विशेष विरूपण, पोस्टमास्टर जनरल, उत्तर गुजरात परिक्षेत्र श्री कृष्ण कुमार यादव, महाप्रबंधक (वित्त) डॉ. राजीव कांडपाल, एवं निदेशक डाक सेवा श्री सुरेख रेघुनाथेन की उपस्थिति में जारी किया गया। साथ ही सुकन्या समृद्धि योजना, डाक जीवन बीमा, इण्डिया पोस्ट पेमेंट्स बैंक के लाभार्थियों को पासबुक व पॉलिसी बॉन्ड प्रदान किए गए।





इस अवसर पर चीफ पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावलेश्वरकर ने कहा, कि डाक विभाग न केवल स्थानीय स्तर पर संचार का सशक्त माध्यम रहा है, बल्कि वैश्विक स्तर पर भी अपनी महत्वपूर्ण भूमिका निभा रहा है। ‘डाक सेवा जन सेवा’ के माध्यम से विभाग आमजन को पारंपरिक डाक सेवाओं के साथ-साथ वित्तीय सशक्तिकरण से जुड़ी सेवाएँ प्रदान करते हुए एक समर्पित सेवा केंद्र की भूमिका निभा रहा है। डाक विभाग पारंपरिक सेवाओं के आधुनिकीकरण के साथ डिजिटल समावेशन और नागरिक सुविधा के क्षेत्र में भी अग्रणी भूमिका निभा रहा है। सामान्यजन से जुड़ाव के चलते ही इसे डाक 'घर' कहा जाता है, जहाँ आकर लोग घर जैसी आत्मीयता महसूस करते हैं।




महाप्रबंधक (वित्त) डॉ. राजीव कांडपाल 
ने कहा कि डाक विभाग ने न केवल ऐतिहासिक परिवर्तनों को करीब से देखा है, बल्कि हर युग में आमजन के जीवन का अभिन्न हिस्सा बनकर समाज में अपनी प्रासंगिकता बनाए रखी है। डाक विभाग ने सदैव समय के साथ कदम मिलाते हुए, पारंपरिक सेवाओं को आधुनिक तकनीक से जोड़कर जनता के विश्वास और सुविधा को सर्वोच्च प्राथमिकता दी है। वर्तमान दौर में डाक विभाग वित्तीय समावेशन एवं लोजिस्टिक्स सेवाओ में अपनी अग्रणी भूमिका निभा रहा है I





पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि 'विश्व डाक दिवस' का उद्देश्य विश्व भर में लोगों के दैनिक जीवन, व्यापार और सामाजिक व आर्थिक विकास में डाक सेवाओं की भूमिका के बारे में जागरूकता बढ़ाना है। 'एक विश्व-एक डाक प्रणाली' की अवधारणा को साकार करने हेतु 9 अक्टूबर, 1874 को 'यूनिवर्सल पोस्टल यूनियन' की स्थापना बर्न, स्विट्जरलैंड में की गई, जिससे विश्व भर में एक समान डाक व्यवस्था लागू हो सके। भारत प्रथम एशियाई राष्ट्र था, जो कि 1 जुलाई 1876 को इसका सदस्य बना। कालांतर में वर्ष 1969 में टोकियो, जापान में सम्पन्न यूनिवर्सल पोस्टल यूनियन कांग्रेस में इस स्थापना दिवस 9 अक्टूबर को 'विश्व डाक दिवस' के रूप में मनाने हेतु घोषित किया गया। ‘एडवांस्ड पोस्टल टेक्नोलॉजी 2.0’ के माध्यम से डाक विभाग ने अपनी सेवाओं को आधुनिक युग की गति और पारदर्शिता से जोड़ा है। यह पहल प्रौद्योगिकी, पारदर्शिता और सेवा गुणवत्ता के समन्वय का उत्कृष्ट उदाहरण है।











इस अवसर पर असिस्टेंट पोस्टमास्टर जनरल श्री शिवम त्यागी, प्रवर अधीक्षक, रेल डाक सेवा, अहमदाबाद श्री पियूष रजक, प्रवर डाक अधीक्षक, अहमदाबाद श्री चिराग मेहता, प्रवर डाक अधीक्षक, गांधीनगर श्री शिशिर कुमार, आईपीपीबी असिस्टेंट जनरल मैनेजर श्री रणवीर सिंह, चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे, सहायक निदेशक श्री एम एम शेख, श्री वी एम वहोरा, श्री रितुल गाँधी, सहायक लेखाधिकारी श्री चेतन सैन, श्री रामस्वरूप मँगावा, सीनियर पोस्ट मास्टर श्री पीजे सोलंकी, सहायक डाक अधीक्षक श्री आर टी परमार, श्री अलकेश परमार, श्री एच जे परिख, श्री भाविन प्रजापति, श्री रोनक शाह, निरीक्षक श्री श्री विपुल चडोतरा, श्री यथार्थ दूबे, योगेंद्र राठोड सहित तमाम अधिकारी-कर्मचारी उपस्थित रहे।

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘વિશ્વ ડાક દિવસ’નું આયોજન, ‘ભારતીય ડાક : નાણાકીય સશક્તિકરણ અંતિમ છેડા સુધી’ પર વિશેષ આવરણ પ્રકાશિત

ડાક વિભાગ માત્ર સ્થાનિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ સંદેશાવ્યવહાર અને વ્યાપારમાં નિભાવી રહ્યું છે મહત્વપૂર્ણ ભૂમિકા — ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર

‘પોસ્ટ ફોર પીપલ, લોકલ સર્વિસ ગ્લોબલ રીચ’ થીમ સાથે મનાવવામાં આવ્યો ‘વિશ્વ ડાક દિવસ’ : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ



ભારતીય ડાક વિભાગ દ્વારા ગુજરાતમાં ‘વિશ્વ ડાક દિવસ’નું ભવ્ય આયોજન 9 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું. આ વર્ષની થીમ ‘પોસ્ટ ફોર પીપલ – લોકલ સર્વિસ, ગ્લોબલ રીચ’ છે, જે ડાક સેવાઓની સ્થાનિક સ્તરથી વૈશ્વિક સ્તર સુધીની સશક્ત ભૂમિકા અને અસરકારકતાને ઉજાગર કરે છે. વિશ્વ ડાક દિવસના અવસર પર, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ ખાતે આવેલ ‘મેઘદૂતમ્’ સભાખંડમાં ગુજરાત પરિમંડલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર દ્વારા “ભારતીય ડાક : નાણાકીય સશક્તિકરણ અંતિમ છેડા સુધી” વિષય પર વિશેષ આવરણ તથા વિશ્વ ડાક દિવસની થીમ ‘પોસ્ટ ફોર પીપલ, લોકલ સર્વિસ, ગ્લોબલ રીચ’ પર વિશેષ વીરૂપણનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ, ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર શ્રી કૃષ્ણ કુમાર યાદવ, મહાપ્રબંધક (વિત્ત) ડૉ. રાજીવ કાંડપાલ, અને નિદેશક શ્રી સુરેખ રઘુનાથેન ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન સુકન્યા સમૃદ્ધિ યોજના, ડાક જીવન વીમા, અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના લાભાર્થીઓને પાસબુક અને પોલિસી બોન્ડ પણ પ્રદાન કરવામાં આવ્યા.

આ અવસરે ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર જણાવ્યું કે, ડાક વિભાગ માત્ર સ્થાનિક સ્તરે સંચારનું સશક્ત માધ્યમ નથી, પરંતુ વૈશ્વિક સ્તર પર પણ પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. ‘ડાક સેવા એટલે જન સેવા’ના સિદ્ધાંતને અનુસરતા, વિભાગ સામાન્ય જનતાને પરંપરાગત ડાક સેવાઓ સાથે સાથે નાણાકીય સશક્તિકરણથી જોડાયેલી વિવિધ સેવાઓ પણ પૂરી પાડી રહ્યું છે અને એક સમર્પિત સેવા કેન્દ્ર તરીકે કાર્ય કરી રહ્યું છે. ડાક વિભાગ પરંપરાગત સેવાઓના આધુનિકીકરણ, ડિજિટલ સમાવેશ અને નાગરિક સુવિધાના ક્ષેત્રોમાં પણ અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે. સામાન્ય જનતા સાથેના જોડાણને કારણે જ તેને ‘ડાક ઘર’ તરીકે ઓળખવામાં આવે છે — એક એવું સ્થાન, જ્યાં લોકો આવીને ઘર જેવી આત્મીયતાનો અનુભવ કરે છે.

મહાપ્રબંધક (વિત્ત) ડૉ. રાજીવ કાંડપાલે જણાવ્યું કે, ડાક વિભાગે માત્ર ઐતિહાસિક પરિવર્તનોને નજીકથી જોયા નથી, પરંતુ દરેક યુગમાં સામાન્ય જનજીવનનો અભિન્ન ભાગ બનીને સમાજમાં પોતાની પ્રાસંગિકતા જાળવી રાખી છે. ડાક વિભાગે હંમેશાં સમય સાથે પગલા મિલાવતાં, પરંપરાગત સેવાઓને આધુનિક તકનીક સાથે જોડીને, જનતા ના વિશ્વાસ અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. આજના યુગમાં ડાક વિભાગ નાણાકીય સમાવેશ તથા લોજિસ્ટિક્સ સેવાઓના ક્ષેત્રોમાં પોતાની અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘વિશ્વ ડાક દિવસ’નો હેતુ વિશ્વભરના લોકોના દૈનિક જીવન, વેપાર તેમજ સામાજિક અને આર્થિક વિકાસમાં ડાક સેવાઓની ભૂમિકા વિશે જાગૃતિ વધારવો છે. ‘એક વિશ્વ – એક ડાક પ્રણાલી’ની સંકલ્પનાને સાકાર કરવા માટે 9 ઓક્ટોબર, 1874ના રોજ સ્વિટ્ઝર્લૅન્ડના બર્ન શહેરમાં “યુનિવર્સલ પોસ્ટલ યુનિયન” (UPU)ની સ્થાપના કરવામાં આવી હતી, જેથી સમગ્ર વિશ્વમાં એકરૂપ ડાક વ્યવસ્થા અમલમાં લાવી શકાય. ભારત પ્રથમ એશિયાઈ દેશ હતો, જે 1 જુલાઈ, 1876ના રોજ આ સંસ્થાનો સભ્ય બન્યો હતો.  બાદમાં, 1969માં જાપાનના ટોક્યો ખાતે યોજાયેલી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન કોંગ્રેસ દરમિયાન 9 ઓક્ટોબરને ‘વિશ્વ ડાક દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રી યાદવએ વધુમાં જણાવ્યું કે ‘એડવાન્સ્ડ પોસ્ટલ ટેક્નોલોજી 2.0’ દ્વારા ડાક વિભાગે પોતાની સેવાઓને આધુનિક યુગની ગતિ, પારદર્શિતા અને ગુણવત્તા સાથે જોડીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. જે ટેક્નોલોજી, પારદર્શિતા અને સેવા ગુણવત્તાના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે.

આ અવસરે સહાયક પોસ્ટમાસ્ટર જનરલ શ્રી શિવમ ત્યાગી, પ્રવર અધીક્ષક, રેલ ડાક સેવા, અમદાવાદ શ્રી પિયૂષ રજક, પ્રવર અધીક્ષક, અમદાવાદ શ્રી ચિરાગ મહેતા, તેમજ પ્રવર અધીક્ષક, ગાંધીનગર શ્રી શિશિર કુમાર ઉપસ્થિત રહ્યા. તે ઉપરાંત આઇપીપીબી આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી રણવીર સિંહ, ચીફ મેનેજર શ્રી અભિજીત ઝિભકાટે, સહાયક નિદેશક શ્રી એમ. એમ. શેખ, શ્રી વી. એમ. વહોરા, શ્રી રિતુલ ગાંધી, સહાયક લેખાધિકારી શ્રી ચેતન સૈન, શ્રી રામસ્વરૂપ મંગાવા, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી પી. જે. સોલંકી, સહાયક અધિક્ષક શ્રી આર ટી પરમાર, શ્રી અલ્કેશ પરમાર, શ્રી એચ. જે. પરીખ, શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી રોનક શાહ, નિરીક્ષક શ્રી વિપુલ ચડોતરા, શ્રી યથાર્થ દુબે, શ્રી યોગેન્દ્ર રાઠોડ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

“World Post Day” celebrated by the Department of Posts in Gujarat with the theme “Post for People – Local Service, Global Reach”

Department of Posts is playing a vital role in Communications and Trade globally-Chief Postmaster General Ganesh V. Sawaleshwarkar

'World Post Day' is creating awareness about the role of Postal services in people’s daily lives, trade, social and economic development worldwide-Postmaster General Krishna Kumar Yadav

A special Cover on the theme “India Post: Financial Empowerment to the Last Mile” released on 'World Post Day' at Ahmedabad

 

Department of Posts celebrated ‘World Post Day’ with great enthusiasm in Gujarat on 9th October. This year’s theme, “Post for People – Local Service, Global Reach,” highlights the vital role and effectiveness of postal services from the local to the global level. On the occasion of World Post Day, a special cover on the theme “India Post: Financial Empowerment to the Last Mile” and a special cancellation on the 'World Post Day' theme “Post for People – Local Service, Global Reach” were released by Chief Postmaster General, Gujarat Circle, Shri Ganesh V. Sawaleshwarkar in the presence of Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav, General Manager (Finance) Dr. Rajeev Kandpal, and Director Postal Services (HQ) Shri Surekh Raghunathan, at the ‘Meghdootam’ Hall, Regional Office, Ahmedabad. On this occasion, passbooks and policy bonds were also distributed to the beneficiaries of Sukanya Samriddhi Yojana, Postal Life Insurance, and the India Post Payments Bank.

On this occasion, Chief Postmaster General Shri Ganesh V. Sawaleshwarkar said that the Department of Posts has been a strong medium of communication and plays a significant role globally. Through the "Dak Seva Jan Seva" initiative, the Department serves as a dedicated service center, providing both traditional postal services and financial empowerment services to the public. Embracing modernization, India Post is at the forefront of transforming its legacy services through digital integration, ensuring greater convenience and accessibility for citizens. Owing to its deep connection with common people, the post office is fondly called as a ‘Dak Ghar’—a space where people feel welcomed, valued, and at ease.

General Manager (Finance) Dr. Rajeev Kandpal stated that the Department of Posts has closely witnessed historical transformations and has remained an integral part of the lives of the common people, maintaining its relevance across generations. By keeping pace with the times, the department has consistently integrated traditional services with modern technology, giving the highest priority to public trust and convenience. In the present era, the India Post continues to play a leading role in financial inclusion and logistics services.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the aim of World Post Day is to create awareness about the role of postal services in people’s daily lives, trade, and social and economic development worldwide. To realize the concept of “One World – One Postal System,” the Universal Postal Union (UPU) was established on 9th October 1874 in Bern, Switzerland, enabling a uniform postal system across the world. India was the first Asian country to become a member on 1st July 1876. Later, in 1969, during the Universal Postal Union Congress held in Tokyo, Japan, this foundation day, 9th October, was declared as World Post Day. Through "Advanced Postal Technology 2.0," the Department of Posts has enhanced its services with the speed and transparency of the modern era. This initiative is an excellent example of the integration of technology, transparency, and service quality.

On this occasion, Assistant Postmaster General Shri Shivam Tyagi, Senior Superintendent, Railway Mail Service, Ahmedabad Shri Piyush Rajak, Senior Superintendent, Ahmedabad Shri Chirag Mehta, Senior Superintendent, Gandhinagar Shri Shishir Kumar, IPPB Assistant General Manager Shri Ranveer Singh, Chief Manager Shri Abhijeet Jibhkate, Assistant Directors Shri M.M. Shaikh, Shri V.M. Vahora, and Shri Ritul Gandhi, Assistant Accounts Officer Shri Chetan Sain, Shri Ramswaroop Mangawa, Senior Postmaster Shri P.J. Solanki, Assistant Superintendent Shri Alkesh Parmar, Shri H.J. Parikh, Shri R T Parmar, Shri Bhavin Prajapati, Shri Ronak Shah, Inspectors Shri Vipul Chadotra, Shri Yatharth Dubey, Shri Yogendra Rathod, along with other officials were present.

 






डाक विभाग द्वारा 'विश्व डाक दिवस' का आयोजन, 'भारतीय डाक: वित्तीय सशक्तिकरण अंतिम छोर तक' पर जारी हुआ विशेष आवरण

डाक विभाग न केवल स्थानीय स्तर पर बल्कि वैश्विक स्तर पर भी संचार और व्यापार में निभा रहा महत्वपूर्ण भूमिका- चीफ पोस्टमास्टर जनरल गणेश वी. सावलेश्वरकर

‘पोस्ट फॉर पीपल, लोकल सर्विस ग्लोबल रीच’ थीम के साथ मनाया गया ‘विश्व डाक दिवस’ : पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव