Showing posts with label post office savings schemes. Show all posts
Showing posts with label post office savings schemes. Show all posts

Friday, January 23, 2026

‘बेटी बचाओ-बेटी पढ़ाओ’ अभियान के 11 साल पूरे : बालिकाओं के सशक्तिकरण में ‘सुकन्या समृद्धि योजना’ निभा रही अहम् भूमिका

भारत सरकार के ‘बेटी बचाओ-बेटी पढ़ाओ’ अभियान ने 22 जनवरी को 11 साल पूरे कर लिए। गौरतलब है कि ‘बेटी बचाओ-बेटी पढ़ाओ’ अभियान की शुरुआत 22 जनवरी 2015 को की गई थी। इसका उद्देश्य लिंग के आधार पर चयन को रोकना, बालिकाओं के अस्तित्व और सुरक्षा को सुनिश्चित करना तथा उनकी शिक्षा को बढ़ावा देना है। यह केंद्र सरकार की शत-प्रतिशत वित्तपोषित योजना है, जिसे देश के सभी जिलों में लागू किया जा रहा है। इसी क्रम में बेटियों के लिए सुकन्या समृद्धि योजना भी लागू की गई है।

उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि बालिकाओं के सशक्तिकरण की दिशा में ‘सुकन्या समृद्धि योजना’ अहम् भूमिका निभा रही हैं। इसके तहत मात्र ₹250 से 10 वर्ष तक की बेटियों का खाता डाकघर में खुलवाया जा सकता है। इसमें 8.2 % ब्याज है, जो कि किसी भी लघु बचत योजना से अधिक है। यह खाता बेटियों की पढ़ाई एवं शादी के लिए एक वरदान की तरह है। इसमें  एक वित्तीय वर्ष में न्यूनतम ₹250 और अधिकतम डेढ़ लाख रूपये तक जमा किये जा सकते हैं। इस योजना में खाता खोलने से मात्र 15 वर्ष तक धन जमा कराना होगा। बेटी की उम्र 18 वर्ष होने पर जमा राशि का 50 प्रतिशत व सम्पूर्ण राशि खाता खोलने से 21 वर्ष पूरा होने पर निकाली जा सकती है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि उत्तर गुजरात परिक्षेत्र के डाकघरों में 4.90 लाख बेटियों के सुकन्या समृद्धि योजना खाते खोले जा चुके हैं, जिनमें 21 अरब रूपये से अधिक की कुल राशि जमा है। वहीं पूरे गुजरात परिमंडल में लगभग 16.35 लाख बेटियों के सुकन्या समृद्धि खाते खोले जा चुके हैं, जिनमें 66 अरब रूपये से अधिक की कुल राशि जमा है। गाँवों में डाक चौपाल से लेकर विभिन्न स्कूलों में अभियान चलाकर इससे सभी योग्य बालिकाओं को जोड़ा जा रहा है। उत्तर गुजरात में 1015 गाँवों को संपूर्ण सुकन्या समृद्धि ग्राम बना दिया गया है। इन गाँवों में दस साल तक की सभी योग्य बालिकाओं के सुकन्या खाते डाकघर में खोले जा चुके हैं। यही नहीं, इन गाँवों में यदि किसी घर में बेटी के जन्म की किलकारी गूँजती है तो डाकिया तुरंत उसका सुकन्या खाता खुलवाने हेतु पहुँच जाता है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि सुकन्या समृद्धि योजना सिर्फ निवेश का ही एक माध्यम नहीं है, बल्कि यह बेटियों के उज्ज्वल व समृद्ध भविष्य से भी जुडा हुआ है। इस योजना के आर्थिक के साथ-साथ सामाजिक आयाम भी महत्वपूर्ण हैं। इसमें जमा धनराशि पूर्णतया बेटियों के लिए ही होगी, जो उनकी शिक्षा, कैरियर एवं विवाह में उपयोगी होगी। यह योजना बेटियों के सशक्तिकरण के द्वारा भविष्य में नारी सशक्तिकरण और आत्मनिर्भर भारत को भी बढ़ावा देगी।

सहायक निदेशक डाक सेवाएं श्री रितुल गाँधी ने बताया कि सुकन्या समृद्धि खाता खुलवाने के लिए बालिका के जन्म प्रमाण पत्र व आधार की प्रति और उसके माता या पिता के आधार कार्ड एवं पैन की प्रति तथा दो फोटो के साथ नजदीकी डाकघर में संपर्क किया जा सकता है। आयकर की धारा 80 सी के तहत आयकर में डेढ़ लाख तक की छूट का भी प्रावधान इस खाते में है।

‘બેટી બચાવો-બેટી પઢાવો’ ઝુંબેશને 11 વર્ષ પૂર્ણ : છોકરીઓના સશક્તિકરણમાં ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ની મહત્વપૂર્ણ ભૂમિકા

ગુજરાત પરિમંડળમાં 16.35 લાખ દીકરીઓના પોસ્ટ ઓફિસોમાં સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ ખૂલ્યા, કુલ જમા રકમ ૬૬ અબજ રૂપિયા

ભારત સરકારના ‘બેટી બચાવો–બેટી પઢાવો’ ઝુંબેશએ 22 જાન્યુઆરીએ તેના 11 વર્ષ પૂર્ણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ‘બેટી બચાવો–બેટી પઢાવો’ ઝુંબેશની શરૂઆત 22 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય હેતુ લિંગના આધાર પર થતા પસંદગીજન્ય ભ્રૂણહત્યાને અટકાવવાનો, દીકરીઓના અસ્તિત્વ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો તેમજ તેમની શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ કેન્દ્ર સરકારની શત-પ્રતિશત નાણાંકીય સહાયથી અમલમાં મુકાયેલી યોજના છે, જે દેશના તમામ જિલ્લાઓમાં અમલમાં છે. આ જ ક્રમમાં દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે દીકરીઓના સશક્તિકરણની દિશામાં ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ યોજના હેઠળ માત્ર ₹250થી 10 વર્ષ સુધીની દીકરીઓ માટે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકાય છે. તેમાં 8.2% વ્યાજદર મળે છે, જે અન્ય કોઈપણ નાની બચત યોજનાથી વધુ છે. આ ખાતું દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે વરદાન સમાન છે. આ યોજનામાં એક નાણાકીય વર્ષમાં ન્યૂનતમ ₹250 અને મહત્તમ ₹1.5 લાખ સુધીની રકમ જમા કરાવી શકાય છે. ખાતું ખોલ્યા બાદ માત્ર 15 વર્ષ સુધી જમા કરાવવાની આવશ્યકતા રહે છે. દીકરીની ઉંમર 18 વર્ષ પૂર્ણ થતાં જમા રકમમાંથી 50 ટકા ઉપાડી શકાય છે અને ખાતું ખોલ્યાના  21 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર જમા રકમ ઉપાડી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રની પોસ્ટ ઓફિસોમાં 4.90 લાખ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જેમાં 21 અબજ રૂપિયાથી વધુની કુલ રકમ જમા છે. તે જ રીતે, સમગ્ર ગુજરાત પરિમંડળમાં અંદાજે 16.35 લાખ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જેમાં 66 અબજ રૂપિયાથી વધુની કુલ રકમ જમા છે. ગામડાઓમાં ડાક ચૌપાલથી લઈને વિવિધ શાળાઓમાં અભિયાન ચલાવી તમામ પાત્ર દીકરીઓને આ યોજનાથી જોડવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં 1015 ગામોને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ તરીકે વિકસાવવામાં આવ્યા છે. આ ગામોમાં દસ વર્ષ સુધીની તમામ પાત્ર દીકરીઓના સુકન્યા ખાતાઓ પોસ્ટ ઓફિસમાં ખોલી દેવાયા છે. એટલું જ નહીં, આ ગામોમાં કોઈપણ ઘરમાં દીકરીના જન્મની ખુશખબર મળે તો પોસ્ટમેન તાત્કાલિક તેનું સુકન્યા ખાતું ખોલાવવા માટે પહોંચી જાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે સુકન્યા સમૃદ્ધિ યોજના માત્ર રોકાણનું એક સાધન જ નથી, પરંતુ તે દીકરીઓના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સાથે પણ ગાઢ રીતે જોડાયેલી છે. આ યોજનાના આર્થિક પાસાં સાથે સાથે તેના સામાજિક પાસાં પણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ યોજનામાં જમા થતી રકમ સંપૂર્ણપણે દીકરીઓ માટે જ રહેશે, જે તેમના શિક્ષણ, કારકિર્દી અને લગ્ન જેવા મહત્વપૂર્ણ પ્રસંગોમાં ઉપયોગી બનશે. દીકરીઓના સશક્તિકરણ દ્વારા આ યોજના ભવિષ્યમાં નારી સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતને પણ વધુ બળ આપશે.

સહાયક નિદેશક શ્રી રિતુલ ગાંધી જણાવે છે કે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર તથા આધારની નકલ તેમજ તેના માતા અથવા પિતાના આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ સાથે બે ફોટોગ્રાફ લઈને નજીકની પોસ્ટ ઓફિસમાં સંપર્ક કરી શકાય છે. આ ખાતામાં આવકવેરા અધિનિયમની ધારા 80સી હેઠળ ₹1.5 લાખ સુધીની આવકવેરા છૂટ મેળવવાની પણ જોગવાઈ છે.

'Beti Bachao, Beti Padhao' campaign completed 11 years: Sukanya Samriddhi Yojana playing a key role in empowering the Girl Child

In Gujarat Circle, 16.35 lakh Sukanya Samriddhi Accounts opened for Girl Child in Post Offices, with deposit of more than ₹6600 Crore

The Government of India’s ‘Beti Bachao, Beti Padhao’ campaign completed 11 years on 22nd January. It is noteworthy that the campaign was launched on 22 January 2015. Its aim to prevent gender-based selection, ensure the survival and safety of the girl child, and promote her education. It is a 100% centrally funded scheme being implemented in all districts across the country. In the same spirit, the Sukanya Samriddhi Yojana has also been implemented for the welfare of girl child.

Postmaster General, North Gujarat Region, Ahmedabad, Shri Krishna Kumar Yadav, said that the 'Sukanya Samriddhi Yojana' is playing a significant role in the empowerment of girl child. Under this scheme, account can be opened in the Post Office with a minimum of ₹250 for girl child up to 10 years of age. The scheme offers an interest rate of 8.2%, which is higher than any other small savings scheme. This SSA account serves as a boon for the education and marriage of girls. A minimum deposit of ₹250 and a maximum of ₹1.5 lakh can be deposited in this account in a financial year. In this scheme, deposits need to be made only up to 15 years from the account opening date. When the girl attains the age of 18 years, 50% of the deposited amount can be withdrawn, and the entire amount can be withdrawn after 21 years from the date of opening the account.

Further, Postmaster General Shri Krishna Kumar Yadav added that 4.90 lakh Sukanya Samriddhi accounts have been opened for girl child in the Post Offices of the North Gujarat Region, with total deposits exceeding ₹2100 crore. Across the entire Gujarat Postal Circle, nearly 16.35 lakh Sukanya Samriddhi accounts have been opened for girl child, with total deposits of more than ₹6600 Crore. Through various campaigns, including Dak Chaupals in villages and in schools, all eligible girl child is being included in the scheme. In North Gujarat, 1015 villages have been declared as "Sampoorna Sukanya Samriddhi Gram." In these villages, Sukanya accounts have been opened for all eligible girl child up to the age of 10 in the Post Offices. Furthermore, if a girl is born in any of these villages, the postman and Gramin Dak Sevaks quickly visit the household to facilitate the opening of a Sukanya Samriddhi account for the newborn girl child.

Postmaster General, Shri Krishna Kumar Yadav, said that the Sukanya Samriddhi Yojana is not just a means of investment, but is also closely linked to the bright and prosperous future of girl child. The economic as well as social dimensions of this scheme are significant. The deposited amount in this scheme will be entirely for the girls, to be used for their education, career, and marriage. This scheme, through the empowerment of girl child, will also promote women’s empowerment and the vision of an Atmanirbhar Bharat in the future.

Senior Superintendent of Post Offices Sh. Chirag Mehta told that to open a Sukanya Samriddhi account, one can visit the nearest Post Office with copy of the girl's birth certificate and Aadhaar Card along with Aadhaar and PAN card copies of her mother or father, and two photographs. Under Section 80C of Income Tax, there is also a provision of exemption of up to 1.5 lakhs in income tax in this account.











‘बेटी बचाओ-बेटी पढ़ाओ’ अभियान के 11 साल पूरे : बालिकाओं के सशक्तिकरण में ‘सुकन्या समृद्धि योजना’ निभा रही अहम् भूमिका
 
गुजरात परिमंडल में 16.35 लाख बेटियों के डाकघरों में खुले सुकन्या समृद्धि खाते, 66 अरब रूपये की कुल राशि जमा




Wednesday, September 17, 2025

डाक विभाग की आधुनिक सेवाओं और डिजिटल पहल से नागरिकों को मिला सुविधा लाभ - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक विभाग वर्तमान में डिजिटल इंडिया व वित्तीय समावेशन में अपनी भूमिका को और मजबूत बना रहा है। इसके व्यापक नेटवर्क, सर्वसुलभता और भरोसेमंद सेवाओं के कारण तमाम कल्याणकारी योजनाएँ समाज के अंतिम व्यक्ति तक सुगमता से पहुँच रही हैं। डाकघर निर्यात केंद्र के माध्यम से स्थानीय उत्पादों की वैश्विक स्तर पर पहुँच हो गई है। सुरक्षित निवेश और आकर्षक ब्याज दरों के चलते डाकघर की बचत योजनाएँ आज भी अत्यंत लोकप्रिय हैं। 

  
 

उक्त उद्गार उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने अहमदाबाद डाक मंडल द्वारा 16 सितंबर, 2025 को ओढव इंडस्ट्रीज़ एसोसिएशन सभाकक्ष में आयोजित “डाक व्यवसाय विकास एवं वित्तीय समावेशन” महामेला का शुभारंभ करते हुए व्यक्त किए। महामेले के माध्यम से जहाँ डाक सेवाओं के बारे में जानकारी दी गई, वहीं पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने विभिन्न बचत योजनाओं, सुकन्या समृद्धि योजना, डाक जीवन बीमा, इण्डिया पोस्ट पेमेंट्स बैंक के लाभार्थियों को पासबुक व पॉलिसी बॉन्ड प्रदान किए। इसके साथ ही उन्होंने उत्कृष्ट कार्य करने वाले डाककर्मियों को सम्मानित कर उनका उत्साहवर्धन भी किया। इस अवसर पर अहमदाबाद डाक मंडल के प्रवर डाक अधीक्षक श्री चिराग महेता, ओढव इंडस्ट्रीज़ एसोसिएशन के प्रेसिडेंट श्री मुकेशभाई वेकरिया, ओढव वार्ड के नगर पार्षद श्री राजेशकुमार दवे व सुश्री निताबेन देसाई, आइपीपीबी चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे मंचासीन रहे।




महामेला को संबोधित करते हुए पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि, डाकघर अब सिर्फ डाक का केंद्र नहीं, बल्कि एक बहुउद्देशीय सेवा केंद्र बन गया है। डाक विभाग ने अपने कार्यों का विस्तार करते हुए सेवाओं को डिजिटल माध्यम से और अधिक सुलभ व सुविधाजनक बना दिया है, जिससे नागरिकों को लाभ पहुँचाने की प्रक्रिया और भी प्रभावी हुई है। श्री यादव ने कहा कि डाक सेवाओं में निरंतर नवाचार हो रहा है। पीएम विश्वकर्मा योजना के तहत अहमदाबाद से देश भर में लगभग 1.04 लाख कारीगरों को उपकरण किटें भेजी जा चुकी हैं। वहीं सावन माह के दौरान अहमदाबाद जीपीओ में श्री सोमनाथ ट्रस्ट के देश भर के लिए साढ़े 4 लाख से अधिक बिल्व पत्र की बुकिंग हुई। डाकघरों में 'एडवांस्ड पोस्टल टेक्नालॉजी 2.0' लागू होने के बाद कार्य में तेजी आई है। अहमदाबाद के हर्णियाव शाखा डाकघर के ब्रांच पोस्टमास्टर श्री यश वैष्णानी ने 13 सितंबर को एक ही दिन में 2513 पंजीकृत डाक की बुकिंग कर अखिल भारतीय स्तर पर नया रिकॉर्ड स्थापित किया। ऐसे नवाचार, डाक विभाग के बदलते स्वरूप, सेवाओं के आधुनिकीकरण और ग्राहकों में बढ़ते विश्वास को दर्शाते हैं।


अहमदाबाद डाक मंडल के प्रवर डाक अधीक्षक श्री चिराग महेता ने कहा कि इस महामेला का उद्देश्य आमजन को डाकघर से जुड़ी योजनाओं के प्रति जागरूक करना और अधिक से अधिक लोगों को इनसे जोड़ना है। उन्होंने बताया कि कि वर्तमान में अहमदाबाद में वित्तीय समावेशन के तहत कुल 13.50 लाख बचत खाते, 7.3 लाख बचत पत्र,  1.12 लाख सुकन्या समृद्धि खाते, 1.46 लाख आईपीपीबी खाते संचालित हैं। अहमदाबाद में 105 गाँवों को ‘सम्पूर्ण सुकन्या समृद्धि ग्राम, 36 गाँवों को 'सम्पूर्ण बीमा ग्राम' और 22 गाँवों को ‘सम्पूर्ण बचत ग्राम' बनाया जा चुका है। इस वित्तीय वर्ष में 46 हजार से अधिक लोगों ने डाकघर से और 29 हजार लोगों ने आईपीपीबी के माध्यम से आधार सेवाओं का लाभ प्राप्त किया।

 








विशिष्ट अतिथि रूप में ओढव वार्ड के नगर पार्षद श्री राजेशकुमार दवे ने कहा कि, डाकघर की सेवाएँ हमेशा ही विश्वसनीय रही हैं और यह हमेशा लोगों को जोड़ता रहा है। पार्षद सुश्री निताबेन देसाई ने कहा कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा 'बेटी बचाओ, बेटी पढ़ाओ' के तहत आरंभ सुकन्या समृद्धि योजना न केवल बालिकाओं के भविष्य को सुरक्षित करती है, बल्कि समाज में उनके प्रति सकारात्मक सोच व समानता को भी बढ़ावा देती है। ओढव इंडस्ट्रीज़ एसोसिएशन के प्रेसिडेंट श्री मुकेशभाई वेकरिया ने कहा कि डाकघर हम सभी की यादों व जीवन से गहरा जुड़ा हुआ है।

 




इस अवसर पर सुकन्या समृद्धि धारक बालिका हीर मोदी ने सुकन्या समृद्धि योजना की प्रशंसा की और लोगों से अनुरोध किया कि वे अपनी बेटियों के नाम पर इस योजना के तहत खाते अवश्य खुलवाएँ। प्रीती गृह उद्योग के जैनम शाह ने अपना अनुभव साझा करते हुए बताया कि डाकघर से कैसे उनका बिजनेस देश-विदेश में तेजी से व्यापक हुआ। 

डाककर्मियों का हुआ सम्मान:

इस अवसर पर पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने अहमदाबाद मंडल के यश वैष्णानी, डी.पी. देसाई, ए.एस. पांडे, आर.सी.पंचाल, प्रकाशभाई शाह, ए.एस. पांडे, दिव्या जे. ठक्कर, आर.एम. रबारी, चिनुभाई पटेल, पी.के. उपाध्याय, आर.डी. मामतोरा, एस.एम. सचदेवा, अतानिया निजामुद्दीन शरीफभाई, सचिन जी. शाह, जयदीपसिंह एन. जाला, फेनिल गज्जर, अक्षय एम. पारेख, शिवम के. शाह, दिव्याबेन राजेशभाई पटेल, दिग्विजयसिंह अनुपभा वाघेला, ए.एफ. शेख, दिव्याबेन राजेशभाई पटेल, एस.ए. प्रजापति, कृति मेहता,जे .टी. वासवानी को विभिन्न सेवाओं में उत्कृष्ट कार्य के लिए सम्मानित किया। साथ ही अहमदाबाद डाक मंडल के उप-मंडलीय प्रमुख और उनकी टीम को भी सम्मानित किया गया।

इस अवसर पर प्रवर अधीक्षक डाकघर श्री चिराग महेता, आइपीपीबी चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे, मैनेजर सुश्री मोना गोस्वामी, सहायक अधीक्षक श्री आर टी परमार, श्री हार्दिक राठोड़, श्री अलकेश परमार, श्री एच जे परिख, श्री विशाल चौहान, श्री रोनक शाह, श्री भाविन प्रजापति, डाक निरीक्षक श्री यथार्थ दूबे, ओढव पोस्टमास्टर श्री परेश देसाई, रेनिश सुथार, दीपक नायक सहित तमाम स्थानीय जनप्रतिनिधि, डाक कर्मियों एवं सम्मानित जनता ने भागीदारी की।










પોસ્ટ વિભાગની આધુનિક સેવાઓ અને ડિજિટલ પહેલનો નાગરિકોને લાભ - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદના ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે ‘પોસ્ટલ બિઝનેસ ડેવલપમેન્ટ અને નાણાકીય સમાવેશ’ મહા મેળાનું ઉદ્ઘાટન કર્યું.



પોસ્ટ વિભાગ હાલમાં ડિજિટલ ઇન્ડિયા અને નાણાકીય સમાવેશમાં પોતાની ભૂમિકાને મજબૂત બનાવી રહ્યું છે. તેના વિશાળ નેટવર્ક, સુલભતા અને વિશ્વસનીય સેવાઓને કારણે, કલ્યાણકારી યોજનાઓ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી રહી છે. ડાકઘર નિર્યાત કેન્દ્ર દ્વારા સ્થાનિક ઉત્પાદનો વૈશ્વિક સ્તરે પહોંચ્યા છે. સુરક્ષિત રોકાણ અને આકર્ષક વ્યાજ દરોને કારણે પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ હજુ પણ ખૂબ જ લોકપ્રિય છે. ઉપરોક્ત લાગણીઓ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 16 સપ્ટેમ્બરના રોજ ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલમાં અમદાવાદ સિટી મંડળ દ્વારા આયોજિત ‘પોસ્ટલ બિઝનેસ ડેવલપમેન્ટ અને નાણાકીય સમાવેશ’ મહા મેળાનું ઉદ્ઘાટન કરતી વખતે વ્યક્ત કરી. મહા મેળા દ્વારા લોકોને પોસ્ટ સેવાઓ વિશે માહિતી આપવામાં આવી, જ્યારે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વિવિધ બચત યોજનાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, ડાક જીવન વીમા, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના લાભાર્થીઓને પાસબુક અને પોલિસી બોન્ડ પ્રદાન કર્યા. આ સાથે, તેમણે ડાક કર્મચારીઓને તેમના ઉત્તમ કાર્ય માટે સન્માનિત કરીને પ્રોત્સાહિત પણ કર્યા. આ પ્રસંગે અમદાવાદ સિટી મંડળના પ્રવર અધિક્ષક  શ્રી ચિરાગ મહેતા, ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી મુકેશભાઈ વેકરિયા, ઓઢવ વોર્ડના સિટી કાઉન્સિલરો શ્રી રાજેશકુમાર દવે અને શ્રીમતી નીતાબેન દેસાઈ, આઈપીપીબીના ચીફ મેનેજર શ્રી અભિજીત જીભકાટે સ્ટેજ પર હાજર રહ્યા હતા.

મહામેળાને સંબોધતા પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ ઓફિસ હવે માત્ર ડાક સેન્ટર નથી રહી, પરંતુ એક બહુહેતુક સેવા કેન્દ્ર બની ગયું છે. પોસ્ટ વિભાગે તેના કાર્યોનો વિસ્તાર કર્યો છે અને ડિજિટલ માધ્યમ દ્વારા સેવાઓને વધુ સુલભ અને સુવિધાજનક બનાવી છે, જેના કારણે નાગરિકોને લાભ આપવાની પ્રક્રિયા વધુ અસરકારક બની છે. શ્રી કે.કે. યાદવે જણાવ્યું કે પોસ્ટલ સેવાઓમાં સતત નવીનતા આવી રહી છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ, અમદાવાદથી દેશભરના લગભગ 1.04 લાખ કારીગરોને સાધનોની કીટ મોકલવામાં આવી છે. શ્રાવણ મહિના દરમિયાન, અમદાવાદ જીપીઓ ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર દેશ માટે 4.5 લાખથી વધુ બિલ્વપત્રો બુક કરવામાં આવ્યા હતા. પોસ્ટ ઓફિસમાં 'એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી 2.0' લાગુ થયા પછી, કાર્ય ઝડપી બન્યું છે. અમદાવાદમાં હરણીયાવ શાખા પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટમાસ્ટર શ્રી યશ વૈષ્ણાનીએ 13 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં 2513 ટપાલ બુક કરીને અખિલ ભારતીય સ્તરે એક નવો રેકોર્ડ બનાવ્યો. આવા નવીનતાઓ પોસ્ટ વિભાગના બદલાતા ચહેરા, સેવાઓના આધુનિકીકરણ અને ગ્રાહકોના વધતા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.

અમદાવાદ સિટી મંડળના પ્રવર અધિક્ષક શ્રી ચિરાગ મહેતાએ જણાવ્યું કે આ મહા મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય માણસને પોસ્ટ ઓફિસ સંબંધિત તમામ કલ્યાણકારી યોજનાઓથી જાણકાર કરવાનો અને શક્ય તેટલા લોકોને આ યોજનાઓ સાથે જોડવાનો છે. તેમણે માહિતી આપી કે હાલમાં અમદાવાદમાં નાણાકીય સમાવેશ હેઠળ કુલ 13.50 લાખ બચત ખાતા, 7.3 લાખ બચત પ્રમાણપત્રો, 1.12 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા, 1.46 લાખ આઈપીપીબી ખાતા કાર્યરત છે. અમદાવાદમાં 105 ગામોને 'સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ', 36 ગામોને 'સંપૂર્ણ વીમા ગ્રામ' અને 22  ગામોને 'સંપૂર્ણ બચત ગ્રામ' બનાવવામાં આવ્યા છે. આ નાણાકીય વર્ષમાં, 46 હજારથી વધુ લોકોએ પોસ્ટ ઓફિસમાંથી આધાર સેવાઓનો લાભ લીધો છે અને 29 હજાર લોકોએ આઈપીપીબી દ્વારા આધાર સેવાઓનો લાભ લીધો છે.

વિશિષ્ટ અતિથિ તરીકે બોલતા, ઓઢવ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી રાજેશકુમાર દવેએ જણાવ્યું કે પોસ્ટ ઓફિસની સેવાઓ હંમેશા વિશ્વસનીય રહી છે અને તે હંમેશા લોકોને જોડતી રહી છે. કાઉન્સિલર શ્રીમતી નીતાબેન દેસાઈએ જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાઓ' હેઠળ શરૂ કરાયેલ સુકન્યા સમૃદ્ધિ યોજના માત્ર છોકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરતી નથી, પરંતુ સમાજમાં તેમના પ્રત્યે સકારાત્મક વિચારસરણી અને સમાનતાને પણ પ્રોત્સાહન આપે છે. ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી મુકેશભાઈ વેકરિયાએ જણાવ્યું કે પોસ્ટ ઓફિસ આપણા બધાની યાદો અને જીવન સાથે ઊંડે સુધી જોડાયેલી છે.

આ પ્રસંગે સુકન્યા સમૃદ્ધિ યોજનાની ધારક, હીર મોદીએ સુકન્યા સમૃદ્ધિ યોજનાની પ્રશંસા કરી અને લોકોને તેમની દીકરીઓના નામે આ યોજના હેઠળ ખાતા ખોલાવવા વિનંતી કરી. પ્રીતિ ગૃહ ઉદ્યોગના જૈનમ શાહે પોતાનો અનુભવ શેર કર્યો અને જણાવ્યું કે પોસ્ટ ઓફિસની મદદથી તેમનો વ્યવસાય દેશ અને વિદેશમાં કેવી રીતે ઝડપથી વિસ્તર્યો.

ડાક કર્મચારીઓનું સન્માન કરાયું :

આ પ્રસંગે પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે યશ વૈષ્ણાની, ડી.પી. દેસાઈ, એ.એસ. પાંડે, આર.સી. પંચાલ, પ્રકાશભાઈ શાહ, દિવ્યા જે.ઠક્કર, આર.એમ. રબારી, ચીનુભાઈ પટેલ, પી.કે. ઉપાધ્યાય, આર.ડી.મમતોરા, એસ.એમ. સચદેવા, અતાનિયા નિઝામુદ્દીન શરીફભાઈ, સચિન જી. શાહ, જયદીપસિંહ એન. ઝાલા, ફેનિલ ગજ્જર, અક્ષય એમ. પારેખ, શિવમ કે. શાહ, દિવ્યાબેન રાજેશભાઈ પટેલ, દિગ્વિજયસિંહ અનુપભા વાઘેલા, એ.એફ. શેખ,  એસ.એ.પ્રજાપતિ, કૃતિ મહેતા, જે.ટી. વાસવાણીને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કર્યા. આ સાથે અમદાવાદ સિટી મંડળના ઉપમંડળ પ્રમુખ અને તેમની ટીમનું પણ સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે પ્રવર અધિક્ષક શ્રી ચિરાગ મહેતા, આઈપીપીબી ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે, મેનેજર સુશ્રી મોના ગોસ્વામી, સહાયક અધિક્ષક શ્રી આર.ટી. પરમાર, શ્રી હાર્દિક રાઠોડ, શ્રી અલ્કેશ પરમાર, શ્રી એચ.જે. પરીખ, શ્રી વિશાલ ચૌહાણ, શ્રી રોનક શાહ, શ્રી ભાવિન પ્રજાપતિ,  નિરીક્ષક શ્રી યથાર્થ દુબે, ઓઢવ પોસ્ટ માસ્ટર શ્રી પરેશ દેસાઇ, રેનીશ સુથાર, દિપક નાયક સહિત તમામ સ્થાનિક જનપ્રતિનિધિઓ, પોસ્ટ કર્મચારીઓ અને માનનીય જનતાએ ભાગ લીધો.

India Post’s Modern services and Digital Initiatives connecting upto last mile-Postmaster General Krishna Kumar Yadav

Postmaster General Krishna Kumar Yadav Inaugurated ‘Postal Business Development and Financial Inclusion’ Maha Mela at Odhav Industries Association, Ahmedabad



Department of Posts is strengthening its role in Digital India and Financial Inclusion. With its vast network, accessibility, and reliable services, various welfare schemes are reaching the last mile of society with ease. Local products have reached the global level through Dakghar Niryat Kendra. Due to secure investment and attractive interest rates, the savings schemes of the Post Office continue to remain extremely popular. These views were expressed by Shri Krishna Kumar Yadav, Postmaster General of North Gujarat Region, while inaugurating the ‘Postal Business Development and Financial Inclusion’ Maha Mela organized on 16th September at Odhav Industries Association auditorium by Ahmedabad City Division. Through this Maha Mela, citizens were provided information about various postal services while Postmaster General Shri Krishna Kumar Yadav distributed passbooks and policy bonds to the beneficiaries of savings schemes, Sukanya Samriddhi Yojana, Postal Life Insurance, and India Post Payments Bank. Shri Yadav also felicitated postal employees for their exemplary performance and encouraged them. On this occasion, Senior Superintendent of Ahmedabad City Division, Shri Chirag Mehta, President of Odhav Industries Association Shri Mukeshbhai Vekaria, Municipal Councilor of Odhav Ward, Shri Rajesh Kumar Dave and Ms Nitaben Desai, IPPB Chief Manager Shri Abhijeet Jibhkate were also present.

While addressing the Maha Mela, Postmaster General Shri Krishna Kumar Yadav said that the Post Office is no longer just a mail delivery centre, but has transformed into service delivery centre with various services under a roof. India Post, by expanding its functions, has made services more accessible and convenient through digital platforms, thereby making the process of delivering benefits to citizens even more effective. Shri KK Yadav added that continuous innovations are taking place in postal services. Under the PM Vishwakarma Yojana, tool kits have been delivered to over 1.04 lakh artisans across the country from Ahmedabad. During the month of Sawan, Ahmedabad GPO booked over 4.5 lakh Bilva Patra for Shri Somnath Trust, which were delivered to devotees nationwide. After the implementation of ‘Advanced Postal Technology 2.0’ in Post offices, work efficiency in post offices has significantly increased. On 13th September, Shri Yash Vaishnani, Branch Postmaster of Harniyav Branch Post Office,  set an all-India record by booking 2,513 accountable mails in a single day. Such innovations reflect the changing face of the Department of Posts, the modernization of its services, and the growing trust of customers.

Senior Superintendent of Post Offices, Ahmedabad City Division, Shri Chirag Mehta said that the main objective of this Maha Mela is to create public awareness about various Post Office schemes and to connect more and more people with them. He said that under financial inclusion in Ahmedabad, a total of 13.50 lakh savings accounts, 7.3 lakh savings certificates, 1.12 lakh Sukanya Samriddhi accounts, and 1.46 lakh India Post Payments Bank accounts are being operated. In Ahmedabad, 105 villages have been declared as ‘Sampoorna Sukanya Samriddhi Gram’, 36 villages as ‘Sampoorna Bima Gram’, and 22 villages as ‘Sampoorna Bachat Gram’. In this financial year, over 46,000 people have availed Aadhaar services through Post Offices and over 29,000 through IPPB.

As a special guest, Municipal Councilor of Odhav Ward, Shri Rajesh Kumar Dave, said that the services of the Post Office have always been reliable and it has consistently played a role in connecting people. Councilor Ms. Nitaben Desai said that Sukanya Samriddhi Yojana, launched by Hon’ble Prime Minister Shri Narendra Modi under the ‘Beti Bachao, Beti Padhao’ campaign, not only secures the future of girl child but also promotes positive thinking and equality towards them in society. President of Odhav Industries Association, Shri Mukeshbhai Vekaria, said that the post office is deeply connected with the memories and lives of all of us.

On this occasion, Sukanya Samriddhi account holder, girl-child Heer Modi, praised the Sukanya Samriddhi Yojana and urged people to open accounts under this scheme in the name of their daughters. Jainam Shah of Preeti Gruh Udyog shared his experience, explaining how his business expanded rapidly across the country and abroad with the support of the Post Office
 
List of employees felicitated:

On this occasion, Postmaster General Shri Krishna Kumar Yadav felicitated Yash Vaishnani, D.P. Desai, A.S. Pandey, R.C. Panchal, Prakashbhai Shah, A.S. Pandey, Divya J. Thakkar, R.M. Rabari, Chinubhai Patel, P.K. Upadhyay, R.D. Mamtora, S.M. Sachdeva, Ataniya Nizamuddin Sharifbhai, Sachin G. Shah, Jaideep Singh N. Jala, Fenil Gajjar, Akshay M. Parekh, Shivam K. Shah, Divyaben Rajeshbhai Patel, Digvijay Singh Anupabha Vaghela, A.F. Sheikh, Divyaben Rajeshbhai Patel, S.A. Prajapati, Kriti Mehta, J.T. Vaswani of Ahmedabad City Division for their outstanding performance. Along with this, the Sub Divisional Heads of Ahmedabad City Division and his teams were also felicitated.

On this occasion, Senior Superintendent Post Office Shri Chirag Mehta, IPPB Chief Manager Shri Abhijeet Jibhkate, Manager Ms. Mona Goswami, Assistant Superintendent Shri R.T. Parmar, Shri Hardik Rathod, Shri Alkesh Parmar, Shri H.J. Parikh, Shri Vishal Chauhan, Shri Bhavin Prajapati, Inspector Shri Yatharth Dubey, Odhav Postmaster Shri Paresh Desai, Renish Suthar, Dipak Nayak along with several local dignitaries, Postal officials and citizens participated.







डाक विभाग की आधुनिक सेवाओं और डिजिटल पहल से नागरिकों को मिला सुविधा लाभ-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

‘डाक व्यवसाय विकास व वित्तीय समावेशन’ महामेला का ओढव इंडस्ट्रीज़ एसोसिएशन,अहमदाबाद में पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया शुभारंभ