Showing posts with label Special cancellation. Show all posts
Showing posts with label Special cancellation. Show all posts

Saturday, December 6, 2025

IIT Gandhinagar becomes Gujarat’s first Gen-Z themed Post Office, offering a range of youth-centric services

भारतीय डाक विभाग ने आधुनिकीकरण की दिशा में एक कदम बढ़ाते हुए गुजरात का पहला जेन-Z थीम आधारित नवीनीकृत भारतीय प्रौद्योगिकी संस्थान (आईआईटी) गांधीनगर डाकघर का उद्घाटन किया- जिसे जेनरेशन Z के साथ अधिक निकटता से जुड़ने के उद्देश्य से देशव्यापी पहल के तहत तैयार किया गया है। माननीय केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया के दृष्टिकोण से निर्देशित इस पहल का उद्देश्य डाकघरों को जीवंत, विद्यार्थी-केंद्रित, प्रौद्योगिकी-सक्षम स्थानों के रूप में फिर से परिकल्पित करना है, जो युवा नागरिकों के साथ प्रतिध्वनित हों। यह परिवर्तन एक राष्ट्रीय पहल का हिस्सा है, जिसमें 15 दिसंबर तक शैक्षणिक परिसरों में स्थित 46 मौजूदा डाकघरों के नवीनीकरण को शामिल किया गया है।



इस जेन-Z नवीनीकृत आईआईटी गांधीनगर डाकघर का उद्घाटन 5 दिसंबर, 2025 को गुजरात परिमंडल के मुख्य पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर एवं आईआईटी गांधीनगर के निदेशक, प्रो. रजत मूना द्वारा महाप्रबंधक (वित्त) डॉ. राजीव कांडपाल और उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव की गरिमामयी उपस्थिति में किया गया। 




इस अवसर पर ‘IITGN: गुजरात का प्रथम Gen Z विषयक डाकघर’ पर एक विशेष आवरण एवं आईआईटी गांधीनगर डाकघर का स्थायी चित्रात्मक विरूपण भी जारी किया गया।


इस अवसर पर मुख्य पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर ने कहा कि आईआईटी गांधीनगर डाकघर विशेष रूप से युवाओं की जरूरतों, उनकी रचनात्मकता, आधुनिक सोच और तकनीकी अपेक्षाओं को ध्यान में रखते हुए तैयार किया गया है। इसका लुक एंड फील पूरी तरह जेन-Z वाइब्स और संस्कृति को प्रतिबिंबित करता है। इस डाकघर को आईआईटी गांधीनगर के छात्रों की सक्रिय भागीदारी से नया रूप दिया गया है। इनके विचारों ने भित्तिचित्रों, आंतरिक विषय और प्रचार सामग्री को आकार दिया है, जिससे डाकघर को एक विशिष्ट युवा-केंद्रित पहचान मिली है।




आईआईटी गांधीनगर के निदेशक प्रो. रजत मूना ने डाक विभाग की इस जेन-Z पोस्ट ऑफिस पहल की सराहना की और आशा व्यक्त की कि अधिकतम संख्या में छात्र डाक विभाग की सेवाओं तथा उपलब्ध कराई गई आधुनिक सुविधाओं का लाभ उठाएंगे। डाकघर में आईआईटी गांधीनगर के छात्रों द्वारा निर्मित "ट्री ऑफ लाइफ ऑफ आईआईटीजीएन” भित्ति-चित्र में परिसर में पाए जाने वाले विविध पक्षियों की समृद्ध विविधता को उजागर किया गया है। इस कलाकृति में एक समृद्ध वृक्ष को दर्शाया गया है, जिसकी शाखाओं पर आईआईटी गांधीनगर परिसर में बसे विविध पक्षी दिखाई देते हैं—जो संस्थान के जीवंत पारिस्थितिकी तंत्र से उसके गहरे संबंध का प्रतीक हैं।



पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि जेन-Z आईआईटी पोस्ट ऑफिस में उपलब्ध आधुनिक सुविधाएँ—जैसे वाई-फाई, कैफेटेरिया, मिनी-लाइब्रेरी, पार्सल, ज्ञान पोस्ट, पार्सल पैकेजिंग सेवाएँ, फिलेटली, डाकघर बचत सेवाएँ, डाक जीवन बीमा, इंडिया पोस्ट पेमेंट्स बैंक, छात्रों के लिए स्पीड पोस्ट में छूट, और क्यूआर आधारित डिजिटल भुगतान सुविधाएँ—इसे और अधिक आधुनिक एवं सुगम बनाती हैं। नवीनीकृत आईआईटी गांधीनगर डाकघर अब युवाओं के सशक्तिकरण, संस्थागत सहयोग और जन सेवा के आधुनिकीकरण का प्रतीक बन गया है।


आईआईटी छात्रों और संबंधित फैकल्टी को गुजरात के पहले जेन-Z थीम आधारित नवीनीकृत आईआईटी गांधीनगर डाकघर को डिज़ाइन करने में उनके योगदान के लिए सम्मानित भी किया गया।

इस अवसर पर निदेशक डाक सेवा श्री सुरेख रेघुनाथेन, प्रवर अधीक्षक, रेल डाक सेवा श्री पियूष रजक, प्रवर डाक अधीक्षक, गांधीनगर श्री शिशिर कुमार, डिप्टी अधीक्षक श्री एम. एम. प्रजापति, श्री एस. के. वर्मा, सहायक निदेशक श्री वी एम वहोरा, श्री रितुल गाँधी, सहायक डाक अधीक्षक श्री एच. एन. कंतार, श्री भाविन प्रजापति, श्री रोनक शाह, इंस्पेक्टर श्री वी. के. प्रजापति, श्री चिराग सुथार, पोस्टमास्टर श्री सिंतु कुमार जैसवाल और आईआईटी गांधीनगर की ओर से प्रो. अभय राज गौतम, प्रो. मनीष कुमार, प्रो. हरमीत सिंह, रजिस्ट्रार श्री प्रेम कुमार सहित तमाम अधिकारी-छात्र उपस्थित रहे।

India Post inaugurated Gujarat’s first Gen-Z themed revamped Post Office at IIT Gandhinagar

IIT Gandhinagar becomes Gujarat’s first Gen-Z themed Post Office, offering a range of youth-centric services


India Post has taken a major step toward modernization by inaugurating Gujarat’s first Gen-Z themed, revamped IIT Gandhinagar Post Office —transformed under a nationwide initiative to connect more closely with Generation Z. This initiative, guided by the vision of the Hon’ble Union Minister of Communications, Shri Jyotiraditya M. Scindia, aims to re-imagine Post Offices as vibrant, student-centric, technology-enabled spaces that truly resonate with young citizens. This transformation is part of a national initiative covering Revamp of 46 existing Post Offices located within educational campuses by 15th of December.

The Gen-Z themed revamped IIT Gandhinagar Post Office was inaugurated on 5th December, 2025 by the Chief Postmaster General, Gujarat Circle Shri Ganesh V. Sawaleshwarkar, and Director, IIT Gandhinagar Prof. Rajat Moona in the esteemed presence of General Manager (Finance) Dr. Rajeev Kandpal and Postmaster General, North Gujarat Region Shri Krishna Kumar Yadav. To mark the occasion, a Special Cover on “IITGN: First Gen Z Themed Post Office of Gujarat’’ and a permanent pictorial cancellation of the IIT Gandhinagar Post Office were also released.

On this occasion, Chief Postmaster General Shri Ganesh V. Sawaleshwarkar said that the IIT Gandhinagar Post Office has been designed keeping in mind the needs, creativity, modern outlook, and technological expectations of today’s youth. Its look and feel fully reflect Gen-Z vibes and culture. The redesigned has been carried out with the active participation of IIT Students from the IIT Gandhinagar, whose ideas have shaped the murals, interior themes, and promotional material—giving the Post Office a distinct youth-driven identity.

Director IIT Gandhinagar, Prof. Rajat Moona appreciated the Department of Posts for this Gen-Z Post Office initiative and expressed hope that the maximum number of students would benefit from the Department of Posts’ services and the modern facilities offered. The “Tree of Life of IITGN” mural, created by IIT Gandhinagar students in Post Office, highlights the rich avian diversity found on the IITGN campus. The artwork features a flourishing tree adorned with the very birds that inhabit the institute’s natural surroundings, symbolising IIT Gandhinagar’s deep connection with its vibrant ecosystem.

Postmaster General Shri Krishna Kumar Yadav told that modern amenities such as Wi-Fi, cafeteria, a mini-library, Parcels, Gyan Post, Parcel Packaging Services, Philately, Post Office Savings Scheme, Postal Life Insurance, India Post Payments Bank, Speed Post discounts for Students, QR-based digital payment facilities in Gen Z IIT Post Office makes it more contemporary and accessible. The revamped IIT Gandhinagar Post Office now stands as a symbol of youth empowerment, institutional collaboration, and public-service modernization.

 IIT students and the relevant faculty were also felicitated for their contribution in designing the IIT Gandhinagar Post Office as Gujarat’s first Gen-Z themed revamped Post Office.

On this occasion, Director Postal Services (HQ) Shri Surekh Raghunathan, Sr. Superintendent, Railway Mail Service Shri Piyush Rajak, Senior Superintendent of Gandhinagar Shri Shishir Kumar, Dy. Superintendent Shri M M Prajapati, Shri SK Verma, Assistant Director Shri Varis M. Vahora, Shri Ritul Gandhi, Assistant Superintendent Shri H N Kantar, Shri Bhavin Prajapati, Shri Ronak Shah and Inspector Shri V K Prajapati, Shri Chirag Suthar, Postmaster Shri Sintu Kumar Jaiswal and from IIT Gandhingar Prof. Abhay Raj Gautam, Prof. Manish Kumar, Prof. Harmeet Singh, Registrar Shri Prem Kumar along with other officials and students were present.


ભારતીય ડાક વિભાગ દ્વારા આઈઆઈટી ગાંધીનગરમાં ગુજરાતનું પ્રથમ નવીનીકૃત જેન-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસનું શુભારંભ

આઈઆઈટી ગાંધીનગર બન્યું ગુજરાતનું પ્રથમ જેન-Z પોસ્ટ ઓફિસ, યુવાનોને અનુકૂળ વિવિધ સેવાઓ સાથે


ભારતીય ડાક વિભાગે આધુનિકીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતી વખતે ગુજરાતનું પ્રથમ જેન-Z થીમ આધારિત નવીનીકૃત ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઈઆઈટી) ગાંધીનગર પોસ્ટ ઓફિસ નું શુભારંભ કર્યોં છે - જેને જનરેશન-Z પેઢી સાથે વધુ નજીકથી જોડાવાના હેતુથી દેશવ્યાપી પહેલના ભાગરૂપે વિકસાવવામાં આવ્યું છે. માનનીય કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા ની દ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ આ પહેલનો હેતુ પોસ્ટ ઓફિસઓને જીવંત, વિદ્યાર્થી-કેન્દ્રિત અને પ્રૌદ્યોગિકી-સક્ષમ સ્થળો તરીકે પુનઃપરિકલ્પિત કરવાનો છે, જે યુવાપેઢીના ભાવ સાથે સમન્વય બનાવે. આ પરિવર્તન રાષ્ટ્રીય પહેલનો ભાગ છે, જેમાં 15 ડિસેમ્બર સુધી શૈક્ષણિક કેમ્પસમાં સ્થિત 46 હાલના પોસ્ટ ઓફિસનાં નવીનીકરણનો સમાવેશ થાય છે.

આ જેન-Z થીમ આધારિત નવીનીકૃત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન 5 ડિસેમ્બર, 2025ના રોજ ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવળેશ્વરકર અને આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂના દ્વારા, મહાપ્રબંધક (વિત્ત) ડો. રાજીવ કાંડપાલ તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવની વિશિષ્ટ હાજરીમાં કરવામાં આવ્યું. આ અવસર પર ‘IITGN: ગુજરાતનું પ્રથમ Gen-Z વિષયક ડાકઘર’ પર એક વિશેષ આવરણ અને આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસનું સ્થાયી ચિત્રાત્મક વીરૂપણ  પણ પ્રકાશિત કરવામાં આવ્યું.

આ અવસર પર, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવળેશ્વરકરે જણાવ્યું કે આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસ ખાસ કરીને યુવાનોની જરૂરિયાતો, તેમની સર્જનાત્મકતા, આધુનિક વિચારસરણી અને પ્રૌદ્યોગિક અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેનો દેખાવ અને અનુભૂતિ સંપૂર્ણ રીતે જેન-Z વાયબ્સ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. આ પોસ્ટ ઓફિસને આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા નવી ઓળખ આપવામાં આવી છે. તેમના વિચારો ભીંતચિત્રો, આંતરિક થીમ તથા પ્રચાર સામગ્રીના ડિઝાઇનમાં પ્રતિબિંબિત થયા છે, જેના કારણે પોસ્ટ ઓફિસને વિશિષ્ટ યુવા-કેન્દ્રિત ઓળખ મળી છે.

આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂનાએ આ જેન-Z પોસ્ટ ઓફિસ પહેલ માટે પોસ્ટ વિભાગની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓ પોસ્ટ વિભાગની સેવાઓ અને આધુનિક સુવિધાઓનો લાભ મેળવશે. આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ દ્વારા રચાયેલ “ટ્રી ઓફ લાઇફ ઓફ IITGN” ભીંતચિત્રમાં કેમ્પસમાં જોવા મળતા વિવિધ પક્ષીઓની સમૃદ્ધ વૈવિધ્યતા ઉજાગર કરવામાં આવી છે. આ કલા કૃતિમાં એક સમૃદ્ધ વૃક્ષ દર્શાવાયું છે, જેની ડાળીઓ પર આઈઆઈટી ગાંધીનગર પરિસરમાં વસતા અનેક પ્રકારના પક્ષીઓ દેખાઈ આવે છે—જે સંસ્થાના જીવંત પર્યાવરણીય તંત્ર સાથેના તેના ગાઢ સંબંધનું પ્રતીક છે.
 
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે જેન-Z આઈઆઈટી પોસ્ટ ઓફિસમાં વાઈ-ફાઈ, કાફેટેરિયા, મિની લાઈબ્રેરી, પાર્સલ, જ્ઞાન પોસ્ટ, પાર્સલ પેકેજિંગ સેવાઓ, ફિલેટેલી, પોસ્ટ ઓફિસ બચત સેવાઓ, ડાક જીવન વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટમાં છૂટ તેમજ કયુઆર આધારિત ડિજિટલ પેમેન્ટ જેવી આધુનિક સુવિધાઓ આ પોસ્ટ ઓફિસને વધુ આધુનિક, સુલભ તથા યુવા-મૈત્રીપૂર્ણ બનાવે છે. નવીનીકૃત આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસ હવે યુવાઓના સશક્તિકરણ, સંસ્થાગત સહકાર અને જનસેવાના આધુનિકીકરણનું પ્રતિક બની ગયું છે.

આઈઆઈટી વિદ્યાર્થીઓ અને સંબંધિત ફેકલ્ટીને ગુજરાતના પ્રથમ જેન-Z થીમ આધારિત નવીનીકૃત આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસના ડિઝાઇનમાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા.

આ અવસર પર ડાક સેવા નિદેશક (મુખ્યાલય) શ્રી સુરેખ રેઘુનાથેન, પ્રવર અધીક્ષક રેલ ડાક સેવા શ્રી પિયૂષ રજક, પ્રવર અધીક્ષક ગાંધીનગર મંડળ શ્રી શિશિર કુમાર, નાયબ અધીક્ષક શ્રી એમ. એમ. પ્રજાપતિ, શ્રી એસ. કે. વર્મા, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી રિતુલ ગાંધી, સહાયક અધીક્ષક શ્રી એચ. એન. કંતાર, શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી રોનક શાહ, ડાક નિરીક્ષક શ્રી વી. કે. પ્રજાપતિ, શ્રી ચિરાગ સુથાર, પોસ્ટ માસ્તર શ્રી સિન્ટુ કુમાર જયસ્વાલ તથા આઈઆઈટી ગાંધીનગર તરફથી પ્રો. અભય રાજ ગૌતમ, પ્રો. મનીષ કુમાર, પ્રો. હરમીત સિંહ, રજીસ્ટ્રાર શ્રી પ્રેમ કુમાર સહિત અન્ય અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

 


 



 भारतीय डाक विभाग ने आईआईटी गांधीनगर में गुजरात के पहले नवीनीकृत जेन-Z विषय वाले डाकघर का किया उद्घाटन

आईआईटी गांधीनगर बना गुजरात का पहला जेन-Z डाकघर, युवाओं के लिए जुड़ी तमाम सेवाएं

Friday, June 27, 2025

Postmaster General Krishna Kumar Yadav released a Special Cancellation to spread awareness on 'International Day Against Drug Abuse and Illicit Trafficking'

“अंतर्राष्ट्रीय नशा व मादक पदार्थ निषेध दिवस” पर लोगों को नशे के ख़तरों और मादक पदार्थों के प्रति सचेत करने और किसी भी प्रकार के नशे से दूर रहने हेतु जनजागरूकता के क्रम में भारतीय डाक विभाग ने 26 जून, 2025 को एक विशेष विरूपण (Special Cancellation) जारी किया। उत्तर गुजरात सह सौराष्ट्र एवं कच्छ परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने मेहसाणा में इसे जारी किया, बताया कि गुजरात के सभी प्रधान डाकघरों में यह विशेष विरूपण जारी किया गया। इसे विशेष मुहर के रूप में स्पीड पोस्ट, रजिस्टर्ड पत्र, पार्सल सहित सामान्य पोस्टकार्ड, अंतर्देशीय पत्र और लिफाफों पर अंकित कर लोगों को जागरूक किया गया। वहीं, डाकियों ने भी डाक बाँटने के साथ लोगों को नशे से दूर रहने और इससे होने वाले नुकसानों के प्रति सचेत किया।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि, नशा केवल एक व्यक्ति की जिंदगी नहीं बिगाड़ता, बल्कि पूरे परिवार की खुशियों और समाज की शांति को भी छीन लेता है। उन्होंने लोगों से अपील भी की कि, अंतर्राष्ट्रीय नशा व मादक पदार्थ निषेध दिवस के अवसर पर हम सब यह दृढ़ संकल्प लें कि हम एक स्वस्थ, जागरूक और नशा मुक्त समाज के निर्माण की दिशा में मजबूती से आगे बढ़ेंगे।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि 1987 में, संयुक्त राष्ट्र महासभा ने 26 जून को इस दिवस के रूप में घोषित किया था। वर्ष 2025 के लिए इस दिवस की थीम- “बाधाओं को तोड़नाः सभी के लिए रोकथाम, उपचार और पुनर्प्राप्ति” है ।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि नशा मुक्ति के लिए सबसे जरुरी यह है, कि हम स्वयं इसके प्रति जागरूक बनें तथा इसे अपनी जिम्मेदारी समझकर अपने तथा समाज के सभी लोगों को इस समस्या से मुक्त कराएं। अंतर्राष्ट्रीय नशा व मादक पदार्थ निषेध दिवस मनाना तभी सार्थक हो सकता है जब एक जागरूक समाज के रूप में हम सब एक साथ मिल कर इस बुराई के विरुद्ध सामूहिक प्रयास करें।

Department of Posts released Special Cancellation to spread awareness about ‘International Day Against Drug Abuse and Illicit Trafficking’


A Healthy, Aware and Drug-Free Society is essential for a Progressive Nation – Postmaster General Krishna Kumar Yadav


On the occasion of the ‘International Day Against Drug Abuse and Illicit Trafficking’ on June 26, The Department of Posts released a Special Cancellation to create awareness about the dangers of drug abuse and to encourage people to stay away from all forms of intoxication. Postmaster General of North Gujarat Region and Saurashtra & Kutch Region Shri Krishna Kumar Yadav, released the special cancellation in Mehsana. With this initiative it was released at all Head Post Offices across Gujarat Postal Circle. This special cancellation is being stamped on Speed Post, Registered Letters, Parcels, as well as on ordinary mails including Postcards, Inland Letters and Envelopes, thereby spreading awareness among the people through letters & parcels. Apart from this Postmen are also contributing to the awareness campaign by sensitizing people during mail delivery about the harmful effects of drug use and urging them to stay drug-free.

Postmaster General Shri Krishna Kumar Yadav said that drug abuse not only destroys an individual’s life but also takes away the happiness of families and disrupts the peace of society. He appealed to the public to take a firm resolution on the occasion of the ‘International Day Against Drug Abuse and Illicit Trafficking’ to move forward with determination towards building a healthy, aware and drug-free society.

Postmaster General Shri Krishna Kumar Yadav told that On December 7, 1987, the General Assembly of the United Nations set aside the 26th day of June of each year as ‘International Day Against Drug Abuse and Illicit Trafficking’ to be observed worldwide. The theme for 2025, Break the Cycle, #StopOrganisedCrime, emphasises the significance of focused long-term action to disrupt the link between drug trafficking and organised crime, both of which fuel violence, corruption, and instability across regions.

Postmaster General Shri Krishna Kumar Yadav emphasized that the most essential step towards drug de-addiction is that each individual has to become self-aware and take it as a personal responsibility to help themselves and others in society break free from this menace. He added that observing the ‘International Day Against Drug Abuse and Illicit Trafficking’ will only be meaningful when we, as an aware and united society, make collective efforts to combat this evil together.


‘આંતરરાષ્ટ્રીય નશા અને માદક પદાર્થ વિરોધી દિવસ’ નિમિતે જાગૃતિ માટે ડાક વિભાગ દ્વારા વિશેષ વિરૂપણ જાહેર કર્યું

સ્વસ્થ, જાગૃત અને નશામુક્ત સમાજ ઊન્નત રાષ્ટ્ર માટે આવશ્યક – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


"આંતરરાષ્ટ્રીય નશા અને માદક પદાર્થ વિરોધી દિવસ" નિમિત્તે લોકોને નશાની ખતરનાક અસરોથી જાગૃત કરવા અને કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવા માટે જાગૃતિ ફેલાવવાના હેતુથી ભારતીય ડાક વિભાગ દ્વારા 26 જૂનના રોજ એક વિશેષ વિરૂપણ જાહેર કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા આ વિશેષ વિરૂપણ મેહસાણામાં જાહેર કરવામાં આવ્યું અને તેઓએ જણાવ્યું કે ગુજરાતના તમામ મુખ્ય ડાકઘરોમાં આ વિશેષ વિરૂપણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ વિશિષ્ટ વિરૂપણ સ્પીડ પોસ્ટ, રજીસ્ટર્ડ પત્રો, પાર્સલો ઉપરાંત સામાન્ય પોસ્ટકાર્ડ, અંતર્દેશીય પત્રો અને કવર પર તેને ખાસ સ્ટેમ્પ તરીકે છાપવામાં આવશે, જેના માધ્યમથી લોકોમાં નશાના વિરોધમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ડાક વિતરણ કરતી વખતે પોસ્ટમેનઓ પણ લોકોને નશાથી દૂર રહેવા અને તેના નુકસાન વિશે અવગત કરવાની કામગીરી કરશે, જે આ જનજાગૃતિ અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ બનશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે નશો માત્ર એક વ્યક્તિની જિંદગી જ નષ્ટ કરતો નથી, પરંતુ તે આખા પરિવારની ખુશીઓ અને સમાજની શાંતિ પણ છીનવી લે છે. તેમણે લોકોને અપીલ કરી કે આંતરરાષ્ટ્રીય નશા અને માદક પદાર્થ વિરોધી દિવસના અવસર પર આપણે સૌ મળીને એ દૃઢ સંકલ્પ કરીએ કે અમે એક સ્વસ્થ, જાગૃત અને નશામુક્ત સમાજના નિર્માણ માટે દ્રઢતાપૂર્વક આગળ વધીશું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ માહિતી આપી કે વર્ષ 1987માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 26 જૂનને "આંતરરાષ્ટ્રીય નશા અને માદક પદાર્થ વિરોધી દિવસ" તરીકે જાહેર કર્યો હતો. વર્ષ 2025 માટે આ દિવસની થીમ છે “અવરોધો ને તોડો: સૌ માટે નિવારણ, સારવાર અને પુનઃપ્રાપ્તિ”.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે નશામુક્તિ માટે સૌથી જરૂરી વાત એ છે કે આપણે પોતે એ અંગે જાગૃત બની અને આ સમસ્યાને પોતાની જવાબદારી તરીકે સમજીને પોતાને તેમજ સમાજના તમામ લોકોને આ બુરાઈથી મુક્ત કરાવીએ. તેમણે ઉમેર્યું કે આંતરરાષ્ટ્રીય નશા અને માદક પદાર્થ વિરોધી દિવસ ત્યારે જ સાથર્થક બની શકે છે જ્યારે આપણે એક જાગૃત સમાજ તરીકે એકસાથે મળી ને આ દુરાચાર સામે સામૂહિક પ્રયાસ કરીએ.

 







 ’अंतर्राष्ट्रीय नशा व मादक पदार्थ निषेध दिवस’ पर जनजागरूकता हेतु डाक विभाग ने जारी किया विशेष विरूपण

स्वस्थ, जागरूक और नशा मुक्त समाज उन्नत राष्ट्र हेतु जरूरी- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव


Friday, June 6, 2025

World Environment Day : Postmaster General Krishna Kumar Yadav released a special cancellation along with tree plantation to promote environmental protection

डाक विभाग के तत्वावधान में 'विश्व पर्यावरण दिवस' पर वृक्षारोपण एवं जन जागरूकता कार्यक्रम का आयोजन किया गया। इस अवसर पर उत्तर गुजरात सह सौराष्ट्र एवं कच्छ परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने राजकोट प्रधान डाकघर में 'विश्व पर्यावरण दिवस' पर एक विशेष विरूपण जारी किया एवं पौधारोपण कर पर्यावरण संरक्षण का संदेश दिया। उन्होंने कहा कि पर्यावरण संरक्षण आज की सबसे बड़ी जरुरत है, आने वाली पीढ़ी को जीवित रहने के लिए शुद्ध आक्सीजन मिले इसके लिए ज्यादा से ज्यादा पौधे लगाएं व परिवार के सदस्य की भांति उसकी देखभाल करें। वैश्विक स्तर पर निरंतर बढ़ रहे तापमान को भी हम इन्हीं पेड़-पौधों के जरिये नियंत्रित कर सकते हैं।


श्री यादव ने इस अवसर पर डाककर्मियों  से पर्यावरण में बढ़ रहे प्लास्टिक प्रदूषण और उसके चलते पैदा हो रही विसंगतियों की ओर ध्यान आकर्षित करके हर डाककर्मी से पौधारोपण द्वारा उनके निवारण में भागीदार बनने का एवं इको फ्रेंडली उत्पादों का इस्तेमाल करने को भी प्रेरित किया।

पोस्टमास्टर जनरल श्री  कृष्ण कुमार यादव ने कहा कि इस वर्ष विश्व पर्यावरण दिवस की थीम "प्लास्टिक प्रदूषण को समाप्त करना" है। यह थीम प्लास्टिक प्रदूषण संकट के समाधान का समर्थन करती है और लोगों, समुदायों और सरकारों को स्थायी प्रथाओं का पालन करने के लिए प्रोत्साहित करती है। यह प्लास्टिक कचरे को कम करने और खत्म करने के लिए तत्काल कार्रवाई की भी वकालत करता है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने पर्यावरण अनुकूल जीवन शैली अपनाने एवं प्राकृतिक संसाधनों को बचाने के लिए प्रेरित किया। उन्होंने कहा कि सिर्फ दिवस विशेष पर वृक्षारोपण से बात नहीं बनेगी बल्कि हमें हर दिन पर्यावरण दिवस की तरह जागरूक रहना होगा तथा प्लास्टिक प्रदूषण को समाप्त करते हुए इको फ्रेंडली हर माह पौधा लगाना होगा। पर्यावरण संरक्षण के लिए हमें अपनी भावी पीढ़ी को जागरूक करना होगा।

प्रवर डाक अधीक्षक श्री आर आर वीरडा ने कहा कि पर्यावरण संरक्षण के लिये पौधे लगाना हम सबका दायित्व है। सीनियर पोस्टमास्टर श्री के एस शुक्ला ने कहा कि वृक्ष हमें जीवन देता है इसलिए वृक्ष लगाने के साथ-साथ इनका संरक्षण भी बहुत जरुरी है। सहायक निदेशक श्री के एस ठक्कर ने ‘एक व्यक्ति, एक वृक्ष’ के नारे के साथ पौधारोपण के महत्त्व को बताया।

इस अवसर पर प्रवर अधीक्षक डाकघर श्री आर आर वीरडा, सीनियर पोस्टमास्टर श्री के एस शुक्ला, सहायक निदेशक श्री के एस ठक्कर,  रेल डाक सेवा के अधीक्षक श्री अनिल कुमार, राजकोट फिलाटेलिक एसोसिएशन के सेक्रेटरी श्री एच सी मेहता, राजकोट फिलाटेलिक सोसाइटी के सेक्रेटरी श्री जिग्नेश शाह, श्री राजेश कोठारी सहायक अधीक्षक श्री बी के जीड, श्री के जी जसानी, निरीक्षक श्री जे जे डांगर, श्री डी डी वाघेला, श्री भावेश कुबावत, श्री किशोर भट्टी सहित तमाम लोग उपस्थित रहे।

On World Environment Day, Postmaster General Krishna Kumar Yadav released a special cancellation along with tree plantation to promote environmental protection

Department of Posts launched a campaign on World Environment Day under the theme 'Beat Plastic Pollution'

Postmaster General K K Yadav Encouraged Postal staff to adopt environment-friendly lifestyle and save natural resources

Under the aegis of India Post, a tree plantation and public awareness program was organized on ‘World Environment Day’. On this occasion, Postmaster General of  North Gujarat Region & Saurashtra and Kutch Region, Mr. Krishna Kumar Yadav released a special cancellation on at the Rajkot Head Post Office to mark World Environment Day and planted trees to promote the environmental protection. He said that environmental protection is the biggest need of today, to ensure that the coming generation gets pure oxygen for survival, plant as many trees as possible and take care of them like family member. Rising global temperatures can be mitigated through trees and plants.

On this occasion, Shri Yadav drew the attention of postal employees to the increasing plastic pollution in the environment and the resulting imbalances. He urged every postal employee to become a partner in its mitigation through tree plantation and encouraged them to use eco-friendly products.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the theme of World Environment Day this year is "Beat Plastic Pollution". The theme supports solutions to the plastic pollution crisis and encourages people, communities and governments to adopt sustainable practices. It also advocates immediate action to reduce and eliminate plastic waste.

Postmaster General Shri Krishna Kumar Yadav encouraged postal staff to adopt an environment - friendly lifestyle and save natural resources. He said that planting trees only on special days will not work, rather we have to be aware every day like Environment Day and plant a tree every month. We have to make our future generation aware about environmental protection.

Senior Superintendent of Post Offices Shri R R Virda said that t is the responsibility of all of us to plant for environmental protection. Senior Postmaster Shri K S Shukla said that trees give us life, therefore, along with planting trees, their protection is also very important. Assistant Director Shri K S Thakkar explained the importance of plantation with the slogan of ‘One Person, One Tree’.

On this occasion, Senior Superintendent of Post Offices Shri R R Virda, Sr. Postmaster Shri K S Shukla, Assistant Director Shri K S Thakkar, Superintendent of RMS Shri Anil Kumar, Secretary of Rajkot Philatelic Association Shri HC Mehta, Secretary of Rajkot Philatelic Society Shri Jignesh Shah, Shri Rajesh Kothari, Assistant Superintendent Shri B K Zid, Shri K G Jasani, Inspector Shri J J Dangar, Shri D D Vaghela, Shri Bhavesh Kubavat, Shri Kishor Bhatti, many other officials were present.


વિશ્વ પર્યાવરણ દિવસ પર પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વૃક્ષારોપણ સાથે વિશેષ વિરુપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

ડાક વિભાગે વિશ્વ પર્યાવરણ દિવસ પર ‘પ્લાસ્ટિક પ્રદૂષણને માત આપો’ થીમ હેઠળ એક ઝુંબેશ શરૂ કરી

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ડાક કર્મચારીઓને પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવવા અને કુદરતી સંસાધનો બચાવવા માટે પ્રેરણા આપી


ડાક વિભાગના નેજા હેઠળ 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે વૃક્ષારોપણ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ મુખ્ય ડાકઘરમાં 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે વિશેષ વિરુપણ કર્યું અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. આવનારી પેઢીઓને શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે વધુમાં વધુ વૃક્ષો વાવો અને તેને પરિવારના સભ્યની જેમ સાચવો. વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા તાપમાનને પણ આપણે આ વૃક્ષો અને વનસ્પતિઓ દ્વારા નિયંત્રિત કરી શકીએ છીએ.

શ્રી યાદવે આ અવસરે ડાક કર્મચારીઓનું ધ્યાન પર્યાવરણમાં વધતા પ્લાસ્ટિક પ્રદૂષણ અને તેના કારણે થતી સમસ્યાઓ તરફ આકર્ષિત કર્યું અને દરેક ડાક કર્મચારીને વૃક્ષારોપણ દ્વારા તેના નિરાકરણમાં ભાગીદાર બનવા તેમજ ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે પણ પ્રેરણા આપી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ "પ્લાસ્ટિક પ્રદૂષણને માત આપો" છે. આ થીમ પ્લાસ્ટિક પ્રદૂષણના સંકટના ઉકેલને સમર્થન આપે છે અને લોકો, સમુદાયો અને સરકારોને સ્થિર અને ટકાઉ આચરણ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ થીમ પ્લાસ્ટિક કચરાને ઘટાડવા અને સમાપ્ત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા તરફ પણ અગ્રેસર છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવવા અને કુદરતી સંસાધનો બચાવવા માટે પ્રેરણા આપી. તેમણે જણાવ્યું કે માત્ર ખાસ દિવસે વૃક્ષારોપણ કરીને સમસ્યાનું નિરાકરણ નહીં આવે, પણ આપણને દરેક દિવસને પર્યાવરણ દિવસની જેમ ઉજવવા માટે જાગૃત રહેવું પડશે અને પ્લાસ્ટિક પ્રદૂષણને દૂર કરીને દર મહિને ઇકો-ફ્રેન્ડલી વૃક્ષોનું રોપણ કરવું પડશે. પર્યાવરણ સંરક્ષણ માટે આપણને ભાવિ પેઢીને પણ જાગૃત કરવી પડશે.

પ્રવર ડાક અધિક્ષક શ્રી આર. આર. વીરડાએ જણાવ્યું કે પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ કરવું આપણાં સૌનું દાયિત્વ છે. સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી કે. એસ. શુક્લાએ જણાવ્યું કે વૃક્ષ આપણને જીવન આપે છે, તેથી વૃક્ષારોપણ સાથે સાથે તેમનું સંરક્ષણ પણ અત્યંત જરૂરી છે. સહાયક નિદેશક શ્રી કે. એસ. ઠક્કરે 'એક વ્યક્તિ, એક વૃક્ષ'ના નારા સાથે વૃક્ષારોપણના મહત્વ પર પ્રકાશ પાડ્યો.

આ અવસરે પ્રવર ડાક અધિક્ષક શ્રી આર. આર. વીરડા, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી કે. એસ. શુક્લા, સહાયક નિદેશક શ્રી કે. એસ. ઠક્કર, રેલ ડાક સેવાના અધિક્ષક શ્રી અનિલકુમાર, રાજકોટ ફિલાટેલિક એસોસિયેશનના સચિવ શ્રી એચ. સી. મહેતા, રાજકોટ ફિલાટેલિક સોસાયટીના સચિવ શ્રી જિગ્નેશ શાહ, શ્રી રાજેશ કોઠારી, સહાયક અધિક્ષક શ્રી બી. કે. જીડ, શ્રી કે. જી. જસાની, ડાક નિરીક્ષક શ્રી જે. જે. ડાંગર, શ્રી ડી. ડી. વાઘેલા, શ્રી ભાવેશ કુબાવત, શ્રી કિશોર ભટ્ટી સહિત અનેક લોકો હાજર રહ્યા.

 








विश्व पर्यावरण दिवस पर पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने पौधारोपण संग विशेष विरूपण जारी कर पर्यावरण संरक्षण का दिया संदेश

डाक विभाग ने विश्व पर्यावरण दिवस पर ‘प्लास्टिक प्रदूषण को मात दें’ थीम के तहत चलाया अभियान

पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने डाक कर्मियों को पर्यावरण अनुकूल जीवनशैली अपनाने और प्राकृतिक संसाधन बचाने के लिए किया प्रेरित