Showing posts with label Dhai Akhar. Show all posts
Showing posts with label Dhai Akhar. Show all posts

Friday, October 17, 2025

Department of Posts announces 'Dhai Akhar' National Letter Writing Competition on the topic ‘A Letter to My Role Model’

भारतीय डाक विभाग द्वारा लोगों में पत्र लेखन को प्रोत्साहित करने हेतु राष्ट्रीय स्तर पत्र लेखन प्रतियोगिता 'ढाई आखर' का आयोजन किया जा रहा है। यह पहल न केवल लेखन कौशल को निखारने का अवसर प्रदान करती है, बल्कि लोगों को अपनी संवेदनाओं को सशक्त शब्दों में व्यक्त करने का भी मंच देती है। उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि इस प्रतियोगिता में ‘एक पत्र अपने रोल मॉडल के नाम’ विषय पर प्रतिभागियों को अपने विचारों को व्यक्त करते हुए एक पत्र लिखना होगा, जिसे संबंधित राज्य या परिमंडल के चीफ पोस्टमास्टर जनरल को संबोधित करना है। इस प्रतियोगिता में पत्र चुने जाने पर पाँच हजार से पचास हजार रूपये तक का पुरस्कार भी मिलेगा। इसके लिए विभिन्न स्कूल-कॉलेज डाक विभाग के साथ मिलकर अपने यहाँ पर आयोजन कर सकते हैं। इसकी अंतिम तिथि 08 दिसम्बर, 2025 है।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इस  'ढाई आखर' पत्र लेखन प्रतियोगिता में किसी भी उम्र के लोग भाग ले सकते हैं। पहला वर्ग 18 वर्ष तक तथा दूसरा 18 वर्ष से अधिक आयु वर्ग का होगा। पत्र डाक विभाग द्वारा जारी अंतर्देशीय पत्र अथवा लिफाफे में ही स्वीकार्य होगा,  जिसमें क्रमशः 500 और 1,000 शब्दों में अंग्रेजी, हिन्दी अथवा स्थानीय भाषा में हाथ से पत्र लिखा जा सकता है। पत्र में अपना पूरा नाम, पता, जन्मतिथि, मोबाइल नंबर और विद्यालय के नाम सहित संबंधित परिमंडल के चीफ पोस्टमास्टर जनरल के पते पर 08 दिसम्बर, 2025 तक भेजना होगा।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि प्रतियोगिता के विजेताओं को राज्य और राष्ट्रीय स्तरों पर विभिन्न 4 श्रेणियों में तीन-तीन पुरस्कार प्रदान किए जाएंगे। इनमें परिमंडलीय (राज्य) स्तर पर चयनित श्रेष्ठ पत्रों को प्रथम, द्वितीय व तृतीय श्रेणी में क्रमश: 25 हजार, 10 हजार व  5 हजार रूपए का पुरस्कार दिया जायेगा। राष्ट्रीय  स्तर पर चयनित श्रेष्ठ पत्रों को प्रथम, द्वितीय व तृतीय श्रेणी में क्रमश: 50 हजार, 25 हजार व 10 हजार रूपए का पुरस्कार दिया जायेगा। कुल मिलाकर पूरे देश में 40 लाख 20 हजार रूपये के पुरस्कार विजेताओं को दिए जायेंगे। इस संबंध में ज्यादा जानकारी के लिए विभिन्न मंडलों के अधीक्षक और प्रधान डाकघर के पोस्टमास्टर से संपर्क किया जा सकता है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि वर्तमान डिजिटल युग में जहाँ संवाद के साधन तेज़ और तात्कालिक हो गए हैं, वहीं पत्र लेखन की कला आज भी अपनी आत्मीयता और संवेदनशीलता के कारण प्रासंगिक बनी हुई है। पत्र केवल शब्दों का आदान-प्रदान नहीं, बल्कि भावनाओं, स्मृतियों और मानवीय संबंधों की गहराई को व्यक्त करने का माध्यम है। 'ढाई आखर' एक राष्ट्रीय स्तर की पहल है, जिसका उद्देश्य युवाओं में रचनात्मकता, मौलिकता व आत्म-अभिव्यक्ति को प्रोत्साहित करके उन्हें डाक और फिलेटली से पुनः परिचित कराना है। यह जन सामान्य के लिए उनके लेखन कौशल और प्रतिभा को प्रदर्शित करने का एक मंच भी है। ‘ढाई आखर’ अभियान शब्दों के माध्यम से दिलों को जोड़ने का एक प्रयास है — यह न केवल पत्र लेखन की कला का उत्सव है, बल्कि संवेदनाओं को सजीव करने और विचारों को साकार रूप देने का अवसर भी प्रदान करता है।

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘તમારા રોલ મોડલને એક પત્ર’ વિષય પર રાષ્ટ્રીય સ્તરની ‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધાનું આયોજન – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધામાં કોઈપણ વયના લોકો લઈ શકે છે ભાગ, વિજેતાઓને રૂપિયા 5 હજારથી 50 હજાર સુધીનું પુરસ્કાર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધા દ્વારા યુવાનોમાં સર્જનાત્મકતા, મૌલિકતા અને આત્મઅભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


ભારતીય ડાક વિભાગ દ્વારા લોકોને પત્રલેખન માટે પ્રોત્સાહિત કરવા હેતુથી રાષ્ટ્રીય સ્તરની પત્રલેખન સ્પર્ધા ‘ઢાઈ આખર’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલ માત્ર લેખનકૌશલ્યને ઉન્નત કરવાની તક પૂરું પાડતી નથી, પરંતુ લોકોને તેમની લાગણીઓને શક્તિશાળી શબ્દોમાં વ્યક્ત કરવા માટે એક મંચ પણ પૂરું પાડે છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ સ્પર્ધામાં ‘તમારા રોલ મોડલને એક પત્ર’ વિષય પર ભાગ લેનારાઓએ પોતાના વિચારો વ્યક્ત કરતો એક પત્ર લખવાનો રહેશે, જે સંબંધિત રાજ્ય અથવા પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલને સંબોધિત કરવાનો રહેશે. આ સ્પર્ધામાં પસંદ થયેલ પત્રને રૂપિયા પાંચ હજારથી પચાસ હજાર સુધીનું ઇનામ મળશે. આ માટે વિવિધ શાળા-કૉલેજો ડાક વિભાગ સાથે મળીને પોતાને ત્યાં આયોજન કરી શકે છે. સ્પર્ધાની છેલ્લી તારીખ 8 ડિસેમ્બર, 2025 છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ ‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધામાં કોઈપણ વયના લોકો ભાગ લઈ શકે છે. પ્રથમ વર્ગ 18 વર્ષ સુધીના અને બીજો વર્ગ 18 વર્ષથી વધુ વયના ભાગ લેનારાઓ માટે રહેશે. પત્ર ફક્ત ડાક વિભાગ દ્વારા જારી કરાયેલા આંતરદેશીય પત્ર અથવા કવર પર જ સ્વીકાર્ય રહેશે, જેમાં અનુક્રમે 500 અને 1000 શબ્દોમાં અંગ્રેજી, હિન્દી અથવા સ્થાનિક ભાષામાં હાથેથી લખાયેલ પત્ર મોકલી શકાય છે. પત્રમાં પોતાનું પૂરું નામ, સરનામું, જન્મતારીખ, મોબાઇલ નંબર અને શાળાનું નામ લખીને સંબંધિત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલના સરનામે 8 ડિસેમ્બર, 2025 સુધી મોકલવાનો રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે સ્પર્ધાના વિજેતાઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ ચાર શ્રેણીઓમાં ત્રણ-ત્રણ પુરસ્કારો આપવામાં આવશે. પરિમંડળીય (રાજ્ય) સ્તરે પસંદ થયેલા શ્રેષ્ઠ પત્રોને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રૂપિયા 25 હજાર, 10 હજાર અને 5 હજારનું પુરસ્કાર આપવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે પસંદ થયેલા શ્રેષ્ઠ પત્રોને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રૂપિયા 50 હજાર, 25 હજાર અને 10 હજારનું પુરસ્કાર આપવામાં આવશે. આ રીતે દેશભરમાં કુલ રૂપિયા 40 લાખ 20 હજારના પુરસ્કારો વિજેતાઓને આપવામાં આવશે. આ સંબંધમાં વધુ માહિતી માટે વિવિધ મંડળોના અધિક્ષકો તથા હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટરનો સંપર્ક કરી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે વર્તમાન ડિજિટલ યુગમાં જ્યાં સંવાદના સાધનો ઝડપી અને તાત્કાલિક બની ગયા છે, ત્યાં પણ પત્રલેખનની કલા તેની આત્મિયતા અને સંવેદનશીલતાના કારણે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. પત્ર માત્ર શબ્દોના આદાન-પ્રદાનનું માધ્યમ નથી, પરંતુ લાગણીઓ, સ્મૃતિઓ અને માનવીય સંબંધોની ઊંડાણ વ્યક્ત કરવાની એક સુંદર રીત છે. ‘ઢાઈ આખર’ એક રાષ્ટ્રીય સ્તરની પહેલ છે, જેનો હેતુ યુવાનોમાં સર્જનાત્મકતા, મૌલિકતા અને આત્મઅભિવ્યક્તિને પ્રોત્સાહિત કરીને તેમને ફરીથી ડાક અને ફિલેટલી સાથે જોડવાનો છે. આ અભિયાન સામાન્ય જનતાને તેમના લેખનકૌશલ્ય અને પ્રતિભા પ્રદર્શિત કરવાની તક પૂરું પાડે છે. ‘ઢાઈ આખર’ અભિયાન શબ્દોના માધ્યમથી દિલોને જોડવાનો એક પ્રયાસ છે — આ માત્ર પત્રલેખન કલાનો ઉત્સવ નથી, પરંતુ લાગણીઓને જીવંત બનાવવાની અને વિચારોને સાકાર સ્વરૂપ આપવાની એક સુંદર તક પણ છે.

Department of Posts announces 'Dhai Akhar' National Letter Writing Competition on the topic ‘A Letter to My Role Model’- Postmaster General Krishna Kumar Yadav

‘Dhai Akhar’ Letter Writing Competition Open to All Ages; Winners to Receive ₹5,000–₹50,000 — Postmaster General Krishna Kumar Yadav

'Dhai Akhar’ Letter Writing Competition aims to encourage Creativity, Originality, and Self-Expression Among Youth — Postmaster General Krishna Kumar Yadav


Department of Posts is organizing National Letter Writing Competition, 'Dhai Akhar' to encourage letter writing among the people. This initiative encourages individuals to express their emotions through meaningful words and helps them to enhance their writing abilities. Postmaster General of North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav, said that participants are required to write a letter on the subject “A Letter to My Role Model”, expressing their thoughts, and address it to the Chief Postmaster General of the concerned State or Circle. Selected letters in this competition will be awarded prizes ranging from ₹5,000 to ₹50,000. Various schools and colleges can collaborate with the Department of Posts to organize this event.The last date for submission is 8th December 2025.

Postmaster General Shri Krishna Kumar Yadav said that people of any age can participate in 'Dhai Akhar' letter writing competition. The first category is for participants up to 18 years of age, while the second category is for those above 18 years. Letters will only be accepted in the inland letter or envelope issued by the Department of Posts, and can be handwritten in English, Hindi, or any vernacular language in 500 and 1,000 words respectively. Letter must include the participant’s full name, address, date of birth, mobile number, and school/college name, and should be sent to the Chief Postmaster General of the respective circle by 8th December 2025.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the winners of the competition will be awarded in four different categories at the state and national levels, with three prizes in each category. At the circle (state) level, the selected best letters will receive ₹25,000, ₹10,000, and ₹5,000 for first, second, and third positions, respectively. Prizes of ₹50,000/-, ₹25,000/- and ₹10,000/-will be given to the best letters selected at National level in first, second and third positions respectively. Overall, prizes worth Rs. 40.20 lakhs will be given to the winners across the country. For more information, participants can contact the Superintendents of their respective Divisions and the Postmasters of the Head Post offices.

Indian Postal Service Officer as well as writer of "India Post : 150 Glorious Years" Shri Krishna Kumar Yadav said that in digital scenario, where communication has become instant and largely digital, the art of letter writing still remains relevant due to its warmth and emotional depth. Letters are not merely a medium of exchanging words; they convey emotions, memories, and the depth of human relationships. ‘Dhai Akhar’ is a national-level initiative aimed at reintroducing youth to postal services and philately by encouraging creativity, originality, and self-expression. It is also a platform for individuals to showcase their writing skills and talent. The ‘Dhai Akhar’ letter writing competition is an effort to connect hearts through words. It is a celebration of the art of letter writing and a platform to bring emotions to life and give meaningful expression to thoughts.






 भारतीय डाक विभाग द्वारा ‘एक पत्र अपने रोल मॉडल के नाम’ विषय पर राष्ट्रीय स्तर की 'ढाई आखर' पत्र-लेखन प्रतियोगिता का आयोजन -पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

'ढाई आखर' पत्र लेखन प्रतियोगिता में किसी भी उम्र के लोग ले सकते हैं भाग, विजेताओं को 5 हजार से 50 हजार रूपये तक का पुरस्कार-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

'ढाई आखर' पत्र लेखन प्रतियोगिता के माध्यम से युवाओं में रचनात्मकता, मौलिकता व आत्म-अभिव्यक्ति को प्रोत्साहित करने का प्रयास-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Thursday, May 22, 2025

Postmaster General Krishna Kumar Yadav Felicitates Winner of 'Dhai Akhar' National Letter Writing Competition

आज की तेज़-तर्रार दुनिया में, जहाँ संचार बड़े पैमाने पर डिजिटल प्लेटफ़ॉर्म पर स्थानांतरित हो गया है, पत्र लिखने की कला अभी भी जीवंत है। पत्र हमारे दिलों में एक विशेष स्थान रखते हैं क्योंकि वे अपने साथ पुरानी यादों, आत्मीयता और व्यक्तिगत स्पर्श की भावना रखते हैं जिसे टेक्स्ट संदेश या ईमेल में नहीं मिल सकता। ऐसे में 'ढाई आखर' अभियान न केवल पत्र लेखन की कला का जश्न है, बल्कि यह देश भर के व्यक्तियों के लिए अपने विचारों, भावनाओं व विचारों को एक अर्थपूर्ण और दिल से व्यक्त करने का अवसर भी प्रदान करता है। उक्त उद्गार उत्तर गुजरात सह सौराष्ट्र एवं कच्छ परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने अमरेली प्रधान डाकघर में व्यक्त किये। भारतीय डाक विभाग द्वारा वर्ष 2024–25 में आयोजित 'ढाई आखर' राष्ट्रीय पत्र लेखन प्रतियोगिता में लिफाफा श्रेणी में 18 वर्ष से अधिक आयु वर्ग श्रेणी में अमरेली के श्री जयकुमार वाई. गोल को पूरे गुजरात परिमंडल में द्वितीय स्थान प्राप्त करने पर पोस्टमास्टर जनरल ने ₹10,000 का चेक और प्रमाण पत्र प्रदान कर सम्मानित किया। पश्चिम गुजरात वीज कंपनी लि.,लाठी में जूनियर असिस्टेंट के पद पर कार्यरत श्री जयकुमार ने पत्र लेखन को एक अभिरुचि के तौर पर अपनाया और इस सम्मान के हक़दार बने। इस अवसर पर अमरेली मंडल के अधीक्षक डाकघर श्री बी. एन. पटेल मौजूद रहे।  


गौरतलब है कि डाक विभाग द्वारा ‘लेखन का आनंद: डिजिटल युग में पत्रों का महत्व’ विषय पर आयोजित 'ढाई आखर' राष्ट्रीय पत्र लेखन प्रतियोगिता 2024-25 में गुजरात परिमंडल से अंतर्देशीय पत्र श्रेणी के 18 वर्ष तक के वर्ग में सुरेंद्रनगर की वैष्णवीबा बी. परमार, हीरल आर. भूसडिया और नाडियाद की किंजल एल. बारिया ने क्रमश: प्रथम, द्वितीय, और तृतीय स्थान प्राप्त किया। 18 वर्ष से ऊपर के वर्ग में नवसारी की दिव्या सुरेशचंद्र परमार, अहमदाबाद के सलीम हिंगोरा और नवसारी की साजी जॉय चक्कलिकल ने क्रमश: प्रथम, द्वितीय, और तृतीय स्थान प्राप्त किया। लिफाफा श्रेणी में 18 वर्ष तक की आयु वर्ग की विजेताओं में खेड़ा की क्रिशा पी. काच्छिया पटेल, नवसारी की विद्या पी. धिम्मर और खुशबू एन. मिस्त्री ने क्रमश: प्रथम, द्वितीय, और तृतीय स्थान प्राप्त किया। वहीं, 18 वर्ष से ऊपर की श्रेणी में राजकोट के सुरेंद्रसिंह बैरवा, अमरेली के जयकुमार वाई. गोल और डांग के विभूतिबेन जे. बिरारी ने क्रमश: प्रथम, द्वितीय, और तृतीय स्थान प्राप्त किया। इस प्रतियोगिता का आयोजन पूरे देश में 14 सितंबर 2024 से 31 जनवरी 2025 तक किया गया था।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि युवाओं के बीच 'ढाई आखर' जैसी प्रतियोगिताएं डिजिटल युग में भी पत्र लेखन की परंपरा को जीवित रखती हैं और जनमानस को इस भावनात्मक माध्यम से जोड़ती हैं।

Postmaster General Krishna Kumar Yadav Felicitates Winner of 'Dhai Akhar' National Letter Writing Competition

Keeping the Tradition of Letter Writing Alive Among Youth is Essential in the Digital Age: Postmaster General Krishna Kumar Yadav


In today’s fast-paced world, where communication has largely shifted to digital platforms, the art of letter writing still remains vibrant. Letters hold a special place in our hearts as they carry a sense of nostalgia, heartfelt connection, and personal touch that cannot be matched by text messages or emails. In such a situation, the ‘Dhai Akhar’ campaign is not just a celebration of the art of letter writing but also provides individuals across the country with a meaningful platform to express their thoughts, emotions, and ideas from the heart. These sentiments were expressed by Shri Krishna Kumar Yadav, Postmaster General, North Gujarat Region along with Saurashtra and Kutch Region at  Amreli Head Post Office. In the 'Dhai Akhar' National Letter Writing Competition organized by the Department of Posts for the year 2024–25, Shri Jaykumar Y. Gol from Amreli secured second place in the Gujarat Circle in the envelope category for participants above 18 years of age. In recognition of this achievement, the Postmaster General presented him with a cheque of ₹10,000 and a certificate of appreciation. Shri Jaykumar, who works as a Junior Assistant at the Paschim Gujarat Vij Company Ltd., Lathi, has pursued letter writing as a hobby and earned this well-deserved recognition. On this occasion, Superintendent of Post Offices, Amreli Division Shri B. N. Patel was also present.

It is noteworthy that in the 'Dhai Akhar' National Letter Writing Competition 2024–25, organized by the Department of Posts on the theme "The Joy of Writing: Importance of Letters in the Digital Age", several participants from the Gujarat Circle were recognized for their exceptional contributions. In the Inland Letter Card category for participants up to 18 years of age, Vaishnaviba B. Parmar from Surendranagar secured the first position, followed by Heeral R. Bhusadia and Kinjal L. Baria from Nadiad in second and third positions, respectively. In the same category for participants above 18 years of age, Divya Sureshchandra Parmar from Navsari secured the first position, while Salim Hingora from Ahmedabad and Saji Joy Chakkalikkal from Navsari achieved the second and third positions. In the Envelope category for participants up to 18 years, Krisha P. Kachhiya Patel from Kheda secured the first position, followed by Vidya P. Dhimmar from Navsari and Khushboo N. Mistry in second and third places, respectively. For participants above 18 years in the Envelope category, Surendrasinh Bairwa from Rajkot secured the first position, Jaykumar Y. Gol from Amreli secured the second position, and Vibhutiben J. Birari from Dang secured the third position. This nationwide competition was held from 14th September 2024 to 31st January 2025.

Postmaster General Shri Krishna Kumar Yadav stated that competitions like ‘Dhai Akhar’ help keep the tradition of letter writing alive among the youth even in the digital age and connect people through this emotional medium.


'ઢાઈ આખર' રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાના વિજેતાને પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યા સન્માનિત

ડિજિટલ યુગમાં યુવાઓમાં પત્રલેખનની પરંપરાને જીવંત રાખવી જરૂરી છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ


આજના ઝડપી યુગમાં, જ્યાં સંદેશાવ્યવહાર મોટાભાગે ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળી ગયો છે, પત્ર લખવાની કળા હજુ પણ જીવંત છે. પત્રો આપણા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે કારણ કે તે પોતાની સાથે યાદો, આત્મીયતા અને એક વ્યક્તિગત સ્પર્શ લઈને જાય છે જે ટેક્સ્ટ સંદેશાઓ કે ઇમેઇલ્સમાં જોવા મળતો નથી.આમ,  'ઢાઈ આખર' ઝુંબેશ ફક્ત પત્ર લખવાની કળાનો ઉત્સવ નથી, પરંતુ દેશભરના વ્યક્તિઓને અર્થપૂર્ણ અને હૃદયસ્પર્શી રીતે તેમના વિચારો, લાગણીઓ અને મંતવ્યો વ્યક્ત કરવાની તક પણ પૂરી પાડે છે. ઉપરોક્ત વિચાર ઉત્તર ગુજરાત તથા  સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર ના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમરેલી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે વ્યક્ત કર્યા. ભારતીય ડાક વિભાગ દ્વારા વર્ષ 2024–25માં આયોજિત ‘ઢાઈ ખર’ રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધામાં લિફાફા  શ્રેણીમાં 18 વર્ષથી વધુ ઉંમરના વર્ગમાં અમરેલીના શ્રી જયકુમાર વાઈ. ગોલને સમગ્ર ગુજરાત પરિમંડલમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયા પર પોસ્ટમાસ્ટર જનરલે ₹10,000નો ચેક અને પ્રમાણપત્ર સાથે સન્માનિત કર્યા. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ., લાઠી ખાતે જુનિયર આસિસ્ટન્ટ તરીકે કાર્યરત શ્રી જયકુમારે પત્રલેખનને એક શોખ તરીકે અપનાવ્યું છે અને આ સન્માનના હકદાર બન્યા છે. આ અવસરે અમરેલી મંડળના અધિક્ષક શ્રી બી. એન. પટેલ હાજર રહ્યા.
 
ઉલ્લેખનીય છે કે ડાક વિભાગ દ્વારા ‘લેખનનો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું મહત્વ’ વિષય પર આયોજિત 'ઢાઈ આખર' રાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધા 2024-25માં ગુજરાત પરિમંડલના અંતરદેશીય પત્ર શ્રેણી (18 વર્ષ સુધીના વર્ગ)માં સુરેન્દ્રનગરની વૈષણવીબા બી. પરમારે પ્રથમ, હીરલ આર. ભૂસડિયાએ દ્વિતીય અને નડિયાદની કિંજલ એલ. બારિયાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. 18 વર્ષથી ઉપરના વર્ગમાં નવસારીની દિવ્યા સુરેશચંદ્ર પરમારે પ્રથમ, અમદાવાદના સલીમ હિંગોરાએ દ્વિતીય અને નવસારીની સાજી જોય ચક્કલિકલએ તૃતીય સ્થાન મેળવ્યું. લિફાફા  શ્રેણીમાં 18 વર્ષ સુધીના વય વર્ગના વિજેતાઓમાં ખેડાના ક્રિશા પી. કાછિયાપટેલ પ્રથમ, નવસારીની વિદ્યા પી. ધીમ્મર દ્વિતીય અને ખુશ્બુ એન. મિસ્ત્રીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું.  જયારે 18 વર્ષથી ઉપરની શ્રેણીમાં રાજકોટના સુરેન્દ્રસિંહ બૈરવાએ પ્રથમ, અમરેલીના જયકુમાર વાઈ. ગોલે દ્વિતીય અને ડાંગની વિભૂતિબેન જે. બિરારીએ તૃતીય સ્થાન મેળવ્યું. આ સ્પર્ધાનું આયોજન સમગ્ર દેશમાં 14 સપ્ટેમ્બર 2024થી 31 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવ્યું હતું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે યુવાનોમાં ‘ઢાઈ આખર’ જેવી સ્પર્ધાઓ ડિજિટલ યુગમાં પણ પત્રલેખનની પરંપરાને જીવંત રાખે છે અને જનમાનસને આ ભાવનાત્મક માધ્યમ દ્વારા જોડે છે.



 



 
 'ढाई आखर' राष्ट्रीय पत्र लेखन प्रतियोगिता के विजेता को पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया सम्मानित

डिजिटल युग में युवाओं के बीच पत्र लेखन की परंपरा को जीवित रखना जरुरी-पोस्टमास्टर जनरल कृष्ण कुमार याद

Wednesday, October 23, 2024

Department of Posts will organize 'Dhai Akhar' National Letter Writing Competition on the topic ‘The Joy of Writing : The Importance of Letters in the Digital Age’

Department of Posts is organizing 'Dhai Akhar' National Letter Writing Competition on the topic ‘The Joy of Writing:The Importance of Letters in the Digital Age.’ Postmaster General of the North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav, said that various schools and colleges can collaborate with the Department of Posts to organize this event. Participants will be required to write a letter expressing their thoughts, addressed to the Chief Postmaster General, Gujarat Circle, Ahmedabad-380001 with full name, address, date of birth, mobile number and name of the school. Selected letters in this competition will be eligible for prizes ranging from ₹5,000 to ₹50,000. The last date for submission is December 14, 2024.


Postmaster General, Shri Krishna Kumar Yadav said that people of any age can participate in 'DhaiAkhar' letter writing competition. The first category will be up to 18 years and the second will be above 18 years of age. Letter will be accepted only in an inland letter or in envelope issued by the Department of Posts, in which letter can be written by hand in English, Hindi or any vernacular language in 500 and 1,000 words respectively.

Postmaster General, Shri Krishna Kumar Yadav informed that three prizes each in different 4 categories will be given to the winners of the competition at the Circle and National levels. Best letter selected at the Circle (State) will be given prizes of ₹25,000/-, ₹10,000/- and ₹5,000/- in the first, second and third category respectively. Prizes of ₹50,000/-, ₹25,000/- and ₹10,000/-will be given to the best letters selected at National level in first, second and third category respectively. Overall, prizes worth Rs. 40.20 lakhs will be given to the winners across the country. For more information, participants can contact the Superintendents of their respective Divisions and the Postmasters of the Head Post offices.

Postmaster General, Shri Krishna Kumar Yadav said that The DhaiAkhar National Level Letter Writing Campaign is not only a celebration of the art of letter writing, but it is also an opportunity for individuals across the country to express their thoughts, feelings, and ideas in a meaningful and heartfelt manner. It encourages creativity, originality, and self-expression, and provides a platform for individuals to display their writing skills and talents. In today's fast- paced world, where communication has largely shifted to digital platforms, the art of letter writing remains vibrant. Letters hold a special place in our hearts as they carry with them a sense of nostalgia, warmth, and personal touch that is hard to replicate in a text message or an email. The Dhai Akhar Campaign not only promotes the art of letter writing but also fosters creativity, critical thinking, and empathy among participants. PMG Shri KK Yadav further added that, Handwriting is a foundational skill that can influence students’ reading, writing, language use, and critical thinking. It has an important role in brain development. It is necessary to teach children to write, alongside technology in the classroom, as it promotes success in other academic subjects. Postmaster General, Shri Krishna Kumar Yadav invites everyone to take part in this wonderful opportunity and express their emotions through their writing.

डाक विभाग द्वारा ‘लेखन का आनंद: डिजिटल युग में पत्रों का महत्व’ विषय पर 'ढाई आखर' राष्ट्रीय पत्र लेखन प्रतियोगिता का आयोजन

'ढाई आखर' पत्र लेखन प्रतियोगिता में विजेताओं को मिलेगा 5 हजार से 50 हजार रूपये तक का पुरस्कार, अंतिम तिथि 14 दिसम्बर, 2024- पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव

पत्रों की दुनिया से लोगों को जोड़ने हेतु डाक विभाग की अनूठी पहल : राष्ट्रीय पत्र लेखन प्रतियोगिता 'ढाई आखर' का आयोजन- पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव


भारतीय डाक विभाग द्वारा लोगों में पत्र लेखन को प्रोत्साहित करने हेतु राष्ट्रीय स्तर पत्र लेखन प्रतियोगिता 'ढाई आखर' का आयोजन किया जा रहा है। उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि इस प्रतियोगिता में ‘लेखन का आनंद: डिजिटल युग में पत्रों का महत्व’ विषय पर प्रतिभागियों को अपने विचारों को व्यक्त करते हुए एक पत्र लिखना होगा, जिसे चीफ पोस्टमास्टर जनरल, गुजरात परिमंडल, अहमदाबाद-380001 को संबोधित करना है। इस प्रतियोगिता में पत्र चुने जाने पर पाँच हजार से पचास हजार रूपये तक का पुरस्कार भी मिलेगा।  इसके लिए विभिन्न स्कूल-कॉलेज डाक विभाग के साथ मिलकर अपने यहाँ पर आयोजन कर सकते हैं। इसकी अंतिम तिथि 14 दिसम्बर, 2024  है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इस  'ढाई आखर' पत्र लेखन प्रतियोगिता में किसी भी उम्र के लोग भाग ले सकते हैं। पहला वर्ग 18 वर्ष तक तथा दूसरा 18 वर्ष से अधिक आयु वर्ग का होगा। पत्र डाक विभाग द्वारा जारी अंतर्देशीय पत्र अथवा लिफाफे में ही स्वीकार्य होगा,  जिसमें क्रमशः 500 और 1,000 शब्दों में अंग्रेजी, हिन्दी अथवा स्थानीय भाषा में हाथ से पत्र लिखा जा सकता है। पत्र में अपना पूरा नाम, पता, जन्मतिथि, मोबाइल नंबर और विद्यालय के नाम सहित संबंधित परिमंडल के चीफ पोस्टमास्टर जनरल के पते पर 14 दिसम्बर, 2024 तक भेजना होगा।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया  कि प्रतियोगिता के विजेताओं को राज्य और राष्ट्रीय स्तरों पर विभिन्न 4 श्रेणियों में तीन-तीन पुरस्कार प्रदान किए जाएंगे। इनमें परिमंडलीय (राज्य) स्तर पर चयनित श्रेष्ठ पत्रों को प्रथम, द्वितीय व तृतीय श्रेणी में क्रमश: 25 हजार, 10 हजार व  5 हजार रूपए का पुरस्कार दिया जायेगा। राष्ट्रीय  स्तर पर चयनित श्रेष्ठ पत्रों को प्रथम, द्वितीय व तृतीय श्रेणी में क्रमश: 50 हजार, 25 हजार व 10 हजार रूपए का पुरस्कार दिया जायेगा। कुल मिलाकर पूरे देश में 40 लाख 20 हजार रूपये के पुरस्कार विजेताओं को दिए जायेंगे। इस संबंध में ज्यादा जानकारी के लिए विभिन्न मंडलों के अधीक्षक और प्रधान डाकघर के पोस्टमास्टर से संपर्क किया जा सकता है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि आज की तेज़-तर्रार दुनिया में, जहाँ संचार बड़े पैमाने पर डिजिटल प्लेटफ़ॉर्म पर स्थानांतरित हो गया है, पत्र लिखने की कला अभी भी जीवंत है। पत्र हमारे दिलों में एक विशेष स्थान रखते हैं क्योंकि वे अपने साथ पुरानी यादों, आत्मीयता और व्यक्तिगत स्पर्श की भावना रखते हैं जिसे टेक्स्ट संदेश या ईमेल में नहीं मिल सकता। ऐसे में 'ढाई आखर' अभियान न केवल पत्र लेखन की कला का जश्न है, बल्कि यह देश भर के व्यक्तियों के लिए अपने विचारों, भावनाओं व विचारों को एक अर्थपूर्ण और दिल से व्यक्त करने का अवसर भी प्रदान करता है।

 ડાક વિભાગ દ્વારા 'લેખનનો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું મહત્ત્વ' વિષય પર 'ઢાઈ આખર' રાષ્ટ્રીય પત્ર લેખન પ્રતિયોગીતાનું આયોજન

'ઢાઈ આખર' પત્ર લેખન પ્રતિયોગીતામાં વિજેતાઓને 5 હજારથી 50 હજાર રૂપિયાનું ઇનામ, અંતિમ તારીખ 14 ડિસેમ્બર, 2024 - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

પત્રોની દુનિયા સાથે લોકોનું જોડાણ કરવા માટે ડાક વિભાગની અનોખી પહેલ: રાષ્ટ્રીય પત્ર લેખન પ્રતિયોગીતા'ઢાઈ આખર' નું આયોજન - પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ



ભારતીય ડાક વિભાગ દ્વારા લોકોને પત્ર લેખન માટે પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સ્તરે પત્ર લેખન પ્રતિયોગીતા'ઢાઈ આખર'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાત પરીક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ પ્રતિયોગીતામાં 'લેખનનો આનંદ: ડિજિટલ યુગમાં પત્રોનું મહત્વ' વિષય પર પ્રતિભાગીઓએ તેમના વિચારોને વ્યક્ત કરતો એક પત્ર લખવાનો રહેશે, જેને મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત પરિમંડલ, અમદાવાદ-380001ને સંબોધિત કરવાનોરહેશે. આ પ્રતિયોગીતામાં પસંદ કરવામાં આવેલા પત્રો માટે પાંચ હજારથી પચાસ હજાર રૂપિયાં સુધીનું પુરસ્કાર આપવામાંઆવશે. આ માટે વિવિધ શાળાઓ અને કોલેજો ડાક વિભાગ સાથે મળીને પોતાને ત્યાં આયોજન કરી શકે છે. આ પ્રતિયોગીતાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર, 2024 છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે આ 'ઢાઈ આખર' પત્ર લેખન પ્રતિયોગીતામાં કોઈપણ વયના લોકો ભાગ લઈ શકે છે. પ્રથમ વર્ગ 18 વર્ષ સુધી અને બીજો વર્ગ 18 વર્ષથી વધુ વયના લોકો માટે હશે. પત્ર ડાક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ આંતરદેશીય પત્ર અથવા પરબિડીયામાં જ માન્ય હશે, જેમાં અનુક્રમે 500 અને 1,000 શબ્દોમાં અંગ્રેજી, હિન્દી અથવા સ્થાનિક ભાષામાં હાથથી પત્ર લખી શકાય છે. પત્રમાં તમારું પૂર્ણ નામ, સરનામું, જન્મતારીખ, મોબાઇલ નંબર અને શાળાના નામ સાથે સંબંધિત પરિમંડલના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલના સરનામે 14 ડિસેમ્બર, 2024 સુધી મોકલવાનું રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પ્રતિયોગીતાના વિજેતાઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ 4 શ્રેણીઓમાં ત્રણ-ત્રણ પુરસ્કાર આપવામાં આવશે. તેમાં પરિમંડલ (રાજ્ય) સ્તરે પસંદ કરવામાં આવેલા શ્રેષ્ઠ પત્રોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીમાં અનુક્રમે 25 હજાર, 10 હજાર અને 5 હજાર રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે પસંદ કરવામાં આવેલા શ્રેષ્ઠ પત્રોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીમાં અનુક્રમે  50 હજાર, 25 હજાર અને 10 હજાર રૂપિયાનું પુરસ્કાર આપવામાં આવશે. કુલ મળીને સમગ્ર દેશમાં 40 લાખ 20 હજાર રૂપિયાનાં પુરસ્કાર વિજેતાઓને આપવામાં આવશે. આ સંબંધમાં વધુ માહિતી માટે વિવિધ પરિમંડલોના અધીક્ષકો અને મુખ્ય ડાકઘરના  પોસ્ટમાસ્ટર સાથે સંપર્ક કરી શકાય છે.

 પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે આજની ઝડપભરી દુનિયામાં, જ્યાં સંચાર વિશાળ પ્રમાણમાં ડિજિટલ પ્લેટફોર્મ પર પરિવર્તિત થઈ ગયો છે, ત્યાં પત્ર લખવાની કળા હજુ પણ જીવંત છે. પત્રો આપણા હદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે કારણ કે તેઓ સાથે જૂની યાદોને, ઘનિષ્ઠતા અને વ્યકિતગત ભાવનાનો અનુભવ લાવે છે, જે ટેક્સ્ટ સંદેશા અથવા ઈમેલમાં મળતો નથી. આમ, 'ઢાઈ આખર' અભિયાન માત્ર પત્ર લખવાની કળાની ઉજવણી નથી, પરંતુ દેશભરમાંના લોકો માટે તેમના વિચારો, લાગણીઓ અને વિચારોને એક અર્થપૂર્ણ અને દિલથી વ્યક્ત કરવાનો અવસર પણ આપે છે.






 
 'Dhai Akhar' winners will get attractive prizes from Rs. 5,000 to 50,000, last date is 14th December, 2024-Postmaster General Krishna Kumar Yadav

Dhai Akhar Campaign not only promotes the art of letter writing but also fosters creativity, critical thinking, and empathy among participants-Postmaster General Krishna Kumar Yadav

 


Tuesday, September 19, 2023

Department of Posts organises National letter writing competition 'Dhai Akhar' on topic 'Digital India for New India'

Digital India campaign has been started by the Government of India to make the citizens of the country aware and digitally empowered.  When every citizen of the country would be aware and digitally empowered, our country will develop rapidly. In view of this, a national level letter writing competition is being organized by the Department of Posts on the topic 'Digital India for New India'. If letter of the applicant is selected, applicant will receive a prize ranging from 5 thousand to 50 thousand rupees. While providing above information, Shri Krishna Kumar Yadav, Postmaster General, Varanasi & Prayagraj Region told that for this, various schools and colleges can organize their own in association with the Postal Department. Last date is fixed on October 31, 2023.

Postmaster General, Shri Krishna Kumar Yadav said that people of any age can participate in 'Dhai Akhar' letter writing competition. The first category will be up to 18 years and the second will be above 18 years of age. Letter will be accepted only in an inland letter or in envelope issued by the Department of Posts, in which letter can be written by hand in English, Hindi or local language in 500 and 1,000 words respectively. This letter should be sent to the Postmaster General of concerned Region by 31st October, 2023 with full name, address, date of birth, mobile number and name of the school of participant. Candidates of Varanasi, Bhadohi, Chandauli, Jaunpur, Ghazipur and Ballia Districts under Varanasi Region will have to send their letter addressed to the Postmaster General, Varanasi Region, Varanasi-221002. Apart from this, Participants of Prayagraj, Kaushambi, Pratapgarh, Mirzapur, Sonbhadra, Sultanpur and Amethi Districts under Prayagraj Region will have to send their letter addressed to the Postmaster General, Prayagraj Region, Prayagraj -211001.

Postmaster General, Shri Krishna Kumar Yadav informed that three prizes each in different 4 categories will be given to the winners of the competition at the State and National levels. Best letter selected at the Circle (State) level will be given prizes of 25 thousand, 10 thousand and 5 thousand rupees. in the first, second and third category respectively. Prizes of 50 thousand, 25 thousand and 10 thousand rupees will be given to the best letters selected at National level in first, second and third category respectively. Overall, prizes worth Rs. 40.20 lakhs will be given to the winners across the country. For more information, Superintendents of various Postal Divisions and Postmaster of the Head Post Office can be contacted.






'Dhai Akhar' letter writing competition on topic 'Digital India for New India' by Department of Posts

Winners will get prizes from 5 thousand to 50 thousand rupees, last date is 31 October

डाक विभाग द्वारा ‘डिजिटल इण्डिया फॉर न्यू इण्डिया’ विषय पर 'ढाई आखर' राष्ट्रीय पत्र लेखन प्रतियोगिता का आयोजन, अंतिम तिथि 31 अक्टूबर

देश के नागरिकों को जागरूक और डिजिटल रूप से सशक्त बनाने हेतु भारत सरकार द्वारा डिजिटल इण्डिया की शुरुआत की गयी है। जब देश का हर नागरिक जागरूक और डिजिटल होगा तो हमारा देश तेजी से विकसित होगा। इसी के मद्देनजर भारतीय डाक विभाग द्वारा ‘डिजिटल इण्डिया फॉर न्यू इण्डिया’ विषय पर 'ढाई आखर' राष्ट्रीय स्तर पत्र लेखन प्रतियोगिता का आयोजन किया जा रहा है। और यदि आपका पत्र चुना गया तो पाँच हजार से पचास हजार रूपये तक का पुरस्कार भी मिलेगा। उक्त जानकारी वाराणसी परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने दी। इसके लिए विभिन्न स्कूल-कॉलेज डाक विभाग के साथ मिलकर अपने यहाँ पर आयोजन कर सकते हैं। इसकी अंतिम तिथि  31 अक्टूबर, 2023  है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा  कि इस  'ढाई आखर' पत्र लेखन प्रतियोगिता में किसी भी उम्र के लोग भाग ले  सकते हैं। पहला वर्ग 18 वर्ष तक तथा दूसरा 18 वर्ष से अधिक आयु वर्ग का होगा। पत्र डाक विभाग द्वारा जारी अंतर्देशीय पत्र अथवा लिफाफे में ही स्वीकार्य होगा,  जिसमें क्रमशः 500 और 1,000 शब्दों में अंग्रेजी, हिन्दी अथवा स्थानीय भाषा में हाथ से पत्र लिखा जा सकता है। पत्र में अपना पूरा नाम, पता, जन्मतिथि, मोबाइल नंबर और विद्यालय के नाम  सहित संबंधित क्षेत्र के पोस्टमास्टर जनरल के पते पर 31 अक्टूबर, 2023 तक भेजना होगा। वाराणसी परिक्षेत्र के अधीन वाराणसी, भदोही, चंदौली, जौनपुर, गाजीपुर और बलिया जनपद के प्रतियोगियों को पोस्टमास्टर जनरल, वाराणसी परिक्षेत्र, वाराणसी-221002  के पते पर भेजना होगा।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया  कि प्रतियोगिता के विजेताओं को राज्य और राष्ट्रीय स्तरों पर विभिन्न 4 श्रेणियों में तीन-तीन पुरस्कार प्रदान किए जाएंगे। इनमें परिमंडलीय (राज्य) स्तर पर चयनित श्रेष्ठ पत्रों को प्रथम, द्वितीय व तृतीय श्रेणी में क्रमश: 25 हजार, 10 हजार व  5 हजार रूपए का पुरस्कार दिया जायेगा। राष्ट्रीय  स्तर पर चयनित श्रेष्ठ पत्रों को प्रथम, द्वितीय व तृतीय श्रेणी में क्रमश: 50 हजार, 25 हजार व 10 हजार रूपए का पुरस्कार दिया जायेगा। कुल मिलाकर पूरे देश में 40 लाख 20 हजार रूपये के पुरस्कार विजेताओं को दिए जायेंगे। इस संबंध में ज्यादा जानकारी के लिए विभिन्न मंडलों के अधीक्षक और प्रधान डाकघर के पोस्टमास्टर से संपर्क किया जा सकता है।


















Sunday, March 26, 2023

Deen Dayal SPARSH Yojana : 'दीन दयाल स्पर्श योजना' छात्रवृत्ति के विजेताओं को पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया सम्मानित

डाक विभाग द्वारा 'दीन दयाल स्पर्श योजना' छात्रवृत्ति के विजेताओं को सम्मानित किया गया। उत्तर प्रदेश में कुल 40 विद्यार्थियों का चयन इसके लिए किया गया है, जिसमें से 4 वाराणसी परिक्षेत्र से हैं। कैण्ट प्रधान डाकघर परिसर में 25  मार्च, 2023 को आयोजित एक कार्यक्रम में वाराणसी परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने केंद्रीय विद्यालय, 39 जीटीसी, वाराणसी के कक्षा 9 के विद्यार्थी विशाल सिंह मौर्य और अनुश्री गुप्ता को प्रशस्ति पत्र और रु. 6000/- की स्कॉलरशिप प्रदान कर सम्मानित किया। 



सावित्री कॉन्वेंट हाई स्कूल, जौनपुर के कक्षा 7 के विद्यार्थी प्रिंसेज जायसवाल और अदिति यादव को भी इस स्कॉलरशिप हेतु चयनित किया गया है। 

इसी क्रम में डाक विभाग द्वारा 'भारत विजन 2047' विषय पर आयोजित 'ढाई आखर' राष्ट्रीय पत्र लेखन प्रतियोगिता में सनबीम स्कूल, बलिया के कक्षा 12 के विद्यार्थी रेयांश नाथ पाण्डेय ने उत्तर प्रदेश परिमण्डल में तृतीय पुरस्कार प्राप्त कर प्रशस्ति पत्र एवं रु. 5000/- राशि का सम्मान प्राप्त किया।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इन प्रतियोगिताओं का उद्देश्य बच्चों में छोटी आयु से ही फिलैटली और पत्र लेखन के शौक को इस प्रकार बढ़ावा देना है, ताकि यह रूचिकर कार्य, उन्हें सुकून भरा अनुभव और तनाव-मुक्त जीवन प्रदान करने के साथ-साथ उनके लिए शिक्षाप्रद भी सिद्ध हो। डाक-टिकट संग्रह (फिलैटली) को शिक्षा प्रणाली की मुख्यधारा में लाने और प्रोत्साहन देने के उद्देश्य से वर्ष 2017 से कक्षा 6 से 9 तक के विद्यार्थियों के लिए आरंभ स्पर्श छात्रवृत्ति में उन मेधावी विद्यार्थियों को 6000/- रूपये वार्षिक छात्रवृत्ति प्रदान की जाती है, जिनका शैक्षणिक रिकार्ड अच्छा है और जिन्होंने शौक के तौर पर फिलैटली को अपनाया है। छात्रवृत्ति हेतु चयन डाक अधिकारी और प्रतिष्ठित फिलैटलीविदों की एक समिति द्वारा परिमण्डल स्तर पर आयोजित बहुविकल्पीय फिलैटली क्विज में प्रदर्शन के आधार पर किया जाता है। अखिल भारतीय स्तर पर विद्यार्थियों को 920 छात्रवृत्तियाँ प्रदान की जाती हैं और प्रत्येक डाक परिमंडल कक्षा 6, 7, 8, और 9 के 10-10 विद्यार्थियों को, अधिकतम 40 छात्रवृत्तियाँ  प्रदान करता है। छात्रवृत्ति की राशि, 500/- रूपये प्रतिमाह की दर से 6000/- रूपये प्रतिवर्ष है।

समारोह में स्वागत सम्बोधन डाक अधीक्षक हेमंत कुमार, आभार ज्ञापन सहायक निदेशक राम मिलन, संचालन सहायक अधीक्षक अजय कुमार ने किया। इस अवसर पर वरिष्ठ लेखाधिकारी महेन्द्र प्रताप वर्मा, सहायक निदेशक बृजेश कुमार शर्मा, निरीक्षक श्रीकान्त पाल, दिलीप पाण्डेय सहित तमाम अधिकारी-कर्मचारी उपस्थित रहे।