Showing posts with label Gen Z Post Office. Show all posts
Showing posts with label Gen Z Post Office. Show all posts

Saturday, January 3, 2026

IIM Ahmedabad Post Office inaugurated at N-GEN (Next GEN) themed, revamped Post Office in Gujarat

भारतीय डाक डिजिटल सोच, आधुनिक सुविधाएँ और युवा ऊर्जा के साथ नए भारत की रफ्तार में कदम से कदम मिलाकर आगे बढ़ रहा है। पारंपरिक डाक सेवाओं से आगे बढ़ते हुए अब डाकघर एन-जेन (नेक्स्ट जेन) के लिए स्मार्ट और आधुनिक सेवा केंद्र के रूप में विकसित हो रहे हैं। केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया के दृष्टिकोण से निर्देशित इस पहल के तहत  डाकघरों को जीवंत, विद्यार्थी-केंद्रित, प्रौद्योगिकी-सक्षम स्थानों के रूप में पुनःपरिकल्पित किया जा रहा है। 


इसी कड़ी में गुजरात के द्वितीय एवं अहमदाबाद के प्रथम एन-जेन (नेक्स्ट जेन) थीम आधारित नवीनीकृत आई.आई.एम डाकघर का उद्घाटन 2 जनवरी, 2026 को गुजरात परिमंडल के मुख्य पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर, आई.आई.एम अहमदाबाद निदेशक प्रो. भारत भास्कर तथा उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव द्वारा किया गया।


इस अवसर पर मुख्य पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर ने कहा कि आई.आई.एम अहमदाबाद डाकघर को नई पीढ़ी (एन-जेन) की जीवनशैली, रुचियों और अपेक्षाओं के अनुरूप पुनःडिज़ाइन किया गया है, जिसके परिणामस्वरूप यह एक जीवंत हैंगआउट-कम-सेवा केंद्र के रूप में विकसित हुआ है। कूल, आकर्षक और युवा-केंद्रित लुक-एंड-फील के साथ तैयार किया गया यह एन-जेन पोस्ट ऑफिस सार्वजनिक सेवा वितरण प्रणाली में एक परिवर्तनकारी छलांग को दर्शाता है, जिसे विशेष रूप से विद्यार्थियों, युवाओं और डिजिटल नेटिव्स को ध्यान में रखकर विकसित किया गया है।


आई.आई.एम अहमदाबाद के निदेशक प्रो. भारत भास्कर ने डाक विभाग की एन-जेन पोस्ट ऑफिस पहल को एक दूरदर्शी और समयोचित कदम बताते हुए इसकी सराहना की। उन्होंने आशा व्यक्त की कि इस आधुनिक और तकनीक-सक्षम डाकघर से अधिकाधिक छात्र लाभान्वित होंगे तथा डाक विभाग की सेवाओं का सक्रिय रूप से उपयोग करेंगे। साथ ही, आई.आई.एम अहमदाबाद के छात्रों द्वारा एन-जेन पोस्ट ऑफिस में सक्रिय सहभागिता की भी सराहना की।


 


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि युवा केंद्रित यह एन-जेन पोस्ट ऑफिस युवाओं को आधुनिक सुविधाएँ प्रदान करेगा, जिसमें वाई-फाई, कैफेटेरिया, मिनी लाइब्रेरी, पीओएस/ क्यूआर कोड स्कैन करके यूपीआई-आधारित डिजिटल भुगतान, युथ-केंद्रित कम्फर्ट सीटिंग स्पेस, छात्रों के लिए स्पीड पोस्ट व पार्सल सेवाओं पर 10% की विशेष छूट, ज्ञान पोस्ट, पार्सल पैकेजिंग सर्विस, आधार सेवा, फिलेटली, डाकघर बचत सेवाएँ, डाक जीवन बीमा, आईपीपीबी जैसी वित्तीय सेवाएं शामिल हैं। इसके अतिरिक्त, छात्रों के बीच आपसी संवाद और मनोरंजन को बढ़ावा देने के लिए इंडोर गेम्स की सुविधाएँ भी प्रदान की गई हैं।

 
 

आई.आई.एम छात्रों को अहमदाबाद के पहले एन-जेन थीम आधारित नवीनीकृत आई.आई.एम डाकघर को डिज़ाइन करने में उनके योगदान के लिए सम्मानित भी किया गया। यह अनोखा पोस्ट ऑफिस आई.आई.एम अहमदाबाद के छात्रों ने इंडिया पोस्ट के साथ मिलकर " छात्रों का, छात्रों द्वारा, छात्रों के लिए" की फिलॉसफी पर बनाया है। इसमें स्थानीय संस्कृति, युवा रचनात्मकता और आधुनिक डिजिटल सेवाओं का सुंदर मिश्रण देखने को मिलता है।




गौरतलब है कि गुजरात के पहले एन-जेन थीम आधारित नवीनीकृत भारतीय प्रौद्योगिकी संस्थान (आईआईटी) गांधीनगर डाकघर का शुभारम्भ 5 दिसंबर, 2025 को किया गया था। यह परिवर्तन एक राष्ट्रीय पहल का हिस्सा है, जिसमें शैक्षणिक परिसरों में स्थित 46 मौजूदा डाकघरों का नवीनीकरण किया जा रहा है। इसके अतिरिक्त, इस नए साल में 54 अतिरिक्त डाकघरों को भी इस महत्वाकांक्षी नवीनीकरण कार्यक्रम के अंतर्गत शामिल किया जायेगा। इन डाकघरों में डिजिटल सुविधाओं, नवाचार और आकर्षक वातावरण के माध्यम से युवाओं को डाक सेवाओं से जोड़ने तथा उन्हें अधिक सुलभ, सहज और प्रासंगिक बनाने की परिकल्पना को साकार किया जा रहा है। इस पहल का उद्देश्य नई पीढ़ी के साथ अधिक प्रत्यक्ष, सार्थक और सतत जुड़ाव स्थापित करना है।

इस अवसर पर डाक प्रशिक्षण केंद्र, वड़ोदरा के निदेशक डॉ. एस. शिवराम,  निदेशक डाक सेवाएं (मुख्यालय) श्री सुरेख रेघुनाथेन, प्रवर डाक अधीक्षक, अहमदाबाद श्री चिराग मेहता, आई.आई.एम डीन प्रो. सतीश देवधर, मुख्य प्रशासनिक अधिकारी कर्नल (डॉ.) जगदीश सी. जोशी, प्रवर अधीक्षक रेलवे डाक सेवा श्री पियूष रजक, प्रवर अधीक्षक डाकघर गांधीनगर श्री शिशिर कुमार, आइपीपीबी चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे, डिप्टी अधीक्षक श्री एस. के. वर्मा, श्री दीपक वाढेर, सीनियर पोस्टमास्टर श्री पी जे सोलंकी, सहायक निदेशक श्री वी एम वहोरा, श्री अल्पेश शाह, श्री रितुल गाँधी, सहायक डाक अधीक्षक श्री विशाल चौहान, श्री अलकेश परमार, श्री आर टी परमार, श्री हार्दिक राठोड, श्री एच जे परिख, श्री भाविन प्रजापति, पोस्टमास्टर सुश्री कृतिबेन मेहता सहित तमाम अधिकारी-छात्र उपस्थित रहे।

અમદાવાદના પ્રથમ નવિનીકૃત એન-જેન (નેક્સ્ટ જેન) થીમ આધારિત ડાકઘરનું આઈ.આઈ.એમ. ખાતે ઉદ્ઘાટન

ડાક સેવાઓ સાથે સાથે વાઈ-ફાઈ, કેફેટેરિયા, મિની લાઇબ્રેરી તથા યુવા-કેન્દ્રિત આરામદાયક બેઠક જગ્યા જેવી સુવિધાઓ આપશે આઈ.આઈ.એમ. અમદાવાદ પોસ્ટ ઓફિસ

ભારતીય ડાક ડિજિટલ વિચારસરણી, આધુનિક સુવિધાઓ અને યુવા ઊર્જા સાથે નવા ભારતની ગતિ સાથે પગલાં મિલાવી આગળ વધી રહ્યું છે. પરંપરાગત ડાક સેવાઓથી આગળ વધી હવે પોસ્ટ ઓફિસો એન-જેન (નેક્સ્ટ જેન) માટે સ્માર્ટ અને આધુનિક સેવા કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહી છે. કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાના દૃષ્ટિકોણથી પ્રેરિત આ પહેલ હેઠળ પોસ્ટ ઓફિસોને જીવંત, વિદ્યાર્થી-કેન્દ્રિત અને પ્રૌદ્યોગિકી-સક્ષમ સ્થળો તરીકે પુનઃકલ્પિત કરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં, ગુજરાતનું દ્વિતીય અને અમદાવાદનું પ્રથમ એન-જેન (નેક્સ્ટ જેન) થીમ આધારિત નવિનીકૃત આઈ.આઈ.એમ. પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન તારીખ 2 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર, આઈ.આઈ.એમ. અમદાવાદના નિદેશક પ્રો. ભારત ભાસ્કર તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું.

આ અવસરે મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકરે જણાવ્યું કે આઈ.આઈ.એમ. અમદાવાદ પોસ્ટ ઓફિસને નવી પેઢી (એન-જેન)ની જીવનશૈલી, રસ અને અપેક્ષાઓને અનુરૂપ ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે, જેના પરિણામે તે એક જીવંત હેંગઆઉટ-કમ-સેવા કેન્દ્ર તરીકે વિકસ્યું છે. શાનદાર, આકર્ષક અને યુવા-કેન્દ્રિત દેખાવ અને અનુભૂતિ સાથે તૈયાર કરવામાં આવેલું આ એન-જેન પોસ્ટ ઓફિસ જાહેર સેવા વિતરણ પ્રણાલીમાં એક પરિવર્તનકારી છલાંગ દર્શાવે છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ, યુવાઓ અને ડિજિટલ નેટિવ્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.

આઈ.આઈ.એમ. અમદાવાદના નિદેશક પ્રો. ભારત ભાસ્કરે ડાક વિભાગની એન-જેન પોસ્ટ ઓફિસ પહેલને દુરદર્શી અને સમયોચિત પગલું ગણાવી તેની પ્રશંસા કરી. તેમણે આશા વ્યક્ત કરી કે આ આધુનિક અને ટેકનોલોજી-સક્ષમ પોસ્ટ ઓફિસનો વધુમાં વધુ આઈ.આઈ.એમ ના વિદ્યાર્થીઓ લાભ લેશે તથા ડાક વિભાગની સેવાઓનો સક્રિય રીતે ઉપયોગ કરશે. સાથે જ, આઈ.આઈ.એમ. અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા એન-જેન પોસ્ટ ઓફિસમાં દર્શાવવામાં આવેલી સક્રિય ભાગીદારીની પણ તેમણે પ્રશંસા કરી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે યુવા-કેન્દ્રિત આ એન-જેન પોસ્ટ ઓફિસ યુવાઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે. જેમાં વાઈ-ફાઈ, કેફેટેરિયા, મિની લાઇબ્રેરી, પી.ઓ.એસ./ક્યુ.આર. કોડ સ્કેન દ્વારા યુપીઆઈ આધારિત ડિજિટલ ચુકવણી, યુથ-કેન્દ્રિત આરામદાયક સીટિંગ સ્પેસ, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટ તથા પાર્સલ સેવાઓ પર 10% વિશેષ છૂટ, જ્ઞાન પોસ્ટ, પાર્સલ પેકેજિંગ સેવા, આધાર સેવા, ફિલેટલી, ડાકઘર બચત યોજનાઓ, ડાક જીવન વીમા તેમજ આઈ.પી.પી.બી. જેવી નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર સંવાદ અને મનોરંજનને પ્રોત્સાહન આપવા માટે ચેસ અને લૂડો જેવી ઇન્ડોર ગેમ્સની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આઈ.આઈ.એમ.ના વિદ્યાર્થીઓને અમદાવાદના પ્રથમ એન-જેન થીમ આધારિત નવિનીકૃત આઈ.આઈ.એમ. પોસ્ટ ઓફિસને ડિઝાઇન કરવામાં આપેલા તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ અનોખું પોસ્ટ ઓફિસ આઈ.આઈ.એમ. અમદાવાદના વિદ્યાર્થીઓએ ઇન્ડિયા પોસ્ટ સાથે મળીને “વિદ્યાર્થીઓનું, વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ માટે”ની ફિલોસોફી પર તૈયાર કર્યું છે. આ પોસ્ટ ઓફિસમાં સ્થાનિક સંસ્કૃતિ, યુવા સર્જનાત્મકતા અને આધુનિક ડિજિટલ સેવાઓનું સુંદર સંયોજન જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતનું પ્રથમ એન-જેન થીમ આધારિત નવનિર્મિત ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઈ.આઈ.ટી.) ગાંધીનગર પોસ્ટ ઓફિસનો શુભારંભ તારીખ 5 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવ્યો હતો. આ પરિવર્તન એક રાષ્ટ્રીય પહેલનો ભાગ છે, જેના અંતર્ગત શૈક્ષણિક પરિસરોમાં આવેલા 46 હાલના પોસ્ટ ઓફિસનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં, નવા વર્ષ દરમિયાન વધુ 54 પોસ્ટ ઓફિસને પણ આ મહત્વકાંક્ષી નવનિર્માણ કાર્યક્રમ હેઠળ સામેલ કરવામાં આવશે. આ પોસ્ટ ઓફિસમાં ડિજિટલ સુવિધાઓ, નવીનતા અને આકર્ષક વાતાવરણ દ્વારા યુવાઓને ડાક સેવાઓ સાથે જોડવાની તેમજ સેવાઓને વધુ સુલભ, સરળ અને પ્રાસંગિક બનાવવાની પરિકલ્પનાને સાકાર કરવામાં આવી રહી છે.

આ અવસરે નિદેશક ડાક પ્રશિક્ષણ કેન્દ્ર ડૉ. એસ. શિવરામ, ડાક સેવા નિદેશક શ્રી સુરેખ રેઘુનાથેન, પ્રવર ડાક અધિક્ષક અમદાવાદ શ્રી ચિરાગ મહેતા, આઈ.આઈ.એમ અમદાવાદ ના ડીન પ્રો. સતીશ દેવધર અને મુખ્ય પ્રશાસનિક અધિકારી કર્નલ (ડૉ.) જગદીશ સી. જોષી, પ્રવર અધિક્ષક શ્રી પિયુષ રજક, શ્રી શિશિર કુમાર, આઈ.પી.પી.બી.ના ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રી એસ. કે. વર્મા, શ્રી દીપક વાઢેર, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી પી જે સોલંકી, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી અલ્પેશ શાહ, શ્રી રીતુલ ગાંધી, સહાયક અધિક્ષક શ્રી વિશાલ ચૌહાણ, શ્રી અલ્કેશ પરમાર, શ્રી આર. ટી. પરમાર, શ્રી હાર્દિક રાઠોડ, શ્રી એચ. જે. પરીખ, શ્રી ભાવિન પ્રજાપતિ, પોસ્ટમાસ્ટર સુશ્રી કૃતિબેન સહિત અનેક અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

Ahmedabad’s first N-GEN (Next GEN) themed, revamped Post Office inaugurated at IIM Ahmedabad

Along with Postal services, IIM Ahmedabad Post Office will offer facilities such as Wi-Fi, a cafeteria, a mini library, and youth-centric comfortable seating space


India Post is moving forward with the pace of New India driven by digital mindset, modern facilities, and youthful energy. Moving beyond traditional postal services, Post Offices are now being transformed into smart and modern service centres for the N-GEN (Next GEN). This initiative, guided by the vision of the Hon’ble Union Minister of Communications, Shri Jyotiraditya M. Scindia, aims to re-imagine Post Offices as vibrant, student-centric, technology-enabled spaces. In line with this initiative, Gujarat’s second and Ahmedabad’s first N-GEN (Next GEN) theme-based, revamped IIM Post Office was inaugurated on 2nd January 2026 by the Chief Postmaster General, Gujarat Circle Shri Ganesh V. Sawaleshwarkar, Director IIM Ahmedabad Prof. Bharat Bhasker and Postmaster General, North Gujarat Region Shri Krishna Kumar Yadav.

On this occasion, Chief Postmaster General Shri Ganesh V. Sawaleshwarkar said that IIM Ahmedabad Post Office has been redesigned in accordance with the lifestyle, interests, and expectations of the new generation (N-GEN), resulting in its evolution into a vibrant hangout-cum-service centre. With a cool, attractive, and youth-centric look and feel, this N-GEN Post Office represents a transformative leap in the citizen service delivery, specially developed with students, youth, and digital natives in mind.

Director, IIM Ahmedabad Prof. Bharat Bhasker appreciated the Department of Posts for this N-GEN Post Office initiative, describing it as a visionary and timely step. He expressed hope that students of IIM Ahmedabad would benefit from this modern and technology-enabled Post Office and actively utilize the services offered by the Department of Posts. He also appreciated the active participation of IIM Ahmedabad students in designing the IIM Post Office as Ahmedabad’s first N-GEN themed revamped Post Office.

Postmaster General Shri Krishna Kumar Yadav said that this youth-centric N-GEN Post Office will provide modern facilities, including Wi-Fi, cafeteria, mini library, digital payments through POS/QR code, youth-centric comfortable seating space, special 10% discount on Speed Post and Parcel services for students, Gyan Post, Parcel Packaging Services, Aadhaar services, Philately, Post Office Savings Schemes, Postal Life Insurance, and financial services such as IPPB. In addition, indoor games facilities have also been provided to encourage interaction and recreation among IIM students.

IIM students were also felicitated for their contribution in designing Ahmedabad’s first N-GEN theme-based, revamped IIM Post Office. This unique Post Office has been co-created by IIM Ahmedabad students in collaboration with India Post, following the philosophy of ‘Of the students, by the students, for the students,’ beautifully blending local culture, youthful creativity, and modern digital services.






It is noteworthy that Gujarat’s first N-Gen themed revamped Indian Institute of Technology (IIT) Gandhinagar Post Office was inaugurated on 5 December 2025. This transformation is part of a national initiative covering Revamp of 46 existing Post Offices located within educational campuses. In addition, 54 more Post Offices will be included in this ambitious programme in this new year. Through digital facilities, innovation, and an engaging environment, these Post Offices aim to connect youth with postal services, making them more accessible, seamless, and relevant. The initiative seeks to establish a more direct, meaningful, and sustainable engagement with the new generation.

On this occasion, Director Postal Training Centre, Vadodara Dr. S. Shivarama, Director Postal Services (Headquarter) Shri Surekh Reghunathen, Senior Superintendent of Post Offices, Ahmedabad, Shri Chirag Mehta, IIM Ahmedabad Dean Prof. Satish Deodhar, Chief Administrative Officer Colonel (Dr.) Jagdish C. Joshi, Sr. Superintendent RMS Shri Piyush Rajak, Shri Shishir Kumar, IPPB Chief Manager Shri Abhijit Jibhkate, Deputy Superintendent Shri S. K. Verma, Shri Dipak Vadher, Sr. Postmaster Shri P J Solanki, Assistant Director Shri V. M. Vahora, Shri Alpesh Shah, Shri Ritul Gandhi, Assistant Superintendent Shri Vishal Chauhan, Shri Alkesh Parmar, Shri R. T. Parmar, Shri Hardik Rathod, Shri H. J. Parikh, Shri Bhavin Prajapati, Postmaster Ms. Krutiben Mehta along with other officials and students were present.

 



 






 
 
अहमदाबाद के पहले नवीनीकृत एन-जेन (नेक्स्ट जेन) थीम आधारित डाकघर का आई.आई.एम में हुआ उद्घाटन

डाक सेवाओं के साथ-साथ वाई-फाई, कैफेटेरिया, मिनी लाइब्रेरी, युथ-केंद्रित कम्फर्ट सीटिंग स्पेस जैसी सुविधाएं प्रदान करेगा आई.आई.एम अहमदाबाद डाकघर

 

Saturday, December 6, 2025

IIT Gandhinagar becomes Gujarat’s first Gen-Z themed Post Office, offering a range of youth-centric services

भारतीय डाक विभाग ने आधुनिकीकरण की दिशा में एक कदम बढ़ाते हुए गुजरात का पहला जेन-Z थीम आधारित नवीनीकृत भारतीय प्रौद्योगिकी संस्थान (आईआईटी) गांधीनगर डाकघर का उद्घाटन किया- जिसे जेनरेशन Z के साथ अधिक निकटता से जुड़ने के उद्देश्य से देशव्यापी पहल के तहत तैयार किया गया है। माननीय केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया के दृष्टिकोण से निर्देशित इस पहल का उद्देश्य डाकघरों को जीवंत, विद्यार्थी-केंद्रित, प्रौद्योगिकी-सक्षम स्थानों के रूप में फिर से परिकल्पित करना है, जो युवा नागरिकों के साथ प्रतिध्वनित हों। यह परिवर्तन एक राष्ट्रीय पहल का हिस्सा है, जिसमें 15 दिसंबर तक शैक्षणिक परिसरों में स्थित 46 मौजूदा डाकघरों के नवीनीकरण को शामिल किया गया है।



इस जेन-Z नवीनीकृत आईआईटी गांधीनगर डाकघर का उद्घाटन 5 दिसंबर, 2025 को गुजरात परिमंडल के मुख्य पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर एवं आईआईटी गांधीनगर के निदेशक, प्रो. रजत मूना द्वारा महाप्रबंधक (वित्त) डॉ. राजीव कांडपाल और उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव की गरिमामयी उपस्थिति में किया गया। 




इस अवसर पर ‘IITGN: गुजरात का प्रथम Gen Z विषयक डाकघर’ पर एक विशेष आवरण एवं आईआईटी गांधीनगर डाकघर का स्थायी चित्रात्मक विरूपण भी जारी किया गया।


इस अवसर पर मुख्य पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर ने कहा कि आईआईटी गांधीनगर डाकघर विशेष रूप से युवाओं की जरूरतों, उनकी रचनात्मकता, आधुनिक सोच और तकनीकी अपेक्षाओं को ध्यान में रखते हुए तैयार किया गया है। इसका लुक एंड फील पूरी तरह जेन-Z वाइब्स और संस्कृति को प्रतिबिंबित करता है। इस डाकघर को आईआईटी गांधीनगर के छात्रों की सक्रिय भागीदारी से नया रूप दिया गया है। इनके विचारों ने भित्तिचित्रों, आंतरिक विषय और प्रचार सामग्री को आकार दिया है, जिससे डाकघर को एक विशिष्ट युवा-केंद्रित पहचान मिली है।




आईआईटी गांधीनगर के निदेशक प्रो. रजत मूना ने डाक विभाग की इस जेन-Z पोस्ट ऑफिस पहल की सराहना की और आशा व्यक्त की कि अधिकतम संख्या में छात्र डाक विभाग की सेवाओं तथा उपलब्ध कराई गई आधुनिक सुविधाओं का लाभ उठाएंगे। डाकघर में आईआईटी गांधीनगर के छात्रों द्वारा निर्मित "ट्री ऑफ लाइफ ऑफ आईआईटीजीएन” भित्ति-चित्र में परिसर में पाए जाने वाले विविध पक्षियों की समृद्ध विविधता को उजागर किया गया है। इस कलाकृति में एक समृद्ध वृक्ष को दर्शाया गया है, जिसकी शाखाओं पर आईआईटी गांधीनगर परिसर में बसे विविध पक्षी दिखाई देते हैं—जो संस्थान के जीवंत पारिस्थितिकी तंत्र से उसके गहरे संबंध का प्रतीक हैं।



पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि जेन-Z आईआईटी पोस्ट ऑफिस में उपलब्ध आधुनिक सुविधाएँ—जैसे वाई-फाई, कैफेटेरिया, मिनी-लाइब्रेरी, पार्सल, ज्ञान पोस्ट, पार्सल पैकेजिंग सेवाएँ, फिलेटली, डाकघर बचत सेवाएँ, डाक जीवन बीमा, इंडिया पोस्ट पेमेंट्स बैंक, छात्रों के लिए स्पीड पोस्ट में छूट, और क्यूआर आधारित डिजिटल भुगतान सुविधाएँ—इसे और अधिक आधुनिक एवं सुगम बनाती हैं। नवीनीकृत आईआईटी गांधीनगर डाकघर अब युवाओं के सशक्तिकरण, संस्थागत सहयोग और जन सेवा के आधुनिकीकरण का प्रतीक बन गया है।


आईआईटी छात्रों और संबंधित फैकल्टी को गुजरात के पहले जेन-Z थीम आधारित नवीनीकृत आईआईटी गांधीनगर डाकघर को डिज़ाइन करने में उनके योगदान के लिए सम्मानित भी किया गया।

इस अवसर पर निदेशक डाक सेवा श्री सुरेख रेघुनाथेन, प्रवर अधीक्षक, रेल डाक सेवा श्री पियूष रजक, प्रवर डाक अधीक्षक, गांधीनगर श्री शिशिर कुमार, डिप्टी अधीक्षक श्री एम. एम. प्रजापति, श्री एस. के. वर्मा, सहायक निदेशक श्री वी एम वहोरा, श्री रितुल गाँधी, सहायक डाक अधीक्षक श्री एच. एन. कंतार, श्री भाविन प्रजापति, श्री रोनक शाह, इंस्पेक्टर श्री वी. के. प्रजापति, श्री चिराग सुथार, पोस्टमास्टर श्री सिंतु कुमार जैसवाल और आईआईटी गांधीनगर की ओर से प्रो. अभय राज गौतम, प्रो. मनीष कुमार, प्रो. हरमीत सिंह, रजिस्ट्रार श्री प्रेम कुमार सहित तमाम अधिकारी-छात्र उपस्थित रहे।

India Post inaugurated Gujarat’s first Gen-Z themed revamped Post Office at IIT Gandhinagar

IIT Gandhinagar becomes Gujarat’s first Gen-Z themed Post Office, offering a range of youth-centric services


India Post has taken a major step toward modernization by inaugurating Gujarat’s first Gen-Z themed, revamped IIT Gandhinagar Post Office —transformed under a nationwide initiative to connect more closely with Generation Z. This initiative, guided by the vision of the Hon’ble Union Minister of Communications, Shri Jyotiraditya M. Scindia, aims to re-imagine Post Offices as vibrant, student-centric, technology-enabled spaces that truly resonate with young citizens. This transformation is part of a national initiative covering Revamp of 46 existing Post Offices located within educational campuses by 15th of December.

The Gen-Z themed revamped IIT Gandhinagar Post Office was inaugurated on 5th December, 2025 by the Chief Postmaster General, Gujarat Circle Shri Ganesh V. Sawaleshwarkar, and Director, IIT Gandhinagar Prof. Rajat Moona in the esteemed presence of General Manager (Finance) Dr. Rajeev Kandpal and Postmaster General, North Gujarat Region Shri Krishna Kumar Yadav. To mark the occasion, a Special Cover on “IITGN: First Gen Z Themed Post Office of Gujarat’’ and a permanent pictorial cancellation of the IIT Gandhinagar Post Office were also released.

On this occasion, Chief Postmaster General Shri Ganesh V. Sawaleshwarkar said that the IIT Gandhinagar Post Office has been designed keeping in mind the needs, creativity, modern outlook, and technological expectations of today’s youth. Its look and feel fully reflect Gen-Z vibes and culture. The redesigned has been carried out with the active participation of IIT Students from the IIT Gandhinagar, whose ideas have shaped the murals, interior themes, and promotional material—giving the Post Office a distinct youth-driven identity.

Director IIT Gandhinagar, Prof. Rajat Moona appreciated the Department of Posts for this Gen-Z Post Office initiative and expressed hope that the maximum number of students would benefit from the Department of Posts’ services and the modern facilities offered. The “Tree of Life of IITGN” mural, created by IIT Gandhinagar students in Post Office, highlights the rich avian diversity found on the IITGN campus. The artwork features a flourishing tree adorned with the very birds that inhabit the institute’s natural surroundings, symbolising IIT Gandhinagar’s deep connection with its vibrant ecosystem.

Postmaster General Shri Krishna Kumar Yadav told that modern amenities such as Wi-Fi, cafeteria, a mini-library, Parcels, Gyan Post, Parcel Packaging Services, Philately, Post Office Savings Scheme, Postal Life Insurance, India Post Payments Bank, Speed Post discounts for Students, QR-based digital payment facilities in Gen Z IIT Post Office makes it more contemporary and accessible. The revamped IIT Gandhinagar Post Office now stands as a symbol of youth empowerment, institutional collaboration, and public-service modernization.

 IIT students and the relevant faculty were also felicitated for their contribution in designing the IIT Gandhinagar Post Office as Gujarat’s first Gen-Z themed revamped Post Office.

On this occasion, Director Postal Services (HQ) Shri Surekh Raghunathan, Sr. Superintendent, Railway Mail Service Shri Piyush Rajak, Senior Superintendent of Gandhinagar Shri Shishir Kumar, Dy. Superintendent Shri M M Prajapati, Shri SK Verma, Assistant Director Shri Varis M. Vahora, Shri Ritul Gandhi, Assistant Superintendent Shri H N Kantar, Shri Bhavin Prajapati, Shri Ronak Shah and Inspector Shri V K Prajapati, Shri Chirag Suthar, Postmaster Shri Sintu Kumar Jaiswal and from IIT Gandhingar Prof. Abhay Raj Gautam, Prof. Manish Kumar, Prof. Harmeet Singh, Registrar Shri Prem Kumar along with other officials and students were present.


ભારતીય ડાક વિભાગ દ્વારા આઈઆઈટી ગાંધીનગરમાં ગુજરાતનું પ્રથમ નવીનીકૃત જેન-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસનું શુભારંભ

આઈઆઈટી ગાંધીનગર બન્યું ગુજરાતનું પ્રથમ જેન-Z પોસ્ટ ઓફિસ, યુવાનોને અનુકૂળ વિવિધ સેવાઓ સાથે


ભારતીય ડાક વિભાગે આધુનિકીકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતી વખતે ગુજરાતનું પ્રથમ જેન-Z થીમ આધારિત નવીનીકૃત ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઈઆઈટી) ગાંધીનગર પોસ્ટ ઓફિસ નું શુભારંભ કર્યોં છે - જેને જનરેશન-Z પેઢી સાથે વધુ નજીકથી જોડાવાના હેતુથી દેશવ્યાપી પહેલના ભાગરૂપે વિકસાવવામાં આવ્યું છે. માનનીય કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા ની દ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ આ પહેલનો હેતુ પોસ્ટ ઓફિસઓને જીવંત, વિદ્યાર્થી-કેન્દ્રિત અને પ્રૌદ્યોગિકી-સક્ષમ સ્થળો તરીકે પુનઃપરિકલ્પિત કરવાનો છે, જે યુવાપેઢીના ભાવ સાથે સમન્વય બનાવે. આ પરિવર્તન રાષ્ટ્રીય પહેલનો ભાગ છે, જેમાં 15 ડિસેમ્બર સુધી શૈક્ષણિક કેમ્પસમાં સ્થિત 46 હાલના પોસ્ટ ઓફિસનાં નવીનીકરણનો સમાવેશ થાય છે.

આ જેન-Z થીમ આધારિત નવીનીકૃત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન 5 ડિસેમ્બર, 2025ના રોજ ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવળેશ્વરકર અને આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂના દ્વારા, મહાપ્રબંધક (વિત્ત) ડો. રાજીવ કાંડપાલ તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવની વિશિષ્ટ હાજરીમાં કરવામાં આવ્યું. આ અવસર પર ‘IITGN: ગુજરાતનું પ્રથમ Gen-Z વિષયક ડાકઘર’ પર એક વિશેષ આવરણ અને આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસનું સ્થાયી ચિત્રાત્મક વીરૂપણ  પણ પ્રકાશિત કરવામાં આવ્યું.

આ અવસર પર, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવળેશ્વરકરે જણાવ્યું કે આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસ ખાસ કરીને યુવાનોની જરૂરિયાતો, તેમની સર્જનાત્મકતા, આધુનિક વિચારસરણી અને પ્રૌદ્યોગિક અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેનો દેખાવ અને અનુભૂતિ સંપૂર્ણ રીતે જેન-Z વાયબ્સ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. આ પોસ્ટ ઓફિસને આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા નવી ઓળખ આપવામાં આવી છે. તેમના વિચારો ભીંતચિત્રો, આંતરિક થીમ તથા પ્રચાર સામગ્રીના ડિઝાઇનમાં પ્રતિબિંબિત થયા છે, જેના કારણે પોસ્ટ ઓફિસને વિશિષ્ટ યુવા-કેન્દ્રિત ઓળખ મળી છે.

આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂનાએ આ જેન-Z પોસ્ટ ઓફિસ પહેલ માટે પોસ્ટ વિભાગની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓ પોસ્ટ વિભાગની સેવાઓ અને આધુનિક સુવિધાઓનો લાભ મેળવશે. આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ દ્વારા રચાયેલ “ટ્રી ઓફ લાઇફ ઓફ IITGN” ભીંતચિત્રમાં કેમ્પસમાં જોવા મળતા વિવિધ પક્ષીઓની સમૃદ્ધ વૈવિધ્યતા ઉજાગર કરવામાં આવી છે. આ કલા કૃતિમાં એક સમૃદ્ધ વૃક્ષ દર્શાવાયું છે, જેની ડાળીઓ પર આઈઆઈટી ગાંધીનગર પરિસરમાં વસતા અનેક પ્રકારના પક્ષીઓ દેખાઈ આવે છે—જે સંસ્થાના જીવંત પર્યાવરણીય તંત્ર સાથેના તેના ગાઢ સંબંધનું પ્રતીક છે.
 
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે જેન-Z આઈઆઈટી પોસ્ટ ઓફિસમાં વાઈ-ફાઈ, કાફેટેરિયા, મિની લાઈબ્રેરી, પાર્સલ, જ્ઞાન પોસ્ટ, પાર્સલ પેકેજિંગ સેવાઓ, ફિલેટેલી, પોસ્ટ ઓફિસ બચત સેવાઓ, ડાક જીવન વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટમાં છૂટ તેમજ કયુઆર આધારિત ડિજિટલ પેમેન્ટ જેવી આધુનિક સુવિધાઓ આ પોસ્ટ ઓફિસને વધુ આધુનિક, સુલભ તથા યુવા-મૈત્રીપૂર્ણ બનાવે છે. નવીનીકૃત આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસ હવે યુવાઓના સશક્તિકરણ, સંસ્થાગત સહકાર અને જનસેવાના આધુનિકીકરણનું પ્રતિક બની ગયું છે.

આઈઆઈટી વિદ્યાર્થીઓ અને સંબંધિત ફેકલ્ટીને ગુજરાતના પ્રથમ જેન-Z થીમ આધારિત નવીનીકૃત આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ ઓફિસના ડિઝાઇનમાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા.

આ અવસર પર ડાક સેવા નિદેશક (મુખ્યાલય) શ્રી સુરેખ રેઘુનાથેન, પ્રવર અધીક્ષક રેલ ડાક સેવા શ્રી પિયૂષ રજક, પ્રવર અધીક્ષક ગાંધીનગર મંડળ શ્રી શિશિર કુમાર, નાયબ અધીક્ષક શ્રી એમ. એમ. પ્રજાપતિ, શ્રી એસ. કે. વર્મા, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી રિતુલ ગાંધી, સહાયક અધીક્ષક શ્રી એચ. એન. કંતાર, શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી રોનક શાહ, ડાક નિરીક્ષક શ્રી વી. કે. પ્રજાપતિ, શ્રી ચિરાગ સુથાર, પોસ્ટ માસ્તર શ્રી સિન્ટુ કુમાર જયસ્વાલ તથા આઈઆઈટી ગાંધીનગર તરફથી પ્રો. અભય રાજ ગૌતમ, પ્રો. મનીષ કુમાર, પ્રો. હરમીત સિંહ, રજીસ્ટ્રાર શ્રી પ્રેમ કુમાર સહિત અન્ય અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

 


 



 भारतीय डाक विभाग ने आईआईटी गांधीनगर में गुजरात के पहले नवीनीकृत जेन-Z विषय वाले डाकघर का किया उद्घाटन

आईआईटी गांधीनगर बना गुजरात का पहला जेन-Z डाकघर, युवाओं के लिए जुड़ी तमाम सेवाएं