Showing posts with label DLC. Show all posts
Showing posts with label DLC. Show all posts

Friday, May 1, 2026

गुजरात सरकार के पेंशनर्स के लिए गुड न्यूज, पोस्टमैन के माध्यम से 1 मई से 31 जुलाई, 2026 के मध्य घर बैठे निःशुल्क बनेगा डिजिटल जीवन प्रमाण पत्र (हयाती)

पेंशनधारकों के जीवन प्रमाण पत्र (हयाती) सत्यापन के लिए गुजरात सरकार ने इंडिया पोस्ट पेमेंट्स बैंक के साथ मिलकर महत्वपूर्ण पहल की है। गुजरात सरकार के रिटायर्ड पेंशनर्स को जीवन प्रमाण पत्र (हयाती) सत्यापन के लिए अब बैंक, ट्रेजरी या किसी अन्य ऑफिस में जाने की आवश्यकता नहीं है।  यह सेवा निःशुल्क रूप से उनके घर पर पोस्टमैन और ग्रामीण डाक सेवकों द्वारा उपलब्ध कराई जाएगी। उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव और गुजरात सरकार में वित्त सचिव श्री संदीप कुमार की उपस्थिति में गुजरात सरकार और इंडिया पोस्ट पेमेंट्स बैंक के बीच हुए समझौते (MoU) के तहत पेंशनर्स को डिजिटल जीवन प्रमाण पत्र की सुविधा 1 मई से 31 जुलाई, 2026 के मध्य उनके घर पर निःशुल्क उपलब्ध कराई जाएगी। इससे गुजरात के लगभग 5 लाख से अधिक पेंशनर्स लाभान्वित होंगे। इस समझौते पर आईपीपीबी की ओर से असिस्टेंट जनरल मैनेजर श्री रणवीर सिंह तथा गुजरात सरकार की ओर से निदेशक, वित्त विभाग श्री अमित मीना ने हस्ताक्षर किए। उल्लेखनीय है कि जब प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने वर्ष 2018 में देशभर में इंडिया पोस्ट पेमेंट्स बैंक का शुभारंभ किया था, तब 'बैंकिंग सेवाएं आपके द्वार' उनका प्रमुख विजन था। इसी विजन को आगे बढ़ाते हुए गुजरात सरकार ने इंडिया पोस्ट पेमेंट्स बैंक के साथ मिलकर यह पहल की है। इस अवसर पर आईपीपीबी के चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे तथा सीनियर मैनेजर श्री संतोष कुमार भी उपस्थित रहे।

उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इस पहल का उद्देश्य फेस ऑथेंटिकेशन (चेहरा प्रमाणीकरण) तकनीक और फिंगरप्रिंट बायोमेट्रिक ऑथेंटिकेशन की डिजिटल प्रक्रिया के उपयोग को बढ़ावा देना है, जिससे सभी पेंशनर्स, विशेष रूप से दूरदराज के क्षेत्रों में रहने वालों को सुविधाजनक सेवाएं मिल सकें। पेंशनभोगियों को डिजिटल बायोमेट्रिक सर्टिफिकेशन के जरिए कुछ ही मिनटों में डिजिटल लाइफ सर्टिफिकेट जारी कर दिया जाएगा, जिसकी डिजिटल कॉपी भी पेंशन ऑफिस में पहुंच जाएगी। यह सेवा राष्ट्रीय सूचना विज्ञान केंद्र द्वारा विकसित जीवन प्रमाण एप्लिकेशन के माध्यम से दी जा रही है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि गत वर्ष गुजरात में 93 हजार से ज़्यादा पेंशनधारकों ने इंडिया पोस्ट पेमेंटस बैंक के माध्यम से डिजिटल जीवन प्रमाण पत्र का लाभ लिया, जिसमें गुजरात सरकार के 62 हज़ार से ज़्यादा पेंशनधारकों ने घर बैठे यह सुविधा प्राप्त की।

इंडिया पोस्ट पेमेंट्स बैंक, गुजरात सर्किल के असिस्टेंट जनरल मैनेजर श्री रणवीर सिंह ने बताया कि, जीवन प्रमाण पत्र के लिए पेंशनर को आधार नंबर, मोबाइल नंबर और पीपीओ नंबर डाकिया को देना होगा। प्रमाण पत्र जनरेशन प्रक्रिया पूरी होने पर, पेंशनर को उसके मोबाइल नंबर पर प्रमाण आईडी एस.एम.एस द्वारा प्राप्त होगा और प्रमाण पत्र को https://jeevanpramaan.gov.in/ppouser/login पर डाउनलोड किया जा सकेगा। यह पहल न केवल पेंशनर की सुविधा बढ़ाती है, बल्कि उन्हें यात्रा और समय की परेशानी से भी बचाती है।

अन्य राज्यों में रहने वाले गुजरात के पेंशनभोगियों को भी इस सेवा का लाभ मिलेगा। इसके लिए उन्हें नजदीकी डाकघर या पोस्टमैन से संपर्क करना होगा। साथ ही, पेंशनर डाकिया के माध्यम से आधार सक्षम भुगतान प्रणाली का उपयोग कर घर बैठे ही अपने बैंक खाते से पेंशन राशि निकाल सकते हैं, जिससे यह सेवा पूर्णतः सुविधाजनक और सुलभ बन जाती है।


પહેલ: ગુજરાત સરકારના પેન્શનરો માટે ખુશખબર – ૧ મે થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા નિઃશુલ્ક બનાવાશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર (હયાતી)

ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા કરારથી ૫ લાખથી વધુ પેન્શનરોને ઘરે બેઠા નિઃશુલ્ક જીવન પ્રમાણપત્રની સુવિધા મળશે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ


પેન્શનધારકોના જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે ગુજરાત સરકારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે મળીને મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં. આ સેવા પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો દ્વારા તેમના ઘરે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને ગુજરાત સરકારના નાણાં સચિવ સંદીપ કુમારની હાજરીમાં ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ) અંતર્ગત પેન્શનરોને ૧ મે થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન તેમના ઘરે નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા આપવામાં આવશે. આથી ગુજરાતના આશરે ૫ લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે. આ સમજૂતી પર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક તરફથી આસીસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી રણવીર સિંહ તથા ગુજરાત સરકાર તરફથી નાણાં વિભાગના નિદેશક શ્રી અમિત મીણાએ હસ્તાક્ષર કર્યા. નોંધનીય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૮માં દેશભરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું પ્રારંભ કરતી વખતે “બેંકિંગ સેવાઓ તમારા દ્વાર”નું વિઝન આપ્યું હતું. એ જ વિઝનને આગળ વધારતા ગુજરાત સરકારે આ પહેલ કરી છે. આ અવસર પર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ચીફ મેનેજર અભિજીત જીભકાટે અને સિનિયર મેનેજર શ્રી સંતોષ કુમાર પણ હાજર રહ્યા.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ ફેસ ઓથેન્ટિકેશન (ચહેરા આધારિત પ્રમાણિકરણ) ટેક્નોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તમામ પેન્શનરોને, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા લાભાર્થીઓને, સરળ અને સુવિધાજનક સેવા મળી શકે. પેન્શનધારકોને ડિજિટલ બાયોમેટ્રિક સર્ટિફિકેશન દ્વારા થોડી જ વારમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ આપવામાં આવશે, જેની ડિજિટલ નકલ પણ પેન્શન કચેરી સુધી પહોંચાડી આપવામાં આવશે. આ સેવા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત જીવન પ્રમાણ એપ્લિકેશન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે ગયા વર્ષે ગુજરાતમાં ૯૩ હજારથી વધુ પેન્શનધારકોએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે ડિજિટલ જીવન પ્રમાણપત્રનો લાભ લીધો હતો, જેમાંથી ગુજરાત સરકારના ૬૨ હજારથી વધુ પેન્શનધારકોએ ઘરે બેઠા આ સુવિધાનો લાભ મેળવ્યો હતો.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, ગુજરાત સર્કલના આસીસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી રણવીર સિંહએ જણાવ્યું કે જીવન પ્રમાણપત્ર માટે પેન્શનરને આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર પોસ્ટમેનને આપવા પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરને તેના મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા પ્રમાણ આઈડી પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પરથી ડાઉનલોડ કરી શકાશે. આ પહેલ પેન્શનરોની સુવિધામાં વધારો કરે છે તેમજ તેમને મુસાફરી અને સમયની મર્યાદા સાથે સંકળાયેલી સમસ્યામાંથી પણ મુક્તિ આપે છે.

અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતના પેન્શનધારકોને પણ આ સેવા નો લાભ મળશે. તેના માટે તેઓએ નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેન સાથે સંપર્ક કરવો રહેશે. સાથે જ, પેન્શનરો પોસ્ટમેન દ્વારા આધાર સક્ષમ ચુકવણી પ્રણાલી નો ઉપયોગ કરીને ઘરે બેઠા જ પોતાના બેંક ખાતામાંથી પેન્શન રકમ ઉપાડી શકે છે, જેના કારણે આ સેવા સંપૂર્ણપણે સુવિધાજનક અને સરળ બને છે.

Government of Gujarat and India Post Payments Bank signed MOU for free Digital Life Certificate (Jeevan Pramaan) at Doorstep of Pensioners

Digital Life Certificates to be generated free of cost in Gujarat through Postman at doorstep from 01 May to 31 July 2026-Postmaster General Krishna Kumar Yadav


The Government of Gujarat has taken a significant initiative in collaboration with India Post Payments Bank for the verification of life certificates (Jeevan Pramaan) of pensioners. Retired pensioners from various departments of the Gujarat Government no longer need to visit banks, treasuries, or any other offices for life certificate verification. This service will now be provided free of cost at their doorstep by Postmen and Gramin Dak Sevaks. Under the Memorandum of Understanding (MoU) signed between the Government of Gujarat and India Post Payments Bank, in the presence of Postmaster General, North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav and Finance Secretary of Gujarat Government Shri Sandeep Kumar, the facility for generating Digital Life Certificates is being provided free of cost at the doorstep of pensioners from 01 May to 31 July, 2026. More than 5 lakh pensioners across Gujarat are expected to benefit from this initiative. The MoU was signed by Shri Ranveer Singh, Assistant General Manager of India Post Payments Bank and Shri Amit Meena, Director, Finance Department of the Gujarat Government. It is noteworthy that when Prime Minister Shri Narendra Modi launched India Post Payments Bank nationwide in 2018, the core vision was “Banking Services at Your Doorstep.” In alignment with this vision, the Government of Gujarat has undertaken this initiative in collaboration with India Post Payments Bank. On this occasion, IPPB Chief Manager Shri Abhijeet Jibhkate, and Senior Manager Shri Santosh Kumar were also present.

Postmaster General, North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav said that the objective of this initiative is to promote the use of digital technologies such as face authentication and fingerprint biometric authentication, thereby ensuring convenient service delivery to all pensioners, particularly those residing in remote areas. Through digital biometric certification, Digital Life Certificate will be issued within minutes, and a digital copy will also be automatically sent to the pension office. This service is being provided through the Jeevan Pramaan application developed by the National Informatics Centre (NIC).

Postmaster General Shri Krishna Kumar Yadav said that last year, more than 93,000 pensioners in Gujarat availed the Digital Life Certificate service through India Post Payments Bank, out of which over 62,000 Gujarat Government pensioners availed this service at their doorstep. This initiative not only enhances ease of access for pensioners but also eliminates the need for travel and reduces time-related inconveniences.

India Post Payments Bank, Gujarat Circle, Assistant General Manager, Shri Ranveer Singh said that for availing this service, pensioners are required to provide their Aadhaar number, mobile number and copy of PPO or e-PPO (Pension Payment Order) to the Postman. Upon successful generation of the Life Certificate, a Pramaan ID will be sent to the pensioner via SMS on his registered mobile number. The certificate can then be downloaded from https://jeevanpramaan.gov.in/ppouser/login.

Gujarat Government pensioners residing in other states will also be able to avail this service. For this, they need to contact their nearest Post Office or Postman. Additionally, pensioners can avail the facility of withdrawing their pension amount from their bank accounts at their doorstep by using the Aadhaar Enabled Payment System (AEPS) through Postman, making this service completely convenient and accessible.

 
 



 





 

 पहल: गुजरात सरकार के पेंशनर्स के लिए गुड न्यूज, पोस्टमैन के माध्यम से 1 मई से 31 जुलाई, 2026 के मध्य घर बैठे निःशुल्क बनेगा डिजिटल जीवन प्रमाण पत्र (हयाती)

गुजरात सरकार और इंडिया पोस्ट पेमेंट्स बैंक के मध्य हुए समझौते से 5 लाख से अधिक पेंशनर्स को घर बैठे निःशुल्क जीवन प्रमाण पत्र की सहूलियत-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Thursday, November 13, 2025

Good News for Pensioners: Biometric-based Digital Life Certificate can be generated at Door Step through Postman – Postmaster General Krishna Kumar Yadav

अब पेंशनरों को जीवन प्रमाणपत्र जमा करने के लिए कोषागार, बैंक या अन्य किसी विभाग में भटकने की जरूरत नहीं है। पेंशनर अपने नजदीकी डाकघर के पोस्टमैन या ग्रामीण डाक सेवक के माध्यम से डिजिटल लाइफ सर्टिफिकेट जारी करवा सकते हैं। इसके लिए मात्र 70 रुपये का शुल्क निर्धारित किया गया है। यह प्रमाण पत्र स्वतः संबंधित विभाग को ऑनलाइन पहुंच जाएगा। इससे पेंशन मिलने में कोई रुकावट नहीं आएगी। उक्त जानकारी उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने दी।यह पहल 'डिजिटल इंडिया' के विज़न को सशक्त बनाते हुए सरकारी सेवाओं को नागरिकों के घर तक पहुँचाने की दिशा में डाक विभाग का एक महत्वपूर्ण कदम है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि, इंडिया पोस्ट पेमेंट्स बैंक के माध्यम से केंद्र व राज्य सरकार सभी विभागों के पेंशनरों को घर बैठे डिजिटल लाइफ सर्टिफिकेट प्रदान करने की सुविधा प्रदान की जा रही है। डोरस्टेप डीएलसी सेवा के माध्यम से अति वरिष्ठ और दिव्यांग पेंशनभोगियों पर विशेष ध्यान दिया जा रहा है। डाक विभाग अब केवल डाक नहीं पहुँचाता, बल्कि नागरिकों को डिजिटल सेवाओं की सुविधा उनके द्वार तक उपलब्ध करा रहा है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि पेंशनर इस सुविधा को प्राप्त करने के लिए अपने क्षेत्र के पोस्टमैन से  संपर्क कर सकते है। इसके लिए पेंशनर को आधार नंबर, मोबाइल नंबर, ईमेल आई डी, बैंक या डाकघर बचत खाता नंबर और पीपीओ नंबर देना होगा। प्रमाण पत्र जनरेशन प्रक्रिया पूरी होने पर, पेंशनर को उनके मोबाइल नंबर पर एक पुष्टि एस.एम.एस प्राप्त होगा और प्रमाण पत्र को https://jeevanpramaan.gov.in/ppouser/login पर अगले दिन के बाद ऑनलाइन देखा जा सकेगा एवं अपने दिए गए ईमेल आई डी पर प्राप्त हो जायेगा। इस पहल का उद्देश्य फेस ऑथेंटिकेशन (चेहरा प्रमाणीकरण) तकनीक और फिंगरप्रिंट बायोमेट्रिक ऑथेंटिकेशन की डिजिटल प्रक्रिया के उपयोग को बढ़ावा देना है, जिससे सभी पेंशनरों, विशेष रूप से दूरदराज के क्षेत्रों में रहने वालों को सुविधाजनक सेवाएं मिल सकें।

गौरतलब है कि प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने अपने मन की बात संबोधन (24 नवंबर, 2024) और संविधान दिवस संबोधन (26 नवंबर, 2024) में इस बात पर प्रकाश डाला था कि कैसे डिजिटल जीवन प्रमाण पत्र जैसी डिजिटल इंडिया पहलों ने देश भर के वरिष्ठ नागरिकों के लिए पेंशन प्रक्रिया को सरल बना दिया है। कार्मिक, लोक शिकायत और पेंशन मंत्रालय का पेंशन और पेंशनभोगी कल्याण विभाग 1 से 30 नवंबर, 2025 तक राष्ट्रव्यापी डिजिटल जीवन प्रमाण पत्र (डीएलसी) अभियान 4.0 का आयोजन कर रहा है। डिजिटल इंडिया और जीवन को आसान बनाने के लक्ष्‍य को पूरा करने वाला यह अभियान पेंशनभोगियों के डिजिटल सशक्तिकरण के सरकार के दृष्टिकोण के तहत एक प्रमुख पहल है। डीएलसी अभियान 4.0 का लक्ष्य संतृप्ति-आधारित पहुंच दृष्टिकोण के माध्यम से 2,000 से ज़्यादा शहरों और कस्बों में दो करोड़ पेंशनभोगियों तक पहुंचना है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि डाक विभाग निरंतर सुधारों तथा नागरिक-केंद्रित नवाचारों के माध्यम से लोगों के जीवन को आसान बनाने के लिए सतत प्रयासरत है। डिजिटल जीवन प्रमाणपत्र अभियान से वरिष्ठ नागरिकों को अब घर बैठे ही सुविधाजनक और त्वरित सेवा उपलब्ध हो रही है, जिससे उनका जीवन और अधिक सरल बन गया है।

गौरतलब है कि पेंशनरों को प्रत्येक वर्ष  सामान्यतया नवंबर और दिसंबर माह में कोषागार, बैंक या संबंधित विभाग में जीवन प्रमाणपत्र प्रस्तुत करना होता है। इसके लिए  दूरदराज इलाके के पेंशनरों को कोषागार आने में कई बार कठिनाइयों का सामना करना पड़ता है एवं यात्रा आदि में भी काफी व्यय होता है। ऐसे में डाक विभाग की इस पहल से  पेंशनरों को काफी सहूलियत मिलेगी। इसके साथ-साथ पेंशनर डाकिया के माध्यम से घर बैठे पेंशन की धनराशि आधार इनेबल्ड पेमेंट सिस्टम के माध्यम से अपने बैंक खाते से निकाल सकते हैं।


પેન્શનરો માટે ખુશખબર: હવે ઘર બેઠા પોસ્ટમેન દ્વારા મળશે બાયોમેટ્રિક આધારિત ડિજિટલ જીવન પ્રમાણપત્ર  – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ વિભાગની પહેલ: પેન્શનરોને જીવન પ્રમાણપત્ર માટેના ચક્કરોથી મુક્તિ, હવે ઘર બેઠા પોસ્ટમેન દ્વારા બનશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટ વિભાગ હવે માત્ર પોસ્ટ જ નથી પહોંચાડતું, પરંતુ નાગરિકોને ડિજિટલ સેવાઓની સુવિધા તેમના ઘરઆંગણે પહોંચાડે છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ



પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર જમા કરવા માટે ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનરો તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવક દ્વારા બનાવેલ ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવી શકે છે. આ માટેની ફી ફક્ત ₹70 છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન મોકલવામાં આવશે. આનાથી પેન્શન મેળવવામાં કોઈપણ વિક્ષેપ ટાળી શકાશે. આ માહિતી અમદાવાદના ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા, તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોના પેન્શનરોને તેમના ઘરે ડિજિટલ જીવન પ્રમાણપત્ર આપવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ડોરસ્ટેપ ડીએલસી સેવા દ્વારા ખૂબ જ વરિષ્ઠ અને દિવ્યાંગ પેન્શનરો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ પહેલ 'ડિજિટલ ઇન્ડિયા' ના વિઝનને મજબૂત બનાવવા અને નાગરિકોના ઘરઆંગણે સરકારી સેવાઓ પહોંચાડવા તરફ પોસ્ટ વિભાગનું એક મહત્વપૂર્ણ પગલું છે. ટપાલ વિભાગ હવે ફક્ત પોસ્ટ પહોંચાડતું નથી, પરંતુ નાગરિકોને તેમના ઘરઆંગણે ડિજિટલ સેવાઓ પણ પૂરી પાડે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પેન્શનરો આ સુવિધા મેળવવા માટે તેમના સ્થાનિક પોસ્ટમેનનો સંપર્ક કરી શકે છે. તેમણે પોતાનો આધાર નંબર, મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી, બેંક અથવા પોસ્ટ ઓફિસ બચત ખાતા નંબર અને પીપીઓ નંબર આપવાની જરૂર પડશે. પ્રમાણપત્ર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેન્શનરોને તેમના મોબાઇલ નંબર પર એક પુષ્ટિકરણ એસએમએસ પ્રાપ્ત થશે, અને પ્રમાણપત્ર બીજા દિવસે https://jeevanpramaan.gov.in/ppouser/login પર ઓનલાઈન જોઈ શકાશે અને તેમના ઇમેઇલ આઈડી પર પણ મોકલવામાં આવશે. આ પહેલનો હેતુ ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જેવી ડિજિટલ પ્રક્રિયાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે, જેનાથી બધા પેન્શનરો, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને અનુકૂળ સેવાઓ પૂરી પાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત સંબોધન (24 નવેમ્બર, 2024) અને બંધારણ દિવસ સંબોધન (26 નવેમ્બર, 2024) માં, ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જેવી ડિજિટલ ઇન્ડિયા પહેલોએ દેશભરના વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન પ્રક્રિયાને કેવી રીતે સરળ બનાવી છે તે પર પ્રકાશ પાડ્યો હતો. કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના પેન્શન અને પેન્શનરો કલ્યાણ વિભાગ (DOPPW) 1 થી 30 નવેમ્બર, 2025 દરમિયાન રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 4.0 નું આયોજન કરી રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયા અને જીવનને સરળ બનાવવાના હેતુને સાકાર કરતું આ અભિયાન પેન્શનરોના ડિજિટલ સશક્તિકરણ તરફ સરકારના દૃષ્ટિકોણ હેઠળની એક મહત્વપૂર્ણ પહેલ છે.  ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 4.0નું લક્ષ્ય “સંતૃપ્તિ આધારિત પહોંચ” અભિગમ દ્વારા 2,000થી વધુ શહેરો અને નગરોમાં બે કરોડ પેન્શનરો સુધી પહોંચવાનું છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ વિભાગ સતત સુધારાઓ અને નાગરિક-કેન્દ્રિત નવીનતાઓ દ્વારા લોકોના જીવનને સરળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન દ્વારા હવે વરિષ્ઠ નાગરિકોને ઘર બેઠા જ સરળ અને ઝડપી સેવા મળી રહી છે, જેના કારણે તેમનું જીવન વધુ સુવિધાજનક અને નિર્વિઘ્ન બની ગયું છે.

નોંધનીય છે કે પેન્શનરોએ દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં ટ્રેઝરી, બેંક અથવા સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર જમા કરવું જરૂરી છે. આ હેતુ માટે, દૂરના વિસ્તારોના પેન્શનરોને ઘણીવાર ટ્રેઝરી જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને મુસાફરી ખર્ચ પણ નોંધપાત્ર હોય છે. આવી સ્થિતિમાં, ટપાલ વિભાગ દ્વારા આ પહેલ પેન્શનરોને નોંધપાત્ર સુવિધા પૂરી પાડશે. વધુમાં, પેન્શનરો પોસ્ટમેન દ્વારા તેમના ઘરેથી આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ દ્વારા તેમના બેંક ખાતાઓમાંથી તેમના પેન્શન ભંડોળ ઉપાડી શકે છે.

Good News for Pensioners: Biometric-based Digital Life Certificate can be generated at Door Step through Postman – Postmaster General Krishna Kumar Yadav

Department of Posts Initiative: Pensioners No Longer Need to Visit Offices – Digital Life Certificate can now be made at door step through Postman - Postmaster General Krishna Kumar Yadav

India Post is no longer limited to delivering Letters – It is now delivering Digital Services to Citizens at their doorstep - Postmaster General Krishna Kumar Yadav



Now, pensioners no longer need to visit the treasury, bank, or any other department for submitting their life certificate. Pensioners can obtain the Digital Life Certificate (DLC) from the nearest Post office or can also be get it generated by Postman or Gramin Dak Sevak. For this, a nominal transaction fee of Rs.70/- shall be charged for the DLC generation by the Postman/ Gramin Dak Sevak. The life certificate will automatically reach the concerned department online, ensuring uninterrupted pension payments. This information was shared by Shri Krishna Kumar Yadav, Postmaster General, North Gujarat Region, Ahmedabad.

Postmaster General Shri Krishna Kumar Yadav said that through India Post Payments Bank, the facility of generating Digital Life Certificates is being provided to Central and State Government pensioners at their doorstep. The Doorstep DLC Service gives special attention to very senior citizens and differently-abled pensioners. This initiative is an important step by the India Post towards strengthening the vision of 'Digital India' and bringing government services to the doorsteps of citizens. Department of Posts is no longer just delivering mail, but also provides digital services at the doorsteps of citizens.

Postmaster General Shri Krishna Kumar Yadav further told that pensioners can avail DLC service by contacting the postman of their area. For this, the pensioner needs to provide their Aadhaar number, mobile number, email ID, bank or Post office savings account number, and PPO number. On completion of the certificate generation process, confirmation SMS will be received by the pensioner’s registered mobile number. The certificate can be viewed online at https://jeevanpramaan.gov.in/ppouser/login after T+1 day and will also be received to their registered email ID. This initiative aims to promote the use of facial authentication and fingerprint biometric authentication technologies, thereby providing convenient services to all pensioners, especially those living in remote areas.

It is noteworthy that Prime Minister Shri Narendra Modi, in his Mann Ki Baat address (24 November 2024) and Constitution Day address (26 November 2024), highlighted how initiatives like the Digital Life Certificate under Digital India campaign have simplified the pension process for senior citizens across the country. The Department of Pension and Pensioners’ Welfare (DoPPW) under the Ministry of Personnel, Public Grievances and Pensions is organizing the nationwide Digital Life Certificate (DLC) Campaign 4.0 from 1st to 30th November 2025. This campaign aligns with the Government’s vision of digital empowerment of pensioners under Digital India, making their lives easier. DLC Campaign 4.0 aims to reach over two crore pensioners in more than 2,000 cities and towns through a saturation-based outreach approach.
 

Postmaster General Shri Krishna Kumar Yadav said that the Department of Posts is continuously striving to make people’s lives easier through ongoing reforms and citizen-centric innovations. The Digital Life Certificate campaign provides senior citizens with a convenient and prompt service right from their homes, making their lives even more comfortable.

It is worth mentioning that pensioners are generally required to submit their life certificate every year in November or December at the treasury, bank or concerned department. For this, Pensioners residing in remote areas often face difficulties to attend the treasury and it also causes expenditure involved in travelling etc. With this initiative by the Postal Department, pensioners will get great relief. Moreover, pensioners can also withdraw their pension amount from their bank accounts through the Aadhaar Enabled Payment System (AEPS) with the help of the Postman at their doorstep.

 
 





 
 पेंशनर्स के लिए खुशखबरी : घर बैठे डाकिया के माध्यम से बनेगा डिजिटल लाइफ सर्टिफिकेट - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक विभाग की पहल: पेंशनर्स को जीवन प्रमाणपत्र के लिए चक्कर लगाने से निजात, घर बैठे डाकिया के माध्यम से बनेगा डिजिटल लाइफ सर्टिफिकेट-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक विभाग अब केवल डाक नहीं पहुँचाता, बल्कि नागरिकों को डिजिटल सेवाओं की सुविधा उनके द्वार तक करा रहा उपलब्ध -पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Saturday, May 24, 2025

Good News for Pensioners of Gujarat Government: गुजरात सरकार के पेंशनर्स के लिए सरकार ने घर बैठे दी पोस्टमैन के माध्यम से जीवन प्रमाण पत्र (हयाती) की सुविधा

गुजरात सरकार के विभिन्न विभागों से रिटायर्ड हुए पेंशनर्स को जीवन प्रमाण पत्र हेतु वेरिफिकेशन के लिए अब कोषागार, बैंक या किसी अन्य कार्यालय में जाने की आवश्यकता नहीं है। उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि गुजरात सरकार के वित्त विभाग और इंडिया पोस्ट पेमेंट्स बैंक के बीच हुए एक समझौते (MoU) के तहत पेंशनर्स को डिजिटल जीवन प्रमाण पत्र की सुविधा डाकघरों में या उनके घर पर निःशुल्क उपलब्ध कराई जा रही है। इस संबंध में शुल्क का वहन राज्य सरकार द्वारा किया जायेगा। यह सेवा राष्ट्रीय सूचना विज्ञान केंद्र द्वारा विकसित जीवन प्रमाण एप्लिकेशन के माध्यम से दी जा रही है। 

पूरे गुजरात राज्य में पोस्ट ऑफिस काउंटर्स के साथ-साथ पोस्टमैन और ग्रामीण डाक सेवकों के माध्यम से यह सुविधा 31 जुलाई तक निःशुल्क उपलब्ध कराई जाएगी। उल्लेखनीय है कि जब प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने 2018 में देशभर में इंडिया पोस्ट पेमेंट्स बैंक का शुभारंभ किया था, तो मुख्य विजन आपके दरवाजे के जरिए बैंकिंग सेवाएं देना था। इसी दृष्टिकोण के तहत डाक विभाग और गुजरात सरकार ने यह पहल की है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि इस पहल का उद्देश्य फेस ऑथेंटिकेशन (चेहरा प्रमाणीकरण) तकनीक और फिंगरप्रिंट बायोमेट्रिक ऑथेंटिकेशन की डिजिटल प्रक्रिया के उपयोग को बढ़ावा देना है, जिससे सभी पेंशनर्स, विशेष रूप से दूरदराज के क्षेत्रों में रहने वालों को सुविधाजनक सेवाएं मिल सकें। इसके लिए पेंशनर को आधार नंबर, मोबाइल नंबर और पीपीओ नंबर देना होगा। प्रमाण पत्र जनरेशन प्रक्रिया पूरी होने पर, पेंशनर को उसके मोबाइल नंबर पर प्रमाण आईडी एस.एम.एस द्वारा प्राप्त होगा और प्रमाण पत्र को https://jeevanpramaan.gov.in/ppouser/login पर डाउनलोड किया जा सकेगा। 

यह पहल न केवल पेंशनर की सुविधा बढ़ाती है, बल्कि उन्हें यात्रा और समय की परेशानी से भी बचाती है। पेंशनभोगियों को डिजिटल बायोमेट्रिक सर्टिफिकेशन के जरिए कुछ ही मिनटों में डिजिटल लाइफ सर्टिफिकेट जारी कर दिया जाएगा, जिसकी डिजिटल कॉपी भी पेंशन ऑफिस में पहुंच जाएगी। इस निर्णय से गुजरात राज्य के 5 लाख से अधिक पेंशनर्स को इस सेवा का लाभ मिलेगा। अन्य राज्यों में रहने वाले गुजरात के पेंशनभोगियों को भी इस सेवा का लाभ मिलेगा। इसके लिए उन्हें नजदीकी डाकघर या डाकिये से संपर्क करना होगा।

साथ ही, पेंशनर डाकिया के माध्यम से आधार सक्षम भुगतान प्रणाली का उपयोग कर घर बैठे ही अपने बैंक खाते से पेंशन राशि निकाल सकते हैं, जिससे डाक विभाग की यह सेवा पूर्णतः सुविधाजनक और सुलभ बन जाती है।

Good news for pensioners of Gujarat Government — Digital Life Certificate is being generated free of cost through Post offices

More than 5 lakh pensioners of Gujarat Government can avail Digital Life Certificate at doorstep, MoU between India Post Payments Bank & Finance Department of Government of Gujarat

Pensioners retired from various departments of Government of Gujarat are no longer required to visit the Treasury, banks, or any other offices for verification related to the submission of Life Certificates. Shri Krishna Kumar Yadav, Postmaster General North Gujarat Region, Ahmedabad, said that under a Memorandum of Understanding (MoU) signed between the Finance Department of Government of Gujarat and India Post Payments Bank, the facility for generating Digital Life Certificates is being provided free of cost either at Post offices or at the doorstep of pensioners. The cost for this service will be borne by the State Government. This service is being delivered through the Jeevan Pramaan application developed by the National Informatics Centre (NIC). Across the entire state of Gujarat, the facility will be made available free of cost at Doorstep/Post Office/common location by Postmen and Gramin Dak Sevaks till 31st July. It is noteworthy that when Prime Minister Shri Narendra Modi launched India Post Payments Bank nationwide in 2018, the core vision was to deliver banking services at the doorstep. In alignment with this vision, the Department of Posts and the Government of Gujarat have jointly undertaken this initiative.







 Postmaster General Shri Krishna Kumar Yadav said that the objective of this initiative is to promote the use of digital technologies such as face authentication and fingerprint biometric authentication, thereby ensuring convenient service delivery to all pensioners, particularly those residing in remote areas. For availing of this service, pensioners are required to provide their Aadhaar number, mobile number and copy of PPO or e-PPO (Pension Payment Order). Upon successful generation of the Life Certificate, a Pramaan ID will be sent to the pensioner via SMS on his registered mobile number. The certificate can then be downloaded from https://jeevanpramaan.gov.in/ppouser/login. PMG Shri KK Yadav told, this initiative not only enhances ease of access for pensioners but also eliminates the need for travel and reduces time-related inconveniences. Through digital biometric certification, pensioners will be issued a Digital Life Certificate within minutes, and a digital copy of the certificate will be transmitted to the Pension Office. Over 5 lakh pensioners of Gujarat state government are expected to benefit from this initiative. Additionally, Gujarat Government pensioners residing in other states can also avail themselves of this service by contacting their nearest Post office or Postman.


 Furthermore, pensioners can avail the facility of withdrawing their pension amount from their bank accounts at their doorstep through the Aadhaar Enabled Payment System (AEPS) via the Postman, thereby ensuring that the service provided by Department of Posts is comprehensive, convenient, and easily accessible.

પહેલ : ગુજરાત સરકારના પેન્શનરો માટે સારા સમાચાર, ડાકઘરો મારફતે મફતમાં બની રહ્યું છે ડિજિટલ જીવન પ્રમાણપત્ર

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અને ગુજરાત સરકારના નાણાં વિભાગ વચ્ચે થયેલા સમજૂતીથી 5 લાખથી વધુ પેન્શનધારકોને ઘેરબેઠા જીવન પ્રમાણપત્ર માટેની સુવિધા ઉપલબ્ધ થશે

ગુજરાત સરકારના પેન્શનરોને જીવન પ્રમાણપત્ર માટે ધક્કા ખાવાની મુક્તિ, નજીકની પોસ્ટ ઓફિસમાં કે પોસ્ટમેન મારફતે ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બની રહ્યું છે

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે હવે જીવન પ્રમાણપત્ર માટે વેરિફિકેશન કરાવવા માટે ટ્રેઝરી, બેંક કે અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહી નથી. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ગુજરાત સરકારના નાણાં વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) વચ્ચે થયેલા એક સમજૂતી કરાર (MoU) અંતર્ગત પેન્શનરોને ડિજિટલ જીવન પ્રમાણપત્ર ની સુવિધા ડાકઘરોમાં અથવા તેમના ઘરમાં મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેવાનું તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વહન કરવામાં આવશે. આ સેવા નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા વિકસિત 'જીવન પ્રમાણ' એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં પોસ્ટ ઓફિસ કાઉન્ટર ઉપરાંત પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકોના માધ્યમથી આ સેવા 31 જુલાઈ સુધી મફતમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2018માં સમગ્ર દેશમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો શુભારંભ કર્યો હતો, ત્યારે મુખ્ય વિઝન હતું – “તમારા ઘરઆંગણે બેંકિંગ સેવા”. એ જ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ડાક વિભાગ અને ગુજરાત સરકારે આ પહેલ હાથ ધરી છે.


પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ફેસ ઓથેન્ટિકેશન  ટેક્નોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તમામ પેન્શનરોને, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા પેન્શનરોને સહેલાઈથી સેવા મળી શકે. આ માટે પેન્શનરને પોતાનું આધાર નંબર, મોબાઇલ નંબર તથા પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર આપવો પડશે. જીવન પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પુરી થયા પછી, પેન્શનરને તેમના મોબાઇલ નંબર પર પ્રમાણ ID એસએમએસ દ્વારા મળશે અને પ્રમાણપત્ર https://jeevanpramaan.gov.in/ppouser/login પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ પહેલ પેન્શનરોની સુવિધામાં વધારો કરે છે તેમજ તેમને મુસાફરી અને સમયની મુશ્કેલીમાંથી પણ મુક્તિ આપે છે. ડિજિટલ બાયોમેટ્રિક પ્રમાણિત પ્રક્રિયા દ્વારા પેન્શનરોને થોડા જ મિનિટોમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર આપવામાં આવશે, જેની ડિજિટલ નકલ પેન્શન ઓફિસ સુધી પણ પહોંચાડી દેવામાં આવશે. આ નિર્ણયના કારણે ગુજરાત રાજ્યના 5 લાખથી વધુ પેન્શનરોને આ સેવા મળશે. ગુજરાતના એવા પેન્શનરો જેઓ અન્ય રાજ્યોમાં રહે છે, તેઓ પણ આ સેવાનો લાભ લઈ શકશે. આ માટે તેમણે નજીકના ડાકઘર અથવા પોસ્ટમેનનો સંપર્ક કરવો પડશે.

વધુમાં, પેન્શનર હવે પોસ્ટમેન દ્વારા આધાર સક્ષમ ચુકવણી પદ્ધતિ (AEPS) નો ઉપયોગ કરીને પોતાના બેંક ખાતામાંથી પેન્શન રકમ પણ ઘરે બેઠા ઉપાડી શકે છે, જેના કારણે ડાક વિભાગની આ સેવા સંપૂર્ણપણે સરળ અને સુવિધાજનક બની જાય છે.












गुजरात सरकार के पेंशनर्स का पोस्ट ऑफिस के माध्यम से निःशुल्क बन रहा डिजिटल लाइफ सर्टिफिकेट-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव 

इंडिया पोस्ट पेमेंट्स बैंक और गुजरात सरकार के वित्त विभाग के मध्य हुए एमओयू  से 5 लाख से अधिक पेंशनर्स को घर बैठे जीवन प्रमाण पत्र हेतु सहूलियत

पहल : गुजरात सरकार के पेंशनर्स के लिए गुड न्यूज, डाकघरों के माध्यम से निःशुल्क बन रहा डिजिटल जीवन प्रमाण पत्र

गुजरात सरकार के पेंशनर्स को जीवन प्रमाणपत्र के लिए चक्कर लगाने से निजात, नजदीकी पोस्ट ऑफिस या घर बैठे पोस्टमैन के माध्यम से बन रहा डिजिटल लाइफ सर्टिफिकेट

Thursday, November 14, 2024

डाक विभाग की पहल : पेंशनर्स को जीवन प्रमाणपत्र के लिए चक्कर लगाने से निजात, घर बैठे डाकिया के माध्यम से बनेगा डिजिटल लाइफ सर्टिफिकेट

अब पेंशनरों को जीवन प्रमाणपत्र जमा करने के लिए कोषागार, बैंक या अन्य किसी विभाग में जाने की जरूरत नहीं है। पेंशनर अपने नजदीकी डाकघर के पोस्टमैन या ग्रामीण डाक सेवक के माध्यम से डिजिटल लाइफ सर्टिफिकेट जारी करवा सकते हैं। इसके लिए मात्र 70 रुपये का शुल्क निर्धारित किया गया है। यह प्रमाण पत्र स्वतः संबंधित विभाग को ऑनलाइन पहुंच जाएगा। इससे पेंशन मिलने में कोई रुकावट नहीं आएगी। उक्त जानकारी राजकोट प्रधान डाकघर में इंडिया पोस्ट पेमेंटस बैंक द्वारा आयोजित डिजिटल जीवन प्रमाण पत्र शिविर में सौराष्ट्र एवं कच्छ परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने दी। इस अवसर पर राजकोट मंडल के प्रवर अधीक्षक डाकघर श्री एस के बुनकर, इंडिया पोस्ट पेमेंट्स बैंक के सीनियर मैनेजर श्री संदीप मौर्या और सीनियर पोस्टमास्टर राजकोट श्री अभिजीत सिंह भी उपस्थित रहे।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि, इंडिया पोस्ट पेमेंट्स बैंक के माध्यम से केंद्र व राज्य सरकार सभी विभागों के पेंशनरों को घर बैठे डिजिटल लाइफ सर्टिफिकेट प्रदान करने की सुविधा प्रदान की जा रही है। 30 नवंबर तक डिजिटल जीवन प्रमाण पत्र अभियान 3.0 वृहद रूप से चलेगा। इंडिया पोस्ट पेमेंट्स बैंक ने 2020 में केंद्रीय, राज्य और कर्मचारी भविष्य निधि संगठन के पेंशनरों के लिए जीवन प्रमाण जनरेट करने के लिए डिजिटल जीवन प्रमाण पत्र की डोरस्टेप सेवा की शुरुआत की, जो कि पेंशन व पेंशनर्स कल्याण विभाग और राष्ट्रीय सूचना विज्ञान केंद्र के समन्वय में है। इस पहल का उद्देश्य फेस ऑथेंटिकेशन (चेहरा प्रमाणीकरण) तकनीक और फिंगरप्रिंट बायोमेट्रिक ऑथेंटिकेशन की डिजिटल प्रक्रिया के उपयोग को बढ़ावा देना है, जिससे सभी पेंशनरों, विशेष रूप से दूरदराज के क्षेत्रों में रहने वालों को सुविधाजनक सेवाएं मिल सकें।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि पेंशनर इस सुविधा को प्राप्त करने के लिए अपने क्षेत्र के पोस्टमैन के साथ-साथ पोस्ट इन्फो मोबाइल एप (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx) द्वारा ऑनलाइन अनुरोध भी कर सकते हैं। इसके लिए पेंशनर को आधार नंबर, मोबाइल नंबर, बैंक या डाकघर बचत खाता नंबर और पीपीओ नंबर देना होगा। प्रमाण पत्र जनरेशन प्रक्रिया पूरी होने पर, पेंशनर को उनके मोबाइल नंबर पर एक पुष्टि एस.एम.एस प्राप्त होगा और प्रमाण पत्र को https://jeevanpramaan.gov.in/ppouser/login पर अगले दिन के बाद ऑनलाइन देखा जा सकेगा।




 गौरतलब है कि पेंशनरों को प्रत्येक वर्ष  सामान्यतया नवंबर और दिसंबर माह में कोषागार, बैंक या संबंधित विभाग में जीवन प्रमाणपत्र प्रस्तुत करना होता है। इसके लिए  दूरदराज इलाके के पेंशनरों को कोषागार आने में कई बार कठिनाइयों का सामना करना पड़ता है एवं यात्रा आदि में भी काफी व्यय होता है। ऐसे में डाक विभाग की इस पहल से  पेंशनरों को काफी सहूलियत मिलेगी। इसके साथ-साथ पेंशनर डाकिया के माध्यम से घर बैठे पेंशन की धनराशि आधार इनेबल्ड पेमेंट सिस्टम के माध्यम से अपने बैंक खाते से निकाल सकते हैं।

ડાક વિભાગની પહેલ: પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર માટે ધક્કા ખાવામાંથી મુક્તિ, ઘરે બેઠા પોસ્ટમેનના માધ્યમથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનશે.

ડાકઘર દ્વારા ઘરે બેઠા બનશે પેન્શનધારકોનું જીવન પ્રમાણપત્ર - પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

ડિજિટલ લાઇફ સર્ટિફિકેટઅભિયાન 3.0ની શરૂઆત, અભિયાન 30 નવેમ્બર સુધી ચાલશે


હવે પેન્શનધારકો ને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી, બેંક અથવા અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી. પેન્શનધારકો તેમના નજીકના ડાકઘરના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે. આ માટે માત્ર 70/- રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે. આથી પેંશન મળવામાં કોઈ અડચણ  નહીં થાય. ઉપરોક્ત માહિતી રાજકોટ હેડ પોસ્ટઓફિસ માં આયોજિત ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શિબિર માં સૌરાષ્ટ્ર અને કચ્છ પરીક્ષેત્ર, રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે આપી. આ અવસર પર રાજકોટ મંડળ ના પ્રવર અધિક્ષક ડાકઘર શ્રી એસ કે બુનકર, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક ના વરિષ્ઠ મેનેજર શ્રી સંદીપ મૌર્ય અને સિનિયર પોસ્ટમાસ્ટર રાજકોટ શ્રી અભિજીત સિંહ પણઉપસ્થિત રહ્યા.

           પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક ના માધ્યમ થી કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગોના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ  સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ 3.0 મોટા પાયે 30મી નવેમ્બર સુધી ચાલશે.ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે 2020માં કેન્દ્ર, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણ જનરેટ કરવા માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની ડોરસ્ટેપ સેવા શરૂ કરી હતી, જે પેંશન અને પેંશનરોના કલ્યાણ વિભાગ અનેmનેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે. આ પહેલનો ઉદ્દેશ ફેસ ઑથેન્ટિકેશન (ચેહરા પુષ્ટિ) ટેકનિક અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ વધારવાનો છે,જેથી બધા પેંશનરો, ખાસ કરીને દૂરદૂરના વિસ્તારોમાં રહેતા લોકોને અનુકૂળ સેવાઓ મળી શકે.

 
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, પેન્શનધારકો આ સુવિધાનો લાભ મેળવવા માટે પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઇન્ફો મોબાઇલ એપ (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx) દ્વારા ઓનલાઈન અનુરોધ કરી શકે છે. આ માટે, પેંશનરને આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક અથવા પોસ્ટઓફીસ બચત ખાતા નંબર અને પીપીઓ નંબર આપવો પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેંશનરને તેમના મોબાઇલ નંબર પર એક પુષ્ટિકરણ એસ.એમ.એસ. પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પર આગામી દિવસ પછી ઓનલાઇન જોઈ શકાશે.


  નોંધનીય છે કે પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ટ્રેઝરી, બેંક અથવા સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે.આ માટે, દૂરદૂરના વિસ્તારોમાં રહેતા પેંશનરોને ટ્રેઝરીમાં જવામાં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ઘણો ખર્ચ થતો હોય છે. આવી સ્થિતિમાં, પોસ્ટ વિભાગની આ પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે. તે સાથે જ, પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેંશનની રકમ આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતાથી મેળવી શકે છે.                                                     

Pensioners can avail facility of Digital Life Certificate at doorstep through Postman - Postmaster General Krishna Kumar Yadav

Get Digital Life Certificate 'JeevanPramaan' through Post Office at door step- Postmaster General Krishna Kumar Yadav

Launch of Digital Life Certificate Campaign 3.0, the campaign will run until November 30


Now there is no need for pensioners to visit the treasury, bank or any other department for submitting their life certificate. Pensioners can obtain the Digital Life Certificate (DLC) from the nearest Post office or can also be get it generated by Postman or GraminDakSevak. For this, a nominal transaction fee of Rs.70/- including GST shall be charged for the DLC generation by the Postman/ GraminDakSevak. The life certificate will automatically reach the concerned department online. It will not cause any hindrance in receiving pension. Postmaster General of Saurashtra and Kutch Region Shri Krishna Kumar Yadav expressed these views in the Digital Life Certificate Camp organized at Rajkot Head Post Office. On this occasion, Senior Superintendent Post Office of Rajkot Division Shri S.K.Bunkar, Senior Manager of India Post Payments Bank Shri Sandeep Maurya and Senior Postmaster Rajkot Shri AbhijeetSinh were present.

Highlighting on DLC, Postmaster General Shri Krishna Kumar Yadav said that through India Post Payments Bank, the facility of digital life certificate is being provided to pensioners of all departments of Central and State Government at door step. The Digital Life Certificate Campaign 3.0 will run on a large scale until November 30. India Post Payments Bank (IPPB) had introduced the Doorstep Service of Digital Life Certificate in 2020 for generating JeevanPramaan for pensioners of all Central, State and Employees’ Provident Fund Organization (EPFO), in coordination with the Department of Pension and Pensioners Welfare (DoPPW) and National Informatics Centre (NIC). This initiative aims to promote the increased use of digital process of Face Authentication technology and Fingerprint biometric authentication, targeting all pensioners, including those in remote areas and provide convenience to the senior citizen pensioners, nearest to their home/doorsteps.

Postmaster General Shri Krishna Kumar Yadav said that pensioners can call the postman of their locality as well as request can also be made through Post Info Mobile App (https://ccc.cept.gov.in/ServiceRequest/request.aspx) to avail this facility. For this, the pensioner will have to provide Aadhaar number, Mobile number, Bank or Post office Account number and PPO number. On completion of the certificate generation process, confirmation SMS will be received by the pensioner in his/her mobile number and the certificate can be viewed online at https://jeevanpramaan.gov.in/ppouser/login after T+1 day.

 Postmaster General Shri Krishna Kumar Yadav told that the pensioners have to submit the life certificate to the treasury, bank or the concerned department, usually in the month of November and December every year. For this, pensioners residing in remote areas and old pensioners many times face difficulties to attend the treasury and it also causes expenditure involved in traveling etc. In such a situation, pensioners will get a lot of convenience and relief from this digital initiative of the Department of Posts. Apart from obtaining Digital Certificate at their door step, pensioners can withdraw amount of pension from their bank account through postman at door step through Aadhaar Enabled Payment System.
  






 
 डाक विभाग की पहल: पेंशनर्स को जीवन प्रमाणपत्र के लिए चक्कर लगाने से निजात, घर बैठे डाकिया के माध्यम से बनेगा डिजिटल लाइफ सर्टिफिकेट

डाकघर के माध्यम से घर बैठे बनेगा पेंशनरों का  जीवन प्रमाणपत्र - पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव

डिजिटल जीवन प्रमाण पत्र अभियान 3.0 की शुरुआत, 30 नवंबर तक चलेगा अभियान