Showing posts with label Philately Exhibition. Show all posts
Showing posts with label Philately Exhibition. Show all posts

Saturday, July 5, 2025

'समृद्ध गुजरात-2025' मेगा प्रदर्शनी में पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने लोगों से किया संवाद

गुजरात के अहमदाबाद शहर में सनसा फाउंडेशन के तत्वावधान में आयोजित 'समृद्ध गुजरात-2025' मेगा प्रदर्शनी (3 से 5 जुलाई 2025) में भारतीय डाक विभाग का स्टॉल विद्यार्थियों के लिए आकर्षण का केंद्र बना हुआ है। एक तरफ बच्चे 'माई स्टैम्प' के तहत डाक टिकटों पर अपनी तस्वीर देखकर खुश हो रहे हैं, वहीं लेटर बॉक्स में अपनों को पत्र लिखकर डालते हुए खूब सेल्फी ले रहे हैं। इसमें से कई बच्चों ने तो लेटर बॉक्स में पहली बार पत्र डाला। उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने इस अवसर पर उत्कृष्ट पत्र लिखने वाले विद्यार्थियों को प्रमाणपत्र और उपहार देकर सम्मानित किया, वहीं मेगा प्रदर्शनी के दौरान सुकन्या समृद्धि योजना खाता खुलवाने वाली बालिकाओं को पासबुक और उपहार प्रदान कर उनके उज्जवल भविष्य की कामना की। गौरतलब है कि सरदार पटेल सेवा समाज, नवरंगपुरा, अहमदाबाद में आयोजित 'समृद्ध गुजरात-2025' मेगा प्रदर्शनी का मुख्य उद्देश्य आगंतुकों को विभिन्न सरकारी योजनाओं, कार्यक्रमों और पहलों की जानकारी प्रदान करना है। विशेष रूप से यह प्रदर्शनी संचार एवं सूचना प्रौद्योगिकी, तकनीकी उन्नयन, डिजिटल संचार, कौशल विकास तथा शिक्षा एवं प्रशिक्षण जैसे महत्वपूर्ण क्षेत्रों से संबंधित जानकारी लोगों तक पहुँचाने पर केंद्रित है।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि डाक विभाग विद्यार्थियों की रचनात्मक अभिवृद्धि को प्रोत्साहित करने के लिए तमाम पहल कर रहा है।   डाक स्टॉल पर बच्चों की उमड़ी भीड़ उनमें रचनात्मकता के साथ-साथ डाक सेवाओं के प्रति उनकी जिज्ञासा और लगाव को दर्शाता है। मेगा प्रदर्शनी में लगाया गया यह स्टॉल पत्र लेखन, डाक टिकट संग्रहण तथा उनके महत्व के प्रति युवाओं में जागरूकता फैलाने का एक सराहनीय प्रयास है, जो ज्ञान और साहित्य के प्रचार-प्रसार में महत्वपूर्ण भूमिका निभा रहा है।

 पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने इस अवसर पर लोगों से संवाद करते हुए उन्हें डाक सेवाओं में हो रहे बदलावों से अवगत कराया। सोशल मीडिया के दौर में पत्रों की भावनात्मक भूमिका को रेखांकित करते हुए कहा कि डाक विभाग अब सिर्फ पत्रों तक ही सीमित नहीं रहा, बल्कि वित्तीय समावेशन, डिजिटल इंडिया और अंत्योदय में अहम भूमिका निभा रहा है। बचत बैंक, डाक जीवन बीमा, इण्डिया पोस्ट पेमेन्ट्स बैंक, डाकघर पासपोर्ट सेवा केन्द्र, आधार नामांकन व अद्यतनीकरण, डाकघर निर्यात केंद्र जैसे तमाम जनोन्मुखी कार्य डाकघरों में हो रहे हैं।  'डाकिया डाक लाया' से 'डाकिया बैंक लाया' तक के सफर में डाक सेवाओं ने तमाम नए आयाम रचे हैं। डाकघर निर्यात केंद्रों द्वारा ओडीओपी, जीआई, एमएसएमई के उत्पाद विदेशों में पहुँचकर 'वोकल फॉर लोकल' एवं 'आत्मनिर्भर भारत' की संकल्पना को मजबूत कर रहे हैं।

अहमदाबाद सिटी मंडल के प्रवर डाक अधीक्षक श्री चिराग महेता ने बताया कि डाक विभाग के स्टॉल पर नागरिकों के लिए विभिन्न सेवाएँ उपलब्ध कराई जा रही हैं। इनमें पार्सल एवं स्पीड पोस्ट बुकिंग, आधार नामांकन एवं अद्यतनीकरण, डाक जीवन बीमा, माई स्टैम्प, गंगाजल, डाक टिकट और फिलेटली मदों की बिक्री शामिल हैं। इसके अलावा, वित्तीय समावेशन के अंतर्गत विभिन्न प्रकार के खाते डिजिटली खोलने की सुविधा भी उपलब्ध है। यह स्टॉल डाक विभाग की नागरिक केंद्रित सेवाओं को दर्शाता है, जो आधुनिक आवश्यकताओं के अनुरूप निरंतर विस्तारित हो रही हैं।

इस अवसर पर प्रवर डाक अधीक्षक श्री चिराग महेता, डाक उपाधीक्षक  श्री एस.के. वर्मा, सहायक डाक अधीक्षक श्री विशाल चौहान, श्री हार्दिक राठौड़, श्री रमेश परमार, श्री हितेश परिख, श्री अलकेश परमार, श्री रोनक शाह, श्री भाविन प्रजापति तथा सनसा फाउंडेशन के प्रोजेक्ट मैनेजर श्री दीपक सिंह सहित विभिन्न स्कूलों के प्रधानाचार्य और विद्यार्थीगण उपस्थित रहे।


India Post Playing Key Role in Financial Inclusion, Digital India, and Antyodaya – Postmaster General Krishna Kumar Yadav

Postmaster General Krishna Kumar Yadav interacted with People at 'Samridh Gujarat-2025' Mega Exhibition

In the era of Social Media, letters still carries the weight of human warmth, handwritten love, and timeless service-Postmaster General Krishna Kumar Yadav


The stall of Department of Posts has become a center of attraction for Students at the 'Samridh Gujarat-2025' Mega exhibition (3 to 5 July 2025) organized under the aegis of Sansa Foundation in Ahmedabad, Gujarat. Students are happy to see their pictures on 'My Stamp', as well as  they are also clicking selfies while posting letters to their loved ones in the letter box. Many of these students saw the letter box for the first time. On this occasion, Postmaster General of North Gujarat Region, Shri Krishna Kumar Yadav felicitated the students who wrote excellent letters during the Mega Exhibition by giving them certificates and gifts, he also felicitated the girls child who opened Sukanya Samriddhi Yojana accounts and wished them a bright future.

Postmaster General Shri Krishna Kumar Yadav said that in a world driven by speed and digital connections, the humble post still carries the weight of human warmth, handwritten love, and timeless service. India Post is taking initiatives to encourage the creativity among students. The gathering of students at the postal stall reflects their creativity as well as their curiosity towards Postal Services. India Post stall set up in the mega exhibition is an admirable effort to spread awareness among the youth about letter writing, Philately and their importance, which is playing an important role in the promotion of knowledge and literature.

Indian Postal Service Officer Shri Krishna Kumar Yadav interacted with the people on this occasion and made them aware about the changes in Postal Services in Digital scenario. Underlining the heart touching role of letters in the era of social media, he said that the Postal Department is no longer limited to letters only, but also playing an important role in financial inclusion, Digital India and Antyodaya. Many citizen centric services like savings bank, Postal life Insurance, India Post Payments Bank, Post Office Passport Seva Kendra, Aadhaar enrollment and updation, Dak Ghar Niryat Kendra are being offered by Post offices. Postal services have created many new dimensions in the journey from 'Dakiya Dak Laya' to 'Dakiya bank laya’.  ODOP, GI, MSME products by Dak Ghar Niryat Kendra’s are reaching abroad and strengthening the concept of 'Vocal for Local' and 'Atmanirbhar Bharat'.

Senior Superintendent of Post offices, Ahmedabad City Division Shri Chirag Mehta, said that various services are being made available to the citizens at the stall of the India Post. These include parcel and speed post booking, Aadhaar enrolment and updation, Postal Life Insurance, My Stamp, Ganga Jal, sale of Postage Stamps and Philately Items. Apart from this, facility of opening various types of accounts digitally is also available under financial inclusion. This stall showcases the Citizen-Centric Services of Department of Posts, which are continuously expanding in accordance with modern requirements.

 It is worth noting that the main objective of the 'Samriddh Gujarat-2025' Mega Exhibition organized at Sardar Patel Seva Samaj, Navrangpura, Ahmedabad is to provide information about various Government Schemes, Programs and initiatives to the citizens. In particular, this exhibition focuses on providing information related to Information Technology and Communication, Technological upgradation, Digital Communication, Skill Development and Education and training to the people.

On this occasion, Senior Superintendent of Posts Shri Chirag Mehta, Deputy Superintendent Shri S.K. Verma, Assistant Superintendent Shri Vishal Chauhan, Shri Hardik Rathod, Shri Ramesh Parmar, Shri Hitesh Parikh, Shri Alkesh Parmar, Shri Ronak Shah, Shri Bhavin Prajapati and Project Manager of Sansa Foundation Shri Deepak Singh along with Principals and Students of various schools were present.


'સમૃદ્ધ ગુજરાત–2025' મેગા પ્રદર્શનમાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે લોકોને સાથે કર્યો વાર્તાલાપ

યુવાનોની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવા ડાક વિભાગ કરી રહ્યું છે પહેલ – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

નાણાકીય સમાવેશન, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે ભારતીય ડાક વિભાગ – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ



ગુજરાતના અમદાવાદ શહેરમાં સનસા ફાઉન્ડેશન ધ્વારા આયોજિત 'સમૃદ્ધ ગુજરાત-૨૦૨૫' મેગા પ્રદર્શન (૩ થી ૫ જુલાઈ ૨૦૨૫) માં ભારતીય ડાક વિભાગનો સ્ટોલ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એક તરફ, બાળકો 'માય સ્ટેમ્પ' હેઠળ ડાક ટિકિટો પર પોતાના ચિત્રો જોઈને ખુશ છે, તો બીજી તરફ, તેઓ પોતાના પ્રિયજનોને પત્રો લખીને લેટર બોક્સમાં મુકતી વખતે ઘણી બધી સેલ્ફી લઈ રહ્યા છે. આમાંથી ઘણા બાળકોએ પહેલીવાર લેટર બોક્સમાં પત્રો મૂક્યા. આ પ્રસંગે, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ, શ્રી કૃષ્ણ કુમાર યાદવે ઉત્તમ પત્રો લખનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ભેટ આપીને સન્માનિત કર્યા, જ્યારે મેગા પ્રદર્શન દરમિયાન, તેમણે સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલનાર છોકરીઓને પાસબુક અને ભેટ આપીને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી. અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સેવા સમાજ ખાતે આયોજિત 'સમૃદ્ધ ગુજરાત-૨૦૨૫' મેગા પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય મુલાકાતીઓને વિવિધ સરકારી યોજનાઓ, કાર્યક્રમો અને પહેલો વિશે માહિતી પૂરી પાડવાનો છે. ખાસ કરીને, આ પ્રદર્શન સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી, ટેકનોલોજીકલ અપગ્રેડેશન, ડિજિટલ કોમ્યુનિકેશન, કૌશલ્ય વિકાસ અને શિક્ષણ અને તાલીમ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં માહિતી પ્રસારિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

 પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક વિભાગ વિદ્યાર્થીઓના સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલ કરી રહ્યું છે. પોસ્ટ વિભાગના સ્ટોલ પર બાળકોની ભીડ તેમની સર્જનાત્મકતા તેમજ ટપાલ સેવાઓમાં તેમની જિજ્ઞાસા અને રુચિ દર્શાવે છે. મેગા પ્રદર્શનમાં સ્થાપિત આ સ્ટોલ યુવાનોમાં પત્ર લેખન, ડાક ટિકિટ સંગ્રહ અને તેમના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રશંસનીય પ્રયાસ છે, જે જ્ઞાન અને સાહિત્યના પ્રસારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે લોકો સાથે વાતચીત કરી અને તેમને ડાક સેવાઓમાં થઈ રહેલા ફેરફારોથી માહિતગાર કર્યા. સોશિયલ મીડિયાના યુગમાં પત્રોની ભાવનાત્મક ભૂમિકા પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે ડાક વિભાગ હવે ફક્ત પત્રો પૂરતો મર્યાદિત નથી રહ્યું, પરંતુ નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. બચત બેંક, પોસ્ટલ જીવન વીમા, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી અને અપડેટ, ડાક નિર્યાત કેન્દ્ર જેવા ઘણા જાહેરલક્ષી કાર્યો પોસ્ટ ઓફિસોમાં કરવામાં આવી રહ્યા છે. 'ડાકિયા ડાક લાયા’ થી 'ડાકિયા બેંક લાયા’ સુધીની સફરમાં ડાક સેવાઓએ ઘણા નવા પરિમાણો બનાવ્યા છે. ડાક નિર્યાત કેન્દ્રો દ્વારા ODOP, GI, MSME ના ઉત્પાદનો વિદેશમાં પહોંચી રહ્યા છે અને ‘વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત' ની કલ્પનાને મજબૂત બનાવી રહ્યા છે.

અમદાવાદ સિટી મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી ચિરાગ મહેતાએ જણાવ્યું કે ડાક વિભાગના સ્ટૉલ પર નાગરિકો માટે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેવાઓમાં પાર્સલ અને સ્પીડ પોસ્ટ બુકિંગ, આધાર નોંધણી અને સુધારણા, ડાક જીવન વીમા, માય સ્ટેમ્પ, ગંગાજળ, ડાક ટિકિટ તથા ફિલેટેલી સંબંધિત વસ્તુઓની વેચાણ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નાણાકીય સમાવેશનના ભાગરૂપે વિવિધ પ્રકારના ખાતાઓ ડિજિટલ રીતે ખોલવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ સ્ટૉલ ડાક વિભાગની નાગરિક કેન્દ્રિત સેવાઓનું પ્રતિબિંબ છે, જે આધુનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સતત વિસ્તરતી રહી છે.

આ અવસરે પ્રવર ડાક અધિક્ષક શ્રી ચિરાગ મહેતા, ડાક ઉપઅધિક્ષક શ્રી એસ.કે. વર્મા, સહાયક ડાક અધિક્ષક શ્રી વિશાલ ચૌહાણ, શ્રી હાર્દિક રાઠોડ, શ્રી રમેશ પરમાર, શ્રી હિતેશ પરીખ, શ્રી અલ્કેશ પરમાર, શ્રી રોનક શાહ, શ્રી ભાવીન પ્રજાપતિ તથા સનસા ફાઉન્ડેશનના પ્રોજેક્ટ મેનેજર શ્રી દીપક સિંહ ઉપરાંત વિવિધ શાળાઓના પ્રિન્સિપાલશ્રી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

 





 'समृद्ध गुजरात-2025' मेगा प्रदर्शनी में पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने लोगों से किया संवाद

युवाओं की रचनात्मक अभिवृद्धि को प्रोत्साहित करने के लिए पहल कर रहा है डाक विभाग-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

वित्तीय समावेशन, डिजिटल इंडिया और अंत्योदय में अहम भूमिका निभा रहा है भारतीय डाक विभाग-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

 

Sunday, March 30, 2025

Postmaster General Krishna Kumar Yadav Inaugurated Philately Exhibition 'Stamp Fiesta-2025' at IIM Ahmedabad, Gujarat

डाक टिकट किसी भी देश की सभ्यता, संस्कृति और विरासत के संवाहक होते हैं। डाक टिकट संग्रह या फिलेटली के क्षेत्र में डाक विभाग द्वारा तमाम नए कदम उठाये जा रहे हैं। इसका उद्देश्य युवाओं में रचनात्मकता के विकास के साथ-साथ यह भी है कि तमाम समसामयिक विषयों, घटनाओं, देश की विभूतियों, जैव विविधता आदि से युवा इन डाक टिकटों के माध्यम से रूबरू हो सकें। फिलेटली का शिक्षा प्रणाली को मजबूत करने में अहम योगदान है। उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने भारतीय प्रबंध संस्थान (आई. आई. एम.), अहमदाबाद में ओल्ड बिल्डिंग कैंपस में 29 मार्च, 2025 को दो दिवसीय डाक टिकट प्रदर्शनी 'स्टैम्प फिएस्टा-2025' का उद्घाटन करते हुए  उक्त विचार व्यक्त किये। 

प्रदर्शनी में राष्ट्रपिता महात्मा गाँधी सहित तमाम महापुरुषों, भारतीय स्वतंत्रता आंदोलन, हैंडलूम एंड हेरिटेज के आईने में  गुजरात की समृद्ध विरासत के साथ-साथ रामायण  के विभिन्न पहलुओं पर जारी डाक टिकटों ने लोगों का मन मोहा। इस अवसर पर आई. आई. एम., अहमदाबाद के विद्यार्थियों ने स्टैम्प फिएस्टा का विजिट करके विभिन्न डाक टिकटों के बारे में जानकारी ली। फिलेटली डिपाजिट एकाउंट, माई स्टैम्प, दीन दयाल स्पर्श छात्रवृत्ति योजना, ढाई आखर पत्र लेखन प्रतियोगिता के बारे में विस्तार से बताया गया। माई स्टैम्प के तहत डाक टिकटों पर अब लोगों की फोटो भी हो सकती है।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक टिकट अतीत को वर्तमान से जोड़ते हैं। समाज में नित् हो रहे विकास को डाक टिकटों के आईने में बखूबी देखा जा सकता है। फिलेटली को "किंग आफ हॉबी व हॉबी आफ किंग" के रूप में जाना जाता है, जिसमें रूचि रखने पर विविध विषयों पर डाक टिकटों का संग्रह कर सकते हैं। हर डाक टिकट के पीछे एक कहानी छुपी हुई है और इस कहानी से आज की युवा पीढ़ी को जोड़ने की जरूरत है। पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि गुजरात की धरती पर जन्मे राष्ट्रपिता महात्मा गाँधी ने दुनिया को जो राह दिखाई, आज वह मैनेजमेंट के लिए  अध्ययन और शोध का विषय बन चुका है। यही कारण है कि दुनिया में सबसे ज्यादा डाक टिकट महात्मा गांधी पर जारी हुए |


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि  संचार के बदलते दौर में आज की युवा पीढ़ी सोशल मीडिया को अधिक तरजीह दे रही है, पर युवाओं को फिलेटली से जरूर जुड़ना चाहिए, इससे उनका सामान्य ज्ञान भी खूब विकसित होगा। इसी क्रम में  एक अभिनव पहल के तहत डाक विभाग विभिन्न स्कूलों में फिलेटली क्लब खोल रहा है, ताकि विद्यार्थियों में डाक टिकट संग्रह की अभिरुचि के प्रति उनकी प्रवृत्ति को विकसित किया जा सके। इससे विद्यार्थियों की शिक्षा में भी फायदा मिलेगा। डाक-टिकट संग्रह (फिलैटली) को शिक्षा प्रणाली की मुख्यधारा में लाने और प्रोत्साहन देने के उद्देश्य से डाक विभाग द्वारा कक्षा 6 से 9 तक के बच्चों के लिए 6000/- रूपये वार्षिक की "दीन दयाल स्पर्श छात्रवृति योजना" भी आरम्भ की गई है।

अहमदाबाद सिटी मंडल के प्रवर अधीक्षक डाकघर श्री विकास पालवे ने कहा कि डाक विभाग विभिन्न स्कूलों में फिलेटली क्लब खोल रहा है, ताकि विद्यार्थियों में डाक टिकट संग्रह की अभिरुचि के प्रति उनकी प्रवृत्ति को विकसित किया जा सके। 'स्टैम्प फिएस्टा' जैसी प्रदर्शनियों का उद्देश्य प्रबंधन से जुड़े युवाओं और विद्यार्थियों को डाक टिकटों के विभिन्न पहलुओं से उत्सवी रूप में रूबरू कराना है।आई. आई. एम. दीक्षांत समारोह में आ रहे तमाम विद्यार्थी भी इससे जुड़ सकेंगे।

इस अवसर पर अहमदाबाद सिटी मंडल के प्रवर अधीक्षक डाकघर श्री विकास पालवे, उपाधीक्षक श्री एस. के. वर्मा, आई. आई. एम. प्रोफ़ेसर श्री संजय वर्मा, सहायक डाक अधीक्षक श्री अलकेश परमार, श्री हार्दिक राठोड़, श्री एस. एन. घोरी, फिलेटलिस्ट श्री विजय नवलखा, आई. आई. एम. पोस्टमास्टर श्रीमती कृति मेहता, आई.पी.पी.बी. असिस्टेंट मैनेजर श्रीमती मलीहा मिंटो सहित तमाम लोग उपस्थित रहे।

Postmaster General Krishna Kumar Yadav Inaugurated Two-Days Philately Exhibition 'Stamp Fiesta-2025' at IIM Ahmedabad Campus

Philately Plays a Vital Role in Strengthening the Education System - Postmaster General Krishna Kumar Yadav

Postal Stamps are carriers of the civilization, culture and heritage of any country. Department of Posts is initiating new steps in the field of stamp collection or philately. The objective is to foster creativity among the youth as well as to make them aware of contemporary topics, events, country's eminent personalities, biodiversity etc. through these postage stamps. Philately plays a vital role in strengthening the education system. On March 29, Shri Krishna Kumar Yadav, Postmaster General of North Gujarat Region, expressed these thoughts while inaugurating the two-day stamp exhibition 'Stamp Fiesta-2025' at the Old Building Campus of the Indian Institute of Management (IIM), Ahmedabad. The exhibition captivated visitors with stamps depicting great personalities such as Father of the Nation Mahatma Gandhi, Indian freedom movement, rich heritage of Gujarat through Handlooms and Heritage and various aspects of the Ramayana. On this occasion, IIM Ahmedabad students visited the Stamp Fiesta and gained insights into various stamps. Detailed information was provided about Philately Deposit Accounts, My Stamp, Deen Dayal Sparsh Scholarship Scheme, and the Dhai Akhar Letter Writing Competition. Under the My Stamp initiative, people can now have their photographs featured on stamps.

Indian Postal Service Officer Shri Krishna Kumar Yadav said that postage stamps connect the past with the present. The ongoing development in society can be beautifully seen through the lens of postage stamps. Philately is known as the "King of Hobbies and Hobby of Kings," where enthusiasts can collect stamps on a wide range of topics. There is a story hidden behind every postage stamp and today's young generation needs to be connected to this story. Shri Krishna Kumar Yadav further said that Mahatma Gandhi, born on the land of Gujarat, showed the world the path to follow, and today, his principles have become a subject of study and research in the field of management. Maximum stamps in the world have been issued featuring Mahatma Gandhi as personality.

Postmaster General Shri Krishna Kumar Yadav said that in the changing era of communication, today's young generation is giving more preference to social media, but the youth should connect with creative hobbies such as philately, this will also develop their general knowledge. In this sequence, India Post is taking an innovative step by setting up Philately Clubs in various schools to foster students' interest in philately. This initiative will also benefit the education of the students. With the aim of bringing and encouraging stamp collection (philately) in the mainstream of the education system, the Postal Department has also started "Deen Dayal Sparsh Scholarship Scheme" of Rs 6000 / - per annum for children from class 6 to 9.

Senior Superintendent of Post Offices, Ahmedabad City Division, Shri Vikas Palwe stated that Department of Posts is opening Philately Clubs in various schools to develop students' interest and inclination towards stamp collection. Exhibitions like 'Stamp Fiesta' aim to introduce youth and students related to management to the various aspects of philately in a festive manner. Students attending the IIM Convocation will also have the opportunity to connect with this initiative.

On this occasion, Senior Superintendent of Post Offices, Ahmedabad City Division, Shri Vikas Palwe, Dy. Superintendent Shri S.K. Verma, IIM Professor Shri Sanjay Verma, Assistant Superintendent Shri Alkesh Parmar, Shri Hardik Rathod; Shri S.N. Ghori; Philatelist Shri Vijay Navlakha; IIM Postmaster Mrs. Kruti Mehta; and Assistant Manager, IPPB Mrs. Maliah Minto, along with many others were present.

આઈ.આઈ.એમ. અમદાવાદ કેમ્પસમાં બે દિવસીય ડાક ટિકિટ પ્રદર્શની ‘સ્ટેમ્પ ફિયેસ્ટા-2025’ નો ઉદ્ઘાટન પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું.

શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં ફિલેટલીનું મહત્વનું યોગદાન છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડાક ટિકિટ એ કોઈપણ દેશની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાના વાહક છે. ડાક વિભાગ દ્વારા ડાક સેવાના ક્ષેત્રમાં ઘણા નવા પગલા લેવામાં આવી રહ્યા છે. તેનો ઉદ્દેશ્ય યુવાનોમાં સર્જનાત્મકતાના વિકાસની સાથે એ પણ છે કે યુવાનો આ ડાક ટિકિટો દ્વારા વિવિધ સમકાલીન વિષયો, ઘટનાઓ, દેશના વ્યક્તિત્વો, જૈવવિવિધતા વગેરેથી પરિચિત થઈ શકે. શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવામાં ફિલેટલીનું મહત્વનું યોગદાન છે.ઉત્તર ગુજરાત પરીક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 29 માર્ચના રોજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદના ઓલ્ડ બિલ્ડીંગ કેમ્પસ ખાતે બે દિવસીય ફિલાટેલિક પ્રદર્શન 'સ્ટેમ્પ ફિએસ્ટા-2025'નું ઉદ્ઘાટન કરતી વખતે ઉપરોક્ત વિચારો વ્યક્ત કર્યા. પ્રદર્શનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સહિત વિવિધ મહાપુરુષો, ભારતીય સ્વતંત્રતા ચળવળ, ગુજરાતની સમૃદ્ધ વારસાગત સંસ્કૃતિ હેન્ડલૂમ અને હેરિટેજના પ્રતિક રૂપે તેમજ રામાયણના વિવિધ પાસાઓ પર બહાર પાડવામાં આવેલી ડાક ટિકિટોએ લોકોનું ધ્યાન ખેંચ્યું. આ પ્રસંગે I.I.M, અમદાવાદના વિદ્યાર્થીઓએ સ્ટેમ્પ ફિયેસ્ટાની મુલાકાત લીધી હતી અને વિવિધ સ્ટેમ્પ વિશે જાણકારી મેળવી હતી. ફિલેટ્લી ડિપોઝીટ એકાઉન્ટ, માય સ્ટેમ્પ, દીન દયાલ સ્પર્શ સ્કોલરશીપ સ્કીમ, ઢાઈ અખર લેટર રાઈટિંગ કોમ્પીટીશન વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. માય સ્ટેમ્પ હેઠળ, પોસ્ટેજ સ્ટેમ્પમાં હવે લોકોના ફોટોગ્રાફ્સ પણ હોઈ શકે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું  કે ડાક ટિકિટ ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે. સમાજમાં થઈ રહેલા દૈનિક વિકાસને ડાક ટિકિટોના અરીસામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ડાક ટિકિટ સંગ્રહ " કિંગ ઓફ હોબી અને હોબી ઓફ કિંગ " તરીકે ઓળખાય છે, જેમાં જો કોઈ રસ ધરાવતું હોય, તો તે વિવિધ વિષયો પર ડાક ટિકિટો એકત્રિત કરી શકે છે. દરેક ડાક ટિકિટ પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે અને આજની યુવા પેઢીને આ વાર્તા સાથે જોડવાની જરૂર છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું  કે ગુજરાતની ભૂમિ પર જન્મેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ વિશ્વને બતાવેલો માર્ગ આજે મેનેજમેન્ટ માટે અભ્યાસ અને સંશોધનનો વિષય બની ગયો છે. આ જ કારણ છે કે મહાત્મા ગાંધી પર વિશ્વમાં સૌથી વધુ ડાક ટિકિટો બહાર પાડવામાં આવી છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે સંદેશાવ્યવહારના બદલાતા યુગમાં, આજની યુવા પેઢી સોશિયલ મીડિયાને વધુ પ્રાધાન્ય આપી રહી છે, પરંતુ યુવાનોએ ચોક્કસપણે ફિલેટલી સાથે જોડાવવું જોઈએ, આનાથી તેમના સામાન્ય જ્ઞાનમાં પણ ઘણો વિકાસ થશે. આ સંદર્ભમાં, એક નવીન પહેલ તરીકે, ટપાલ વિભાગ વિવિધ શાળાઓમાં ડાક ટિકિટ ક્લબ ખોલી રહ્યું છે જેથી વિદ્યાર્થીઓમાં ડાક ટિકિટ સંગ્રહ પ્રત્યે રસ કેળવી શકાય. આનાથી વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં પણ ફાયદો થશે. શિક્ષણ પ્રણાલીના મુખ્ય પ્રવાહમાં ફિલેટલીને પ્રોત્સાહન આપવા માટે, ડાક વિભાગ દ્વારા 6 થી 9 ધોરણના બાળકો માટે 6000/- રૂપિયાની વાર્ષિક "દીન દયાલ સ્પર્શ શિષ્યવૃતિ યોજના" પણ આરંભ કરવામાં આવી છે.

અમદાવાદ સીટી મંડળના પ્રવર અધિક્ષક શ્રી વિકાસ પાલવેએ જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં સ્ટેમ્પ સંગ્રહ પ્રત્યે રસ વિકસાવવા માટે ડાક વિભાગ વિવિધ શાળાઓમાં ફિલેટેલી ક્લબ ખોલી રહ્યું છે. 'સ્ટેમ્પ ફિએસ્ટા' જેવા પ્રદર્શનોનો ઉદ્દેશ્ય મેનેજમેન્ટ સાથે સંકળાયેલા યુવાનો અને વિદ્યાર્થીઓને ડાક ટિકિટના વિવિધ પાસાઓનો ઉજવણીત્મક રીતે પરિચય કરાવવાનો છે. આઈ. આઈ. એમ. ના દીક્ષાંત સમારોહમાં આવનારા બધા વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાઈ શકશે.

આ પ્રસંગે અમદાવાદ સીટી મંડળના પ્રવર અધિક્ષક શ્રી વિકાસ પાલવે, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રી એસ. ઓફ. વર્મા, આઈ.આઈ. એમ.  પ્રોફેસર શ્રી સંજય વર્મા, સહાયક ડાક અધિક્ષક શ્રી અલ્કેશ પરમાર, શ્રી હાર્દિક રાઠોડ, શ્રી એસ. એન. ઘોરી, ફિલેલિસ્ટ શ્રી વિજય નવલખા, આઈ.આઈ.એમ. ના  પોસ્ટમાસ્ટર શ્રીમતી કૃતિ મહેતા, આઈ.પી.પી.બી. આસિસ્ટન્ટ મેનેજર શ્રીમતી મલિહા મિંતો સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા.










आई. आई. एम.अहमदाबाद कैंपस में दो दिवसीय डाक टिकट प्रदर्शनी 'स्टैम्प फिएस्टा-2025' का पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया शुभारंभ

फिलेटली का शिक्षा प्रणाली को मजबूत करने में अहम योगदान- पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

Thursday, December 5, 2024

International Book Festival Ahmedabad : अहमदाबाद अंतर्राष्ट्रीय पुस्तक मेला- 2024 में भारतीय डाक विभाग का स्टॉल बना आकर्षण का केंद्र बिंदु

अहमदाबाद में आयोजित हो रहे प्रथम अंतर्राष्ट्रीय पुस्तक मेला (30 नवंबर-8 दिसंबर 2024) में जहाँ लोग पुस्तकों के माध्यम से ज्ञान अर्जित कर रहे हैं, वहीं डाक टिकटों के माध्यम से भी साहित्य, कला, संस्कृति, शिक्षा, अध्यात्म, विरासत, के विभिन्न पहलुओं से रूबरू हो रहे हैं। भारत सरकार के शिक्षा मंत्रालय और नेशनल बुक ट्रस्ट एवं अहमदाबाद नगर निगम के तत्त्वावधान में आयोजित इस पुस्तक मेला में भारतीय डाक विभाग का स्टॉल भी लोगों के लिए आकर्षण का केंद्र बना हुआ है।


 

 पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि यह स्टॉल डाक टिकटों के संग्रहण और उनके महत्व के प्रति युवाओं में जागरूकता फैलाने का एक प्रयास है, जो ज्ञान और साहित्य के प्रचार-प्रसार में अहम भूमिका निभा रहे हैं। यहाँ विभिन्न प्रकार के डाक टिकट, विशेष आवरण, श्री राम जन्मभूमि मंदिर पर आधारित खुशबूदार डाक टिकट सेट, खादी पोस्टकार्ड, वर्णमाला फिलेटली पुस्तकें, कॉफी मग, टी शर्ट सहित तमाम फिलेटलिक उत्पादों का प्रदर्शन किया गया है। पुस्तक मेला भ्रमण के बाद लेटर बॉक्स के माध्यम से बच्चों द्वारा अपने अनुभवों को सहेजते हुए पत्र भेजने की सुविधा भी यहाँ उपलब्ध है। यह दृश्य बच्चों की रचनात्मकता और डाक सेवा के प्रति उनकी जिज्ञासा को दर्शाता है। 

पुस्तक मेले में प्रधानमंत्री श्री नरेंद्र मोदी से भारत का संविधान लेते हुए सहित तमाम सेल्फी प्वाइंट भी लोगों के आकर्षण का केंद्र बिंदु हैं ।
 


उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि पुस्तक मेला लोगों को साहित्य और संस्कृति से जोड़ने का एक मंच प्रदान करता है। वहीं, डाक विभाग अपनी प्रदर्शनी के माध्यम से एक अभिरुचि के रूप में डाक टिकटों और इनके अध्ययन के महत्व को उजागर कर रहा है। हर डाक टिकट के पीछे एक कहानी छुपी हुई है और इस कहानी से आज की युवा पीढ़ी को जोड़ने की जरूरत है। गुजरात की धरती पर जन्मे 'राष्ट्रपिता' महात्मा गाँधी जी ने अपने विचारों और कर्मों से पूरी दुनिया में प्रतिष्ठा हासिल की, यही कारण है कि दुनिया में सबसे ज्यादा देशों द्वारा डाक टिकट महात्मा गाँधी पर जारी हुए। 




श्री यादव ने इंगित किया कि डाक टिकट वास्तव में एक नन्हा राजदूत है, जो विभिन्न देशों का भ्रमण करता है एवम् उन्हें अपनी सभ्यता, संस्कृति और विरासत से अवगत कराता है। शिक्षा और डाक के रूप में भारत सरकार के दोनों ही विभाग शिक्षा और जानकारी फैलाने का सामूहिक प्रयास कर रहे हैं। यह आयोजन लोगों में ज्ञान की रुचि, उत्सुकता और साहित्यिक व शैक्षणिक संवेदनशीलता को बढ़ावा देने का एक महत्वपूर्ण अवसर है।






सहायक निदेशक श्री एम. एम. शेख ने बताया कि पुस्तक मेला में 'माय स्टेम्प' और 'फिलेटेली डिपॉजिट एकाउंट' की सुविधा भी उपलब्ध है। "माय स्टेम्प" सेवा के तहत, लोग अपनी फोटो, कोई खास दृश्य, या कोई विशेष डिजाइन को डाक टिकट पर छपवा सकते हैं। मात्र ₹300 के शुल्क में 12 डाक टिकटों की एक माय स्टेम्प शीट बनती है। विभिन्न राशियों, जन्मदिन, शुभ विवाह, सालगिरह, रिटायरमेंट जैसे तमाम यादगार पलों हेतु डाक टिकटों पर अपनी या परिजनों की तस्वीर लगवा सकते हैं। मात्र ₹ 200 में 'फिलेटेली डिपॉजिट एकाउंट' खुलवाकर घर बैठे रंग-बिरंगी डाक टिकटें और अन्य फिलेटलिक मदें प्राप्त कर सकते हैं। यह डाक टिकटों में अभिरुचि के लिए एक लाभकारी और मूल्यवर्धित निवेश का अवसर है। आगंतुक स्टॉल पर उपलब्ध डाक उत्पादों को काफी पसंद कर रहे हैं।


અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા-2024 માં ભારતીય ટપાલ વિભાગનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો, શ્રી રામ જન્મભૂમિ મંદિર અને ખાદીની ટપાલ ટિકિટોનું વિપુલ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે

સાહિત્ય, કલા અને સંસ્કૃતિને જોડવામાં પુસ્તકો અને ટપાલ ટિકિટો મહત્વની ભૂમિકા ભજવે છે : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ


અમદાવાદમાં યોજાઈ રહેલા પ્રથમ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં (30 નવેમ્બર-8 ડિસેમ્બર 2024) જ્યાં લોકો પુસ્તકો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યાં જ ડાક ટિકિટો દ્વારા પણ તેઓ સાહિત્ય, કલા, સંસ્કૃતિ, શિક્ષણ, આધ્યાત્મિકતા, વારસાના વિવિધ પાસાઓથી પણ પરિચિત થઈ રહ્યા છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, નેશનલ બુક ટ્રસ્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેજા હેઠળ આયોજિત આ પુસ્તક મેળામાં ભારતીય ટપાલ વિભાગનો સ્ટોલ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે, આ સ્ટોલ ડાક ટિકિટોનો સંગ્રહ અને તેના મહત્વ અંગે યુવાનોમાં જાગૃતિ ફેલાવવાનો એક પ્રયાસ છે, જે જ્ઞાન અને સાહિત્યના પ્રચાર-પ્રસારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. અહીં વિવિધ પ્રકારના ડાક ટિકિટ, વિશેષ આવરણ, શ્રી રામ જન્મભૂમિ મંદિર પર આધારિત સુગંધિત ડાક ટિકિટ સેટ, ખાદી પોસ્ટકાર્ડ, વર્ણમાળા ફિલાટેલી પુસ્તકો, કોફી મગ, ટી-શર્ટ સહિત અનેક ફિલાટેલિક ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. પુસ્તક મેલા મુલાકાત પછી, અહીં બાળકો દ્વારા પોતાના અનુભવોને સંરક્ષિત કરતા પત્રો મોકલવાની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. આ દ્રશ્ય બાળકોની સર્જનાત્મકતા અને ટપાલ સેવા પ્રત્યેની તેમની ઉત્સુકતા દર્શાવે છે. પુસ્તક મેળામાં, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથેના વિવિધ સેલ્ફી પોઈન્ટ્સ જેવા કે ભારતના બંધારણનું પુસ્તક સાથે નો સેલ્ફી પોઈન્ટ પણ યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

ઉત્તર ગુજરાત પરીક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે પુસ્તક મેળો લોકોને સાહિત્ય અને સંસ્કૃતિ સાથે જોડવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. તે જ સમયે, પોસ્ટલ વિભાગ યુવાનોમાં તેમની સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે અન્વેષણ કરવા માટે શોખ તરીકે ફિલેટીને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે.  દરેક ટપાલ ટિકિટ પાછળ એક કથા છુપાયેલી હોય છે અને આજની યુવા પેઢીને આ વાર્તા સાથે જોડવાની જરૂર છે. ગુજરાતની ધરતી પર જન્મેલા 'રાષ્ટ્રપિતા' મહાત્મા ગાંધીએ પોતાના વિચારો અને કાર્યોથી સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી હતી, એટલે જ તો મહાત્મા ગાંધી પર દુનિયાના મોટાભાગના દેશો દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. શ્રી યાદવે ધ્યાન દોર્યું હતું કે, આ ટિકિટ વાસ્તવમાં એક નાનો રાજદૂત છે, જે વિવિધ દેશોની મુલાકાત લે છે અને તેમને તેમની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાથી વાકેફ કરે છે. ભારત સરકારના બંને વિભાગો એટલે કે શિક્ષણ અને ટપાલ વિભાગ,  શિક્ષણ અને માહિતીનો પ્રસાર કરવા માટે સામૂહિક પ્રયાસ કરી રહ્યા છે. આ કાર્યક્રમ લોકોમાં જ્ઞાન રસ, જિજ્ઞાસા અને સાહિત્યિક અને શૈક્ષણિક સંવેદનશીલતાને પ્રોત્સાહન આપવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે.

સહાયક નિયામક એમ.એમ.શેખે માહિતી આપી હતી કે પુસ્તક મેળામાં 'માય સ્ટેમ્પ' અને 'ફિલાટેલી ડિપોઝિટ એકાઉન્ટ'ની સુવિધા પણ ઉપલબ્ધ છે. "માય સ્ટેમ્પ" સેવા હેઠળ, લોકો ટપાલ ટિકિટ પર તેમનો ફોટો, કોઈ ચોક્કસ દ્રશ્ય અથવા કોઈ ચોક્કસ ડિઝાઇન પ્રિન્ટ કરાવી શકે છે. 12 સ્ટેમ્પની માય સ્ટેમ્પ શીટ માત્ર ₹300માં બનાવવામાં આવે છે. અલગ-અલગ રાશિ, જન્મદિવસ, શુભ લગ્ન, વર્ષગાંઠ, નિવૃત્તિ જેવી તમામ યાદગાર ક્ષણો માટે આપ આપના કે આપના પરિવારની તસવીર ટપાલ ટિકિટ પર મૂકી શકો છો. માત્ર ₹200માં 'ફિલાટેલી ડિપોઝિટ એકાઉન્ટ' ખોલીને તમે રંગબેરંગી ટપાલ ટિકિટ અને અન્ય ફિલાટેલિક વસ્તુઓ ઘરે બેઠા મેળવી શકો છો. ફિલાટેલિક વસ્તુઓ માં રસ ધરાવતા લોકો માટે આ નફાકારક અને મૂલ્ય વર્ધિત રોકાણની તક છે. મુલાકાતીઓ સ્ટોલ પર ઉપલબ્ધ પોસ્ટલ પ્રોડક્ટ્સને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

India Post's stall attracting Youths at Ahmedabad International Book Festival-2024

Books and stamps both play an important role to promote literature, art and culture - Postmaster General Krishna Kumar Yadav


In the first International Book Festival being held in Ahmedabad (30 November - 08 December 2024), where people are acquiring knowledge through books, they are also gaining knowledge about literature, art, culture, education, spirituality, heritage, etc. through Postage stamps. The stall of the India Post has also become a center of attraction for the people in this book fair organized under the aegis of the Ministry of Education, Government of India, National Book Trust and Ahmedabad Municipal Corporation. Postmaster General Shri Krishna Kumar Yadav said that this stall is an effort to spread awareness among the children and youth about the collection and importance of Stamps which plays an important role in spreading knowledge and literature. Various types of Stamps, Special covers, Shri Ram Janmabhoomi Temple’ s scented stamp set, Khadi postcards, Alphabetical Philately Books, coffee mugs, T-shirts and other Philatelic products have been displayed here. Facility of the letter box is also available here for the children sending letters saving their experiences after visiting the book fair. This scene shows the children's creativity and their curiosity towards the postal service. In the book fair, various selfie points including the one with Prime Minister Shri Narendra Modi having the book of Constitution of India are also the center of attraction for the youth.

Postmaster General of North Gujarat Region Shri Krishna Kumar Yadav said that the book fair provides a platform to connect people with literature and culture. At the same time, the Postal Department is also promoting philately as hobby among youth to explore about their culture and traditions. Every stamp is having hidden story behind it and there is a need to connect young generation with this story. The 'Father of the Nation' Mahatma Gandhi, born on the soil of Gujarat, gained prestige all over the world with his thoughts and deeds, that is why maximum countries in the world issued Stamps on Mahatma Gandhi. Shri Yadav pointed out that stamp is actually a little ambassador, who visits different countries and makes them aware of various civilization, culture and heritage. Both the departments of the Government of India, namely Education and Posts, are making collective efforts to spread knowledge, education and infotainment. This event is an important opportunity to promote interest in knowledge, curiosity and literary and educational sensitivity among the people.

Shri M.M. Sheikh, Assistant Director of Postal services said that the facility of 'My Stamp' and 'Philately Deposit Account' is also available in the book fair. Under the "My Stamp" service, people can print their photo, a special scene, or a special design on a customized stamp. A My Stamp sheet of 12 stamps is made for just ₹300. One can get himself or family's photo printed on my Stamp for various memorable moments including birthday, weddings, anniversary and retirement. By opening a 'Philatelic Deposit Account' for just ₹ 200, one can get stamps and other philatelic items at door step. This is a profitable and value added investment opportunity for those interested in Philately. The visitors are very much liking the postal products available at the stall.









 


 
 
अहमदाबाद अंतर्राष्ट्रीय पुस्तक मेला- 2024 में भारतीय डाक विभाग का स्टॉल बना आकर्षण का केंद्र बिंदु, श्री राम जन्मभूमि मंदिर और खादी के डाक टिकटों की हो रही खूब बिक्री

साहित्य, कला और संस्कृति से जोड़ने में पुस्तकों व डाक टिकटों की अहम भूमिका - पोस्टमास्टर जनरल  कृष्ण कुमार यादव