Showing posts with label Sukanya Samriddhi Yojana. Show all posts
Showing posts with label Sukanya Samriddhi Yojana. Show all posts

Friday, January 23, 2026

‘बेटी बचाओ-बेटी पढ़ाओ’ अभियान के 11 साल पूरे : बालिकाओं के सशक्तिकरण में ‘सुकन्या समृद्धि योजना’ निभा रही अहम् भूमिका

भारत सरकार के ‘बेटी बचाओ-बेटी पढ़ाओ’ अभियान ने 22 जनवरी को 11 साल पूरे कर लिए। गौरतलब है कि ‘बेटी बचाओ-बेटी पढ़ाओ’ अभियान की शुरुआत 22 जनवरी 2015 को की गई थी। इसका उद्देश्य लिंग के आधार पर चयन को रोकना, बालिकाओं के अस्तित्व और सुरक्षा को सुनिश्चित करना तथा उनकी शिक्षा को बढ़ावा देना है। यह केंद्र सरकार की शत-प्रतिशत वित्तपोषित योजना है, जिसे देश के सभी जिलों में लागू किया जा रहा है। इसी क्रम में बेटियों के लिए सुकन्या समृद्धि योजना भी लागू की गई है।

उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि बालिकाओं के सशक्तिकरण की दिशा में ‘सुकन्या समृद्धि योजना’ अहम् भूमिका निभा रही हैं। इसके तहत मात्र ₹250 से 10 वर्ष तक की बेटियों का खाता डाकघर में खुलवाया जा सकता है। इसमें 8.2 % ब्याज है, जो कि किसी भी लघु बचत योजना से अधिक है। यह खाता बेटियों की पढ़ाई एवं शादी के लिए एक वरदान की तरह है। इसमें  एक वित्तीय वर्ष में न्यूनतम ₹250 और अधिकतम डेढ़ लाख रूपये तक जमा किये जा सकते हैं। इस योजना में खाता खोलने से मात्र 15 वर्ष तक धन जमा कराना होगा। बेटी की उम्र 18 वर्ष होने पर जमा राशि का 50 प्रतिशत व सम्पूर्ण राशि खाता खोलने से 21 वर्ष पूरा होने पर निकाली जा सकती है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि उत्तर गुजरात परिक्षेत्र के डाकघरों में 4.90 लाख बेटियों के सुकन्या समृद्धि योजना खाते खोले जा चुके हैं, जिनमें 21 अरब रूपये से अधिक की कुल राशि जमा है। वहीं पूरे गुजरात परिमंडल में लगभग 16.35 लाख बेटियों के सुकन्या समृद्धि खाते खोले जा चुके हैं, जिनमें 66 अरब रूपये से अधिक की कुल राशि जमा है। गाँवों में डाक चौपाल से लेकर विभिन्न स्कूलों में अभियान चलाकर इससे सभी योग्य बालिकाओं को जोड़ा जा रहा है। उत्तर गुजरात में 1015 गाँवों को संपूर्ण सुकन्या समृद्धि ग्राम बना दिया गया है। इन गाँवों में दस साल तक की सभी योग्य बालिकाओं के सुकन्या खाते डाकघर में खोले जा चुके हैं। यही नहीं, इन गाँवों में यदि किसी घर में बेटी के जन्म की किलकारी गूँजती है तो डाकिया तुरंत उसका सुकन्या खाता खुलवाने हेतु पहुँच जाता है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि सुकन्या समृद्धि योजना सिर्फ निवेश का ही एक माध्यम नहीं है, बल्कि यह बेटियों के उज्ज्वल व समृद्ध भविष्य से भी जुडा हुआ है। इस योजना के आर्थिक के साथ-साथ सामाजिक आयाम भी महत्वपूर्ण हैं। इसमें जमा धनराशि पूर्णतया बेटियों के लिए ही होगी, जो उनकी शिक्षा, कैरियर एवं विवाह में उपयोगी होगी। यह योजना बेटियों के सशक्तिकरण के द्वारा भविष्य में नारी सशक्तिकरण और आत्मनिर्भर भारत को भी बढ़ावा देगी।

सहायक निदेशक डाक सेवाएं श्री रितुल गाँधी ने बताया कि सुकन्या समृद्धि खाता खुलवाने के लिए बालिका के जन्म प्रमाण पत्र व आधार की प्रति और उसके माता या पिता के आधार कार्ड एवं पैन की प्रति तथा दो फोटो के साथ नजदीकी डाकघर में संपर्क किया जा सकता है। आयकर की धारा 80 सी के तहत आयकर में डेढ़ लाख तक की छूट का भी प्रावधान इस खाते में है।

‘બેટી બચાવો-બેટી પઢાવો’ ઝુંબેશને 11 વર્ષ પૂર્ણ : છોકરીઓના સશક્તિકરણમાં ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ની મહત્વપૂર્ણ ભૂમિકા

ગુજરાત પરિમંડળમાં 16.35 લાખ દીકરીઓના પોસ્ટ ઓફિસોમાં સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ ખૂલ્યા, કુલ જમા રકમ ૬૬ અબજ રૂપિયા

ભારત સરકારના ‘બેટી બચાવો–બેટી પઢાવો’ ઝુંબેશએ 22 જાન્યુઆરીએ તેના 11 વર્ષ પૂર્ણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ‘બેટી બચાવો–બેટી પઢાવો’ ઝુંબેશની શરૂઆત 22 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય હેતુ લિંગના આધાર પર થતા પસંદગીજન્ય ભ્રૂણહત્યાને અટકાવવાનો, દીકરીઓના અસ્તિત્વ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો તેમજ તેમની શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ કેન્દ્ર સરકારની શત-પ્રતિશત નાણાંકીય સહાયથી અમલમાં મુકાયેલી યોજના છે, જે દેશના તમામ જિલ્લાઓમાં અમલમાં છે. આ જ ક્રમમાં દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે.

ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે દીકરીઓના સશક્તિકરણની દિશામાં ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ યોજના હેઠળ માત્ર ₹250થી 10 વર્ષ સુધીની દીકરીઓ માટે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકાય છે. તેમાં 8.2% વ્યાજદર મળે છે, જે અન્ય કોઈપણ નાની બચત યોજનાથી વધુ છે. આ ખાતું દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે વરદાન સમાન છે. આ યોજનામાં એક નાણાકીય વર્ષમાં ન્યૂનતમ ₹250 અને મહત્તમ ₹1.5 લાખ સુધીની રકમ જમા કરાવી શકાય છે. ખાતું ખોલ્યા બાદ માત્ર 15 વર્ષ સુધી જમા કરાવવાની આવશ્યકતા રહે છે. દીકરીની ઉંમર 18 વર્ષ પૂર્ણ થતાં જમા રકમમાંથી 50 ટકા ઉપાડી શકાય છે અને ખાતું ખોલ્યાના  21 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર જમા રકમ ઉપાડી શકાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રની પોસ્ટ ઓફિસોમાં 4.90 લાખ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જેમાં 21 અબજ રૂપિયાથી વધુની કુલ રકમ જમા છે. તે જ રીતે, સમગ્ર ગુજરાત પરિમંડળમાં અંદાજે 16.35 લાખ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જેમાં 66 અબજ રૂપિયાથી વધુની કુલ રકમ જમા છે. ગામડાઓમાં ડાક ચૌપાલથી લઈને વિવિધ શાળાઓમાં અભિયાન ચલાવી તમામ પાત્ર દીકરીઓને આ યોજનાથી જોડવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં 1015 ગામોને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ તરીકે વિકસાવવામાં આવ્યા છે. આ ગામોમાં દસ વર્ષ સુધીની તમામ પાત્ર દીકરીઓના સુકન્યા ખાતાઓ પોસ્ટ ઓફિસમાં ખોલી દેવાયા છે. એટલું જ નહીં, આ ગામોમાં કોઈપણ ઘરમાં દીકરીના જન્મની ખુશખબર મળે તો પોસ્ટમેન તાત્કાલિક તેનું સુકન્યા ખાતું ખોલાવવા માટે પહોંચી જાય છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે સુકન્યા સમૃદ્ધિ યોજના માત્ર રોકાણનું એક સાધન જ નથી, પરંતુ તે દીકરીઓના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સાથે પણ ગાઢ રીતે જોડાયેલી છે. આ યોજનાના આર્થિક પાસાં સાથે સાથે તેના સામાજિક પાસાં પણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ યોજનામાં જમા થતી રકમ સંપૂર્ણપણે દીકરીઓ માટે જ રહેશે, જે તેમના શિક્ષણ, કારકિર્દી અને લગ્ન જેવા મહત્વપૂર્ણ પ્રસંગોમાં ઉપયોગી બનશે. દીકરીઓના સશક્તિકરણ દ્વારા આ યોજના ભવિષ્યમાં નારી સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતને પણ વધુ બળ આપશે.

સહાયક નિદેશક શ્રી રિતુલ ગાંધી જણાવે છે કે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર તથા આધારની નકલ તેમજ તેના માતા અથવા પિતાના આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ સાથે બે ફોટોગ્રાફ લઈને નજીકની પોસ્ટ ઓફિસમાં સંપર્ક કરી શકાય છે. આ ખાતામાં આવકવેરા અધિનિયમની ધારા 80સી હેઠળ ₹1.5 લાખ સુધીની આવકવેરા છૂટ મેળવવાની પણ જોગવાઈ છે.

'Beti Bachao, Beti Padhao' campaign completed 11 years: Sukanya Samriddhi Yojana playing a key role in empowering the Girl Child

In Gujarat Circle, 16.35 lakh Sukanya Samriddhi Accounts opened for Girl Child in Post Offices, with deposit of more than ₹6600 Crore

The Government of India’s ‘Beti Bachao, Beti Padhao’ campaign completed 11 years on 22nd January. It is noteworthy that the campaign was launched on 22 January 2015. Its aim to prevent gender-based selection, ensure the survival and safety of the girl child, and promote her education. It is a 100% centrally funded scheme being implemented in all districts across the country. In the same spirit, the Sukanya Samriddhi Yojana has also been implemented for the welfare of girl child.

Postmaster General, North Gujarat Region, Ahmedabad, Shri Krishna Kumar Yadav, said that the 'Sukanya Samriddhi Yojana' is playing a significant role in the empowerment of girl child. Under this scheme, account can be opened in the Post Office with a minimum of ₹250 for girl child up to 10 years of age. The scheme offers an interest rate of 8.2%, which is higher than any other small savings scheme. This SSA account serves as a boon for the education and marriage of girls. A minimum deposit of ₹250 and a maximum of ₹1.5 lakh can be deposited in this account in a financial year. In this scheme, deposits need to be made only up to 15 years from the account opening date. When the girl attains the age of 18 years, 50% of the deposited amount can be withdrawn, and the entire amount can be withdrawn after 21 years from the date of opening the account.

Further, Postmaster General Shri Krishna Kumar Yadav added that 4.90 lakh Sukanya Samriddhi accounts have been opened for girl child in the Post Offices of the North Gujarat Region, with total deposits exceeding ₹2100 crore. Across the entire Gujarat Postal Circle, nearly 16.35 lakh Sukanya Samriddhi accounts have been opened for girl child, with total deposits of more than ₹6600 Crore. Through various campaigns, including Dak Chaupals in villages and in schools, all eligible girl child is being included in the scheme. In North Gujarat, 1015 villages have been declared as "Sampoorna Sukanya Samriddhi Gram." In these villages, Sukanya accounts have been opened for all eligible girl child up to the age of 10 in the Post Offices. Furthermore, if a girl is born in any of these villages, the postman and Gramin Dak Sevaks quickly visit the household to facilitate the opening of a Sukanya Samriddhi account for the newborn girl child.

Postmaster General, Shri Krishna Kumar Yadav, said that the Sukanya Samriddhi Yojana is not just a means of investment, but is also closely linked to the bright and prosperous future of girl child. The economic as well as social dimensions of this scheme are significant. The deposited amount in this scheme will be entirely for the girls, to be used for their education, career, and marriage. This scheme, through the empowerment of girl child, will also promote women’s empowerment and the vision of an Atmanirbhar Bharat in the future.

Senior Superintendent of Post Offices Sh. Chirag Mehta told that to open a Sukanya Samriddhi account, one can visit the nearest Post Office with copy of the girl's birth certificate and Aadhaar Card along with Aadhaar and PAN card copies of her mother or father, and two photographs. Under Section 80C of Income Tax, there is also a provision of exemption of up to 1.5 lakhs in income tax in this account.











‘बेटी बचाओ-बेटी पढ़ाओ’ अभियान के 11 साल पूरे : बालिकाओं के सशक्तिकरण में ‘सुकन्या समृद्धि योजना’ निभा रही अहम् भूमिका
 
गुजरात परिमंडल में 16.35 लाख बेटियों के डाकघरों में खुले सुकन्या समृद्धि खाते, 66 अरब रूपये की कुल राशि जमा




Friday, October 10, 2025

World Post Day : डाक विभाग द्वारा 'विश्व डाक दिवस' का आयोजन, 'भारतीय डाक: वित्तीय सशक्तिकरण अंतिम छोर तक' पर जारी हुआ विशेष आवरण

भारतीय डाक विभाग द्वारा गुजरात में 'विश्व डाक दिवस' का आयोजन 9 अक्टूबर, 2025 को भव्यता के साथ किया गया। इस वर्ष की थीम ‘पोस्ट फॉर पीपल – लोकल सर्विस, ग्लोबल रीच’ है, जो डाक सेवाओं की स्थानीय स्तर से लेकर वैश्विक स्तर तक की सशक्त भूमिका और प्रभावशीलता को उजागर करती है। विश्व डाक दिवस के अवसर पर क्षेत्रीय कार्यालय, अहमदाबाद के ‘मेघदूतम्’ सभाकक्ष में गुजरात परिमंडल के चीफ पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावलेश्वरकर ने ”भारतीय डाक: वित्तीय सशक्तिकरण अंतिम छोर तक” पर विशेष आवरण एवं विश्व डाक दिवस की थीम 'पोस्ट फॉर पीपल, लोकल सर्विस, ग्लोबल रीच' पर विशेष विरूपण, पोस्टमास्टर जनरल, उत्तर गुजरात परिक्षेत्र श्री कृष्ण कुमार यादव, महाप्रबंधक (वित्त) डॉ. राजीव कांडपाल, एवं निदेशक डाक सेवा श्री सुरेख रेघुनाथेन की उपस्थिति में जारी किया गया। साथ ही सुकन्या समृद्धि योजना, डाक जीवन बीमा, इण्डिया पोस्ट पेमेंट्स बैंक के लाभार्थियों को पासबुक व पॉलिसी बॉन्ड प्रदान किए गए।





इस अवसर पर चीफ पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावलेश्वरकर ने कहा, कि डाक विभाग न केवल स्थानीय स्तर पर संचार का सशक्त माध्यम रहा है, बल्कि वैश्विक स्तर पर भी अपनी महत्वपूर्ण भूमिका निभा रहा है। ‘डाक सेवा जन सेवा’ के माध्यम से विभाग आमजन को पारंपरिक डाक सेवाओं के साथ-साथ वित्तीय सशक्तिकरण से जुड़ी सेवाएँ प्रदान करते हुए एक समर्पित सेवा केंद्र की भूमिका निभा रहा है। डाक विभाग पारंपरिक सेवाओं के आधुनिकीकरण के साथ डिजिटल समावेशन और नागरिक सुविधा के क्षेत्र में भी अग्रणी भूमिका निभा रहा है। सामान्यजन से जुड़ाव के चलते ही इसे डाक 'घर' कहा जाता है, जहाँ आकर लोग घर जैसी आत्मीयता महसूस करते हैं।




महाप्रबंधक (वित्त) डॉ. राजीव कांडपाल 
ने कहा कि डाक विभाग ने न केवल ऐतिहासिक परिवर्तनों को करीब से देखा है, बल्कि हर युग में आमजन के जीवन का अभिन्न हिस्सा बनकर समाज में अपनी प्रासंगिकता बनाए रखी है। डाक विभाग ने सदैव समय के साथ कदम मिलाते हुए, पारंपरिक सेवाओं को आधुनिक तकनीक से जोड़कर जनता के विश्वास और सुविधा को सर्वोच्च प्राथमिकता दी है। वर्तमान दौर में डाक विभाग वित्तीय समावेशन एवं लोजिस्टिक्स सेवाओ में अपनी अग्रणी भूमिका निभा रहा है I





पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि 'विश्व डाक दिवस' का उद्देश्य विश्व भर में लोगों के दैनिक जीवन, व्यापार और सामाजिक व आर्थिक विकास में डाक सेवाओं की भूमिका के बारे में जागरूकता बढ़ाना है। 'एक विश्व-एक डाक प्रणाली' की अवधारणा को साकार करने हेतु 9 अक्टूबर, 1874 को 'यूनिवर्सल पोस्टल यूनियन' की स्थापना बर्न, स्विट्जरलैंड में की गई, जिससे विश्व भर में एक समान डाक व्यवस्था लागू हो सके। भारत प्रथम एशियाई राष्ट्र था, जो कि 1 जुलाई 1876 को इसका सदस्य बना। कालांतर में वर्ष 1969 में टोकियो, जापान में सम्पन्न यूनिवर्सल पोस्टल यूनियन कांग्रेस में इस स्थापना दिवस 9 अक्टूबर को 'विश्व डाक दिवस' के रूप में मनाने हेतु घोषित किया गया। ‘एडवांस्ड पोस्टल टेक्नोलॉजी 2.0’ के माध्यम से डाक विभाग ने अपनी सेवाओं को आधुनिक युग की गति और पारदर्शिता से जोड़ा है। यह पहल प्रौद्योगिकी, पारदर्शिता और सेवा गुणवत्ता के समन्वय का उत्कृष्ट उदाहरण है।











इस अवसर पर असिस्टेंट पोस्टमास्टर जनरल श्री शिवम त्यागी, प्रवर अधीक्षक, रेल डाक सेवा, अहमदाबाद श्री पियूष रजक, प्रवर डाक अधीक्षक, अहमदाबाद श्री चिराग मेहता, प्रवर डाक अधीक्षक, गांधीनगर श्री शिशिर कुमार, आईपीपीबी असिस्टेंट जनरल मैनेजर श्री रणवीर सिंह, चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे, सहायक निदेशक श्री एम एम शेख, श्री वी एम वहोरा, श्री रितुल गाँधी, सहायक लेखाधिकारी श्री चेतन सैन, श्री रामस्वरूप मँगावा, सीनियर पोस्ट मास्टर श्री पीजे सोलंकी, सहायक डाक अधीक्षक श्री आर टी परमार, श्री अलकेश परमार, श्री एच जे परिख, श्री भाविन प्रजापति, श्री रोनक शाह, निरीक्षक श्री श्री विपुल चडोतरा, श्री यथार्थ दूबे, योगेंद्र राठोड सहित तमाम अधिकारी-कर्मचारी उपस्थित रहे।

ભારતીય ડાક વિભાગ દ્વારા ‘વિશ્વ ડાક દિવસ’નું આયોજન, ‘ભારતીય ડાક : નાણાકીય સશક્તિકરણ અંતિમ છેડા સુધી’ પર વિશેષ આવરણ પ્રકાશિત

ડાક વિભાગ માત્ર સ્થાનિક જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ સંદેશાવ્યવહાર અને વ્યાપારમાં નિભાવી રહ્યું છે મહત્વપૂર્ણ ભૂમિકા — ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવલેશ્વરકર

‘પોસ્ટ ફોર પીપલ, લોકલ સર્વિસ ગ્લોબલ રીચ’ થીમ સાથે મનાવવામાં આવ્યો ‘વિશ્વ ડાક દિવસ’ : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ



ભારતીય ડાક વિભાગ દ્વારા ગુજરાતમાં ‘વિશ્વ ડાક દિવસ’નું ભવ્ય આયોજન 9 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું. આ વર્ષની થીમ ‘પોસ્ટ ફોર પીપલ – લોકલ સર્વિસ, ગ્લોબલ રીચ’ છે, જે ડાક સેવાઓની સ્થાનિક સ્તરથી વૈશ્વિક સ્તર સુધીની સશક્ત ભૂમિકા અને અસરકારકતાને ઉજાગર કરે છે. વિશ્વ ડાક દિવસના અવસર પર, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ ખાતે આવેલ ‘મેઘદૂતમ્’ સભાખંડમાં ગુજરાત પરિમંડલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર દ્વારા “ભારતીય ડાક : નાણાકીય સશક્તિકરણ અંતિમ છેડા સુધી” વિષય પર વિશેષ આવરણ તથા વિશ્વ ડાક દિવસની થીમ ‘પોસ્ટ ફોર પીપલ, લોકલ સર્વિસ, ગ્લોબલ રીચ’ પર વિશેષ વીરૂપણનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ, ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર શ્રી કૃષ્ણ કુમાર યાદવ, મહાપ્રબંધક (વિત્ત) ડૉ. રાજીવ કાંડપાલ, અને નિદેશક શ્રી સુરેખ રઘુનાથેન ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન સુકન્યા સમૃદ્ધિ યોજના, ડાક જીવન વીમા, અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના લાભાર્થીઓને પાસબુક અને પોલિસી બોન્ડ પણ પ્રદાન કરવામાં આવ્યા.

આ અવસરે ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર જણાવ્યું કે, ડાક વિભાગ માત્ર સ્થાનિક સ્તરે સંચારનું સશક્ત માધ્યમ નથી, પરંતુ વૈશ્વિક સ્તર પર પણ પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. ‘ડાક સેવા એટલે જન સેવા’ના સિદ્ધાંતને અનુસરતા, વિભાગ સામાન્ય જનતાને પરંપરાગત ડાક સેવાઓ સાથે સાથે નાણાકીય સશક્તિકરણથી જોડાયેલી વિવિધ સેવાઓ પણ પૂરી પાડી રહ્યું છે અને એક સમર્પિત સેવા કેન્દ્ર તરીકે કાર્ય કરી રહ્યું છે. ડાક વિભાગ પરંપરાગત સેવાઓના આધુનિકીકરણ, ડિજિટલ સમાવેશ અને નાગરિક સુવિધાના ક્ષેત્રોમાં પણ અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે. સામાન્ય જનતા સાથેના જોડાણને કારણે જ તેને ‘ડાક ઘર’ તરીકે ઓળખવામાં આવે છે — એક એવું સ્થાન, જ્યાં લોકો આવીને ઘર જેવી આત્મીયતાનો અનુભવ કરે છે.

મહાપ્રબંધક (વિત્ત) ડૉ. રાજીવ કાંડપાલે જણાવ્યું કે, ડાક વિભાગે માત્ર ઐતિહાસિક પરિવર્તનોને નજીકથી જોયા નથી, પરંતુ દરેક યુગમાં સામાન્ય જનજીવનનો અભિન્ન ભાગ બનીને સમાજમાં પોતાની પ્રાસંગિકતા જાળવી રાખી છે. ડાક વિભાગે હંમેશાં સમય સાથે પગલા મિલાવતાં, પરંપરાગત સેવાઓને આધુનિક તકનીક સાથે જોડીને, જનતા ના વિશ્વાસ અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. આજના યુગમાં ડાક વિભાગ નાણાકીય સમાવેશ તથા લોજિસ્ટિક્સ સેવાઓના ક્ષેત્રોમાં પોતાની અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘વિશ્વ ડાક દિવસ’નો હેતુ વિશ્વભરના લોકોના દૈનિક જીવન, વેપાર તેમજ સામાજિક અને આર્થિક વિકાસમાં ડાક સેવાઓની ભૂમિકા વિશે જાગૃતિ વધારવો છે. ‘એક વિશ્વ – એક ડાક પ્રણાલી’ની સંકલ્પનાને સાકાર કરવા માટે 9 ઓક્ટોબર, 1874ના રોજ સ્વિટ્ઝર્લૅન્ડના બર્ન શહેરમાં “યુનિવર્સલ પોસ્ટલ યુનિયન” (UPU)ની સ્થાપના કરવામાં આવી હતી, જેથી સમગ્ર વિશ્વમાં એકરૂપ ડાક વ્યવસ્થા અમલમાં લાવી શકાય. ભારત પ્રથમ એશિયાઈ દેશ હતો, જે 1 જુલાઈ, 1876ના રોજ આ સંસ્થાનો સભ્ય બન્યો હતો.  બાદમાં, 1969માં જાપાનના ટોક્યો ખાતે યોજાયેલી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન કોંગ્રેસ દરમિયાન 9 ઓક્ટોબરને ‘વિશ્વ ડાક દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રી યાદવએ વધુમાં જણાવ્યું કે ‘એડવાન્સ્ડ પોસ્ટલ ટેક્નોલોજી 2.0’ દ્વારા ડાક વિભાગે પોતાની સેવાઓને આધુનિક યુગની ગતિ, પારદર્શિતા અને ગુણવત્તા સાથે જોડીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. જે ટેક્નોલોજી, પારદર્શિતા અને સેવા ગુણવત્તાના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે.

આ અવસરે સહાયક પોસ્ટમાસ્ટર જનરલ શ્રી શિવમ ત્યાગી, પ્રવર અધીક્ષક, રેલ ડાક સેવા, અમદાવાદ શ્રી પિયૂષ રજક, પ્રવર અધીક્ષક, અમદાવાદ શ્રી ચિરાગ મહેતા, તેમજ પ્રવર અધીક્ષક, ગાંધીનગર શ્રી શિશિર કુમાર ઉપસ્થિત રહ્યા. તે ઉપરાંત આઇપીપીબી આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી રણવીર સિંહ, ચીફ મેનેજર શ્રી અભિજીત ઝિભકાટે, સહાયક નિદેશક શ્રી એમ. એમ. શેખ, શ્રી વી. એમ. વહોરા, શ્રી રિતુલ ગાંધી, સહાયક લેખાધિકારી શ્રી ચેતન સૈન, શ્રી રામસ્વરૂપ મંગાવા, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી પી. જે. સોલંકી, સહાયક અધિક્ષક શ્રી આર ટી પરમાર, શ્રી અલ્કેશ પરમાર, શ્રી એચ. જે. પરીખ, શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી રોનક શાહ, નિરીક્ષક શ્રી વિપુલ ચડોતરા, શ્રી યથાર્થ દુબે, શ્રી યોગેન્દ્ર રાઠોડ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

“World Post Day” celebrated by the Department of Posts in Gujarat with the theme “Post for People – Local Service, Global Reach”

Department of Posts is playing a vital role in Communications and Trade globally-Chief Postmaster General Ganesh V. Sawaleshwarkar

'World Post Day' is creating awareness about the role of Postal services in people’s daily lives, trade, social and economic development worldwide-Postmaster General Krishna Kumar Yadav

A special Cover on the theme “India Post: Financial Empowerment to the Last Mile” released on 'World Post Day' at Ahmedabad

 

Department of Posts celebrated ‘World Post Day’ with great enthusiasm in Gujarat on 9th October. This year’s theme, “Post for People – Local Service, Global Reach,” highlights the vital role and effectiveness of postal services from the local to the global level. On the occasion of World Post Day, a special cover on the theme “India Post: Financial Empowerment to the Last Mile” and a special cancellation on the 'World Post Day' theme “Post for People – Local Service, Global Reach” were released by Chief Postmaster General, Gujarat Circle, Shri Ganesh V. Sawaleshwarkar in the presence of Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav, General Manager (Finance) Dr. Rajeev Kandpal, and Director Postal Services (HQ) Shri Surekh Raghunathan, at the ‘Meghdootam’ Hall, Regional Office, Ahmedabad. On this occasion, passbooks and policy bonds were also distributed to the beneficiaries of Sukanya Samriddhi Yojana, Postal Life Insurance, and the India Post Payments Bank.

On this occasion, Chief Postmaster General Shri Ganesh V. Sawaleshwarkar said that the Department of Posts has been a strong medium of communication and plays a significant role globally. Through the "Dak Seva Jan Seva" initiative, the Department serves as a dedicated service center, providing both traditional postal services and financial empowerment services to the public. Embracing modernization, India Post is at the forefront of transforming its legacy services through digital integration, ensuring greater convenience and accessibility for citizens. Owing to its deep connection with common people, the post office is fondly called as a ‘Dak Ghar’—a space where people feel welcomed, valued, and at ease.

General Manager (Finance) Dr. Rajeev Kandpal stated that the Department of Posts has closely witnessed historical transformations and has remained an integral part of the lives of the common people, maintaining its relevance across generations. By keeping pace with the times, the department has consistently integrated traditional services with modern technology, giving the highest priority to public trust and convenience. In the present era, the India Post continues to play a leading role in financial inclusion and logistics services.

Postmaster General Shri Krishna Kumar Yadav said that the aim of World Post Day is to create awareness about the role of postal services in people’s daily lives, trade, and social and economic development worldwide. To realize the concept of “One World – One Postal System,” the Universal Postal Union (UPU) was established on 9th October 1874 in Bern, Switzerland, enabling a uniform postal system across the world. India was the first Asian country to become a member on 1st July 1876. Later, in 1969, during the Universal Postal Union Congress held in Tokyo, Japan, this foundation day, 9th October, was declared as World Post Day. Through "Advanced Postal Technology 2.0," the Department of Posts has enhanced its services with the speed and transparency of the modern era. This initiative is an excellent example of the integration of technology, transparency, and service quality.

On this occasion, Assistant Postmaster General Shri Shivam Tyagi, Senior Superintendent, Railway Mail Service, Ahmedabad Shri Piyush Rajak, Senior Superintendent, Ahmedabad Shri Chirag Mehta, Senior Superintendent, Gandhinagar Shri Shishir Kumar, IPPB Assistant General Manager Shri Ranveer Singh, Chief Manager Shri Abhijeet Jibhkate, Assistant Directors Shri M.M. Shaikh, Shri V.M. Vahora, and Shri Ritul Gandhi, Assistant Accounts Officer Shri Chetan Sain, Shri Ramswaroop Mangawa, Senior Postmaster Shri P.J. Solanki, Assistant Superintendent Shri Alkesh Parmar, Shri H.J. Parikh, Shri R T Parmar, Shri Bhavin Prajapati, Shri Ronak Shah, Inspectors Shri Vipul Chadotra, Shri Yatharth Dubey, Shri Yogendra Rathod, along with other officials were present.

 






डाक विभाग द्वारा 'विश्व डाक दिवस' का आयोजन, 'भारतीय डाक: वित्तीय सशक्तिकरण अंतिम छोर तक' पर जारी हुआ विशेष आवरण

डाक विभाग न केवल स्थानीय स्तर पर बल्कि वैश्विक स्तर पर भी संचार और व्यापार में निभा रहा महत्वपूर्ण भूमिका- चीफ पोस्टमास्टर जनरल गणेश वी. सावलेश्वरकर

‘पोस्ट फॉर पीपल, लोकल सर्विस ग्लोबल रीच’ थीम के साथ मनाया गया ‘विश्व डाक दिवस’ : पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव


Wednesday, September 24, 2025

डाक सेवा–जन सेवा मिशन के तहत हेमचंद्राचार्य उत्तर गुजरात विश्वविद्यालय, पाटन में आयोजित हुआ महा डाक मेला, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया शुभारंभ

भारतीय डाक विभाग वित्तीय समावेशन और डिजिटल इंडिया को जमीनी स्तर तक प्रभावी रूप से लागू करने में महत्वपूर्ण भूमिका निभा रहा है। ‘डाक सेवा - जन सेवा’ के अनुरूप देश के सुदूर व ग्रामीण क्षेत्रों तक इसकी मजबूत पहुँच और विश्वसनीय सेवाओं ने इसे लोगों के बीच एक प्रभावशाली संगठन के रूप में स्थापित किया है। उक्त उदगार उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने पाटन स्थित हेमचंद्राचार्य उत्तर गुजरात विश्वविद्यालय परिसर में 23 सितम्बर, 2025 को आयोजित “डाक व्यवसाय विकास एवं वित्तीय समावेशन” महामेला का बतौर मुख्य अतिथि शुभारंभ करते हुए व्यक्त किए। 


महामेले के माध्यम से जहाँ डाक सेवाओं के बारे में जानकारी दी गई, वहीं पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने विभिन्न बचत योजनाओं, सुकन्या समृद्धि योजना, डाक जीवन बीमा, इण्डिया पोस्ट पेमेंट्स बैंक के लाभार्थियों को पासबुक व पॉलिसी बॉन्ड प्रदान किए। इसके साथ ही उन्होंने उत्कृष्ट कार्य करने वाले डाककर्मियों को सम्मानित कर उनका उत्साहवर्धन भी किया। पाटन मंडल के डाक अधीक्षक श्री एच सी परमार ने सभी का स्वागत किया।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा “डाक विभाग अब केवल पत्र वितरण तक सीमित नहीं है; यह वित्तीय समावेशन, डिजिटल इंडिया और सामाजिक-आर्थिक विकास का एक गतिशील मंच बन चुका है। “डाकिया डाक लाया” से “डाकिया बैंक लाया” तक के सफ़र में डाकघर लोगों को सरकारी योजनाओं, बैंकिंग, बीमा, और वैश्विक बाजारों से जोड़कर सशक्त बना रहे हैं। उन्होंने डाकघरों में हाल ही में शुरू की गई “एडवांस्ड पोस्टल टेक्नोलॉजी (एपीटी) 2.0” का उल्लेख किया, जो सेवाओं को और अधिक स्मार्ट और सुलभ बना रही है।




इस महा मेले में डाक चौपाल का भी आयोजन किया गया, जिसमें आधार नामांकन, पासपोर्ट सेवाओं जैसे सरकारी कल्याण योजनाओं के साथ आईपीपीबी के माध्यम से डिजिटल बैंकिंग, डीबीटी, जनरल इंश्योरेंस, डिजिटल लाइफ सर्टिफिकेट के बारे में जागरूकता बढ़ाई गई। विशेष रूप से दूरदराज और गैर-बैंकिंग क्षेत्रों पर ध्यान केंद्रित किया गया। स्थानीय कारीगरों और एमएसएमई हेतु ई-कॉमर्स और अंतरराष्ट्रीय निर्यात के लिए डाकघर निर्यात केंद्र के बारे में जानकारी दी गई। युवाओं को फ़िलेटली के प्रति प्रोत्साहित करते हुए फ़िलेटलिक डिपाजिट खाता और माई स्टैंप से जोड़ा गया।



 
पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बालिकाओं को सुकन्या समृद्धि योजना की पासबुक और उपहार देते हुए कहा कि बेटियों की शिक्षा और आर्थिक सुरक्षा ही सशक्त समाज की नींव है। श्री यादव ने उपस्थित सभी लोगों से अपील की कि वे नवरात्रि जैसे पावन पर्वों पर बेटियों के सुकन्या समृद्धि योजना के अंतर्गत खाते खुलवाकर उन्हें वित्तीय उपहार अवश्य प्रदान करें । इस अभिनव प्रयास के अंतर्गत पूरे उत्तर गुजरात में 4.77 लाख सुकन्या समृद्धि खाते संचालित हैं, वहीं 850 गाँवों को ‘सम्पूर्ण सुकन्या समृद्धि ग्राम’ बनाया जा चुका है। पाटन जिले में अब तक 34 हजार से अधिक सुकन्या समृद्धि खाते खोले जा चुके हैं। साथ ही, 108 गाँवों को ‘सम्पूर्ण सुकन्या समृद्धि ग्राम’ घोषित किया गया है।

पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा की डाकघर की बचत योजनाएं न केवल सुरक्षित और भरोसेमंद निवेश का माध्यम प्रदान करती हैं, बल्कि यह सामाजिक सुरक्षा सुनिश्चित करने के साथ-साथ आर्थिक आत्मनिर्भरता को भी सशक्त रूप से बढ़ावा देती हैं।

पाटन  डाक मंडल के डाक अधीक्षक श्री एच सी परमार ने कहा कि डाक सेवाओं से समाज के हर व्यक्ति को जोड़ा जा रहा है। पाटन  मंडल में वित्तीय समावेशन के तहत कुल 2.94 लाख बचत खाते, 85 हजार आईपीपीबी  खाते संचालित हैं। पाटन  में 105 गाँवों को 'सम्पूर्ण बीमा ग्राम' और हाल ही में शुरू की गई नवीनतम पहल के अंतर्गत 14 गाँवों को ‘सम्पूर्ण बचत ग्राम भी बनाया जा चुका है। पाटन  प्रधान डाकघर में संचालित पासपोर्ट सेवा केंद्र के माध्यम से इस  वित्तीय वर्ष में 3 हजार से अधिक लोगों ने पासपोर्ट बनवाया। पाटन मंडल के समस्त शाखा डाकघरों ने ‘सिल्वर वॉरियर’ के सभी निर्धारित मानकों को सफलतापूर्वक पूर्ण किया है। वहीं, 2 शाखा डाकघरों ने ‘डायमंड वॉरियर’ एवं 16 शाखा डाकघरों ने ‘गोल्डन वॉरियर’ की श्रेणी में स्थान हासिल किया है।

डाककर्मियों का हुआ सम्मान:

इस अवसर पर पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने योगेशभाई आर. दवे, रेवाभाई एच. चौहान, मलाजी डी. ठाकोर, सचिनभाई पी. जोशी, गणपतभाई जी. जोशी, शैलेशभाई जी. जोशी, यश पी. मोदी, दीप एम. बारोट, बलदेव बी. प्रजापति, श्यामभाई डी. नाडोड़ा, मंजीज़ी एच. ठाकोर, वालजीभाई एच. राबारी, कृषी एच. नाई, भार्गव एस. मोदी, हैप्पी एम. सोलंकी, रमीलाबेन बी. देसाई, रोनक आर. राठोड़, एच. डी. ठक्कर, नरेश जे. सोलंकी, मुकेश डी. सोलंकी, मित्तल डी. जोशी को विभिन्न सेवाओं में उत्कृष्ट कार्य के लिए सम्मानित किया। साथ ही पाटन  डाक मंडल के उप-मंडलीय प्रमुख श्री नेहल पटेल, श्री एस आई घांची, श्री जीतेन्द्र अडालिया को भी सम्मानित किया गया।

इस अवसर पर अधीक्षक डाकघर श्री एच सी परमार, सहायक निदेशक श्री एम एम शेख, आइपीपीबी चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे, मैनेजर श्री विष्णुवर्धन रेड्डी, पाटन निगम पार्षद श्री राजेन्द्र के. हिरवणिया, सहायक अधीक्षक श्री के. बलासुब्रह्मनियम, डाक निरीक्षक श्री विनु भरवाड, श्री नेहल पटेल, श्री एस आई घांची, श्री जीतेन्द्र अडालिया, पाटन  पोस्टमास्टर श्री वालजीभाई रबारी सहित तमाम स्थानीय जनप्रतिनिधि, डाक कर्मियों एवं सम्मानित जनता ने भागीदारी की।

Post Office Savings Bank Schemes are a medium of Economic Empowerment with Safe Investment – Postmaster General Krishna Kumar Yadav

Dak Maha Mela organized at Hemchandracharya North Gujarat University, Patan under the Mission 'Dak Sewa-Jan Sewa’, inaugurated by Postmaster General Krishna Kumar Yadav

Empowering girls through education and savings under Sukanya Sa
mriddhi Yojana – Postmaster General Krishna Kumar Yadav


The Department of Posts is playing a significant role to promoting financial inclusion and Digital India at the grassroots level. Aligned with the motto ‘Dak Sewa- Jan Sewa’, its strong reach and reliable services in remote and rural areas have established it as an impactful organization among the people. These views were expressed by Postmaster General, North Gujarat Region, Ahmedabad Shri Krishna Kumar Yadav, while inaugurating the "Postal Business Development and Financial Inclusion" Maha Mela organized on September 23 at the campus of Hemchandracharya North Gujarat University, Patan, as the chief guest. While information about various postal services was provided through Maha Mela, Postmaster General Shri KK Yadav also distributed passbooks and policy bonds to the beneficiaries of various Savings Schemes, Sukanya Samriddhi Yojana, Postal Life Insurance and India Post Payments Bank. He also felicitated and encouraged postal employees for their exceptional performance.

Postmaster General Shri Krishna Kumar Yadav said that Department of Posts is no longer limited to delivering letters only; it has become a dynamic platform for financial inclusion, Digital India, and socio-economic development. Throughout the  journey from ‘Dakiya Dak laya’ to ‘Dakiya Bank laya’, Post Offices are now empowering citizens by connecting them with Government schemes, Banking, Insurance, and Global markets. He highlighted the recently introduced Advanced Postal Technology (APT) 2.0, which is making postal services more smarter and accessible.

A Dak Chaupal was also organized at this Maha Mela, focusing on various Government welfare schemes like Aadhaar enrolment, Passport services and also Digital Banking, DBT, General Insurance, Digital life certificates through IPPB. Special focus was given to remote and unbanked areas. Information was also shared about Dak Ghar Niryat Kendra to promote e-commerce and international trade for local artisans, ODOP, and MSMEs.To promote philately among youth, they were introduced to Philatelic Deposit Accounts and My Stamp services.

While distributing Sukanya Samriddhi Yojana passbooks to Girl children, Postmaster General Shri Krishna Kumar Yadav emphasized that "Education and financial security of daughters form the foundation of an empowered society.” He urged everyone to open Sukanya Samriddhi accounts for daughters during auspicious occasions like Navratri and provide them the gift of financial security. Under this innovative initiative, 4.77 lakh Sukanya Samriddhi accounts are currently active across North Gujarat, and 850 villages have been declared as “Sampoorna Sukanya Samriddhi Grams”. In Patan District, over 34,000 Sukanya Samriddhi accounts have been opened and 108 villages have been declared as “Sampoorna Sukanya Samriddhi Grams”.

Postmaster General Shri Krishna Kumar Yadav further added that Post Office Savings Bank (POSB) Schemes not only offer safe and reliable investment options but also strongly promote social security and economic self-reliance.

Superintendent of Posts, Patan Division Shri H.C. Parmar said that every section of society is being connected with postal services. Under financial inclusion in the Patan Division, currently 2.94 lakh Savings accounts and 85,000 IPPB accounts are operational. In Patan Division, 105 villages have been declared as “Sampoorna Bima Gram” and under a recently launched initiative, 14 villages have been declared as “Sampoorna Bachat Gram”. Through the Post Office Passport Seva Kendra at Patan, over 3,000 passports have been issued during this financial year. All Branch Post Offices under Patan Division have successfully met the standards of the “Silver Warrior” category, while 2 Branch Post Offices have achieved the “Diamond Warrior” status and 16 Branch Post Offices have been recognized under the “Golden Warrior” category.

Postal Employees felicitated:

On this occasion, Postmaster General Shri Krishna Kumar Yadav felicitated  Postal officials including, Yogeshbhai R. Dave, Revabhai H. Chauhan, Malaji D. Thakor, Sachinbhai P. Joshi, Ganpatbhai G. Joshi, Shaileshbhai G. Joshi, Yash P. Modi, Deep M. Barot, Baldev B. Prajapati, Shyambhai D. Nadoda, Manjiji H. Thakor, Valjibhai H. Rabari, Krishi H. Nai, Bhargav S. Modi, Happy M. Solanki, Ramilaben B. Desai, Ronak R. Rathod, H. D. Thakkar, Naresh J. Solanki, Mukesh D. Solanki, and Mittal D. Joshi of the Patan Division for their outstanding performance. Along with this, the Sub Divisional Heads of Patan Division Shri Nehal Patel, Shri S. I. Ghanchi, and Shri Jitendra Adaliya were also felicitated.

On this occasion, Superintendent Post Offices Shri H C Parmar, Assistant Director Shri M M Shaikh, IPPB Chief Manager Shri Abhijeet Jibhkate, Manager Shri Vishnuvardhan Reddy, Patan Municipal Councillor Shri Rajendra K Hirvaniya,  Assistant Superintendent Shri K. Balasubramaniam, Inspector Shri Vinu Bharwad, Shri Nehal Patel, Shri S. I. Ghanchi, Shri Jitendra Adalia, Postmaster Patan HO Shri Valjibhai Rabari, as well several local Public representatives, Postal officials, Citizens as well as Students also participated in the event.


પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ સુરક્ષિત રોકાણ સાથે આર્થિક સશક્તિકરણનું માધ્યમ છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડાક સેવા–જન સેવા મિશન અંતર્ગત પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ભવ્ય ડાક મેળાનું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે કર્યું શુભારંભ

સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા દીકરીઓની શિક્ષા અને આર્થિક સુરક્ષાને પ્રોત્સાહન - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ



ભારતીય પોસ્ટ વિભાગ પાયાના સ્તરે નાણાકીય સમાવેશ અને ડિજિટલ ઇન્ડિયાને અસરકારક રીતે અમલમાં મૂકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. "ડાક સેવા – જન સેવા" ના સૂત્રને અનુસરીને, દેશના દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં તેની મજબૂત પહોંચ અને વિશ્વસનીય સેવાઓએ તેને લોકોમાં એક પ્રભાવશાળી સંસ્થા તરીકે સ્થાપિત કરી છે. આ લાગણીઓ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 23 સપ્ટેમ્બરના રોજ પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા "પોસ્ટલ બિઝનેસ ડેવલપમેન્ટ અને નાણાકીય સમાવેશ" મહા મેળાના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વ્યક્ત કરી. મહા મેળામાં પોસ્ટલ સેવાઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી, ત્યારે શ્રી કૃષ્ણ કુમાર યાદવે સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટલ લાઇફ ઇન્સ્યુરન્સ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક સહિત વિવિધ બચત યોજનાઓના લાભાર્થીઓને પાસબુક અને પોલિસી બોન્ડનું વિતરણ કર્યું. તેમણે પોસ્ટલ કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે સન્માનિત અને પ્રોત્સાહિત પણ કર્યા. પાટણ મંડળના અધિક્ષક શ્રી એચ.સી. પરમારએ સૌનું સ્વાગત કર્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, “ડાક વિભાગ હવે ફક્ત પત્ર પહોંચાડવા પૂરતો મર્યાદિત નથી રહ્યો; તે નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને સામાજિક-આર્થિક વિકાસ માટે એક ગતિશીલ પ્લેટફોર્મ બની ગયું છે. “ડાકિયા ડાક લાયા” થી “ડાકિયા બેંક લાયા” સુધી, પોસ્ટ ઓફિસો લોકોને સરકારી યોજનાઓ, બેંકિંગ, વીમા અને વૈશ્વિક બજારો સાથે જોડીને સશક્ત બનાવી રહી છે. તેમણે પોસ્ટ ઓફિસોમાં તાજેતરમાં રજૂ કરાયેલ “એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (APT) 2.0” નો ઉલ્લેખ કર્યો, જે સેવાઓને વધુ સ્માર્ટ અને સુલભ બનાવી રહી છે.

આ મહા મેળામાં ડાક ચોપાલનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં આધાર નોંધણી અને પાસપોર્ટ સેવાઓ, તેમજ આઈપીપીબી, ડીબીટી, સામાન્ય વીમા અને ડિજિટલ જીવન પ્રમાણપત્રો દ્વારા ડિજિટલ બેંકિંગ જેવી સરકારી કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃતિ લાવવામાં આવી. ખાસ કરીને દૂરના અને બેંકિંગ સુવિધા વિનાના વિસ્તારો પર ધ્યાન આપવામાં આવ્યું. સ્થાનિક કારીગરો અને એમએસએમઇ માટે ઈ-કોમર્સ અને આંતરરાષ્ટ્રીય નિકાસ માટે ડાકઘર નિર્યાત કેન્દ્ર વિશે માહિતી આપવામાં આવી. યુવાનોને ફિલેટલી પ્રત્યે પ્રોત્સાહિત કરતાં તેમને ફિલેટેલિક ડિપોઝિટ એકાઉન્ટ અને માય સ્ટેમ્પ સાથે જોડવામાં આવ્યા.

સુકન્યા સમૃદ્ધિ યોજના પાસબુક અને બાળકીઓને ભેટ અર્પણ કરતી વખતે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે દીકરીઓનું શિક્ષણ અને નાણાકીય સુરક્ષા એ મજબૂત સમાજનો પાયો છે. શ્રી યાદવે ઉપસ્થિત તમામ લોકોને સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તેમની દીકરીઓ માટે ખાતા ખોલવા અને નવરાત્રિ જેવા શુભ પ્રસંગોએ તેમને નાણાકીય ભેટ આપવા અપીલ કરી. આ નવીન પહેલ હેઠળ, સમગ્ર ઉત્તર ગુજરાતમાં 4.77 લાખ સુકન્યા સમૃદ્ધિ ખાતા કાર્યરત છે, જ્યારે 850 ગામોને "સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ" તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 34,000 થી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે. વધુમાં, 108 ગામોને "સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ" જાહેર કરવામાં આવ્યા છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ માત્ર સલામત અને વિશ્વસનીય રોકાણનો માર્ગ જ નહીં પરંતુ સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા ઉપરાંત આર્થિક આત્મનિર્ભરતાને પણ મજબૂત રીતે પ્રોત્સાહન આપે છે.

પાટણ મંડળના અધિક્ષક શ્રી એચ.સી. પરમારે જણાવ્યું કે સમાજના દરેક વ્યક્તિને પોસ્ટલ સેવાઓ સાથે જોડવામાં આવી રહ્યું છે. નાણાકીય સમાવેશ હેઠળ, પાટણ મંડળમાં કુલ 2.94 લાખ બચત ખાતા અને 85,000 આઈપીપીબી ખાતા કાર્યરત છે. પાટણના 105 ગામોને "સંપૂર્ણ વીમા ગ્રામ" તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને તાજેતરમાં શરૂ કરાયેલી પહેલ હેઠળ, 14 ગામોને "સંપૂર્ણ બચત ગ્રામ" તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ નાણાકીય વર્ષમાં, પાટણ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા 3,000 થી વધુ લોકોએ પાસપોર્ટ મેળવ્યા છે. પાટણ મંડળની તમામ બ્રાંચ પોસ્ટ ઓફિસોએ "સિલ્વર વોરિયર" માટેના તમામ નિર્ધારિત ધોરણોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. 02 બ્રાંચ પોસ્ટ ઓફિસોએ "ડાયમંડ વોરિયર" માં સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે 16 ને "ગોલ્ડન વોરિયર" માં સ્થાન મળ્યું છે.

પોસ્ટલ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું:

આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે યોગેશભાઈ આર. દવે, રેવાભાઈ એચ. ચૌહાણ, મલાજી ડી. ઠાકોર, સચિનભાઈ પી. જોશી, ગણપતભાઈ જી. જોશી, શૈલેશભાઈ જી. જોશી, યશ પી. મોદી, દીપ એમ. બારોટ, બલદેવ બી. પ્રજાપતિ, શ્યામભાઈ ડી. નાડોડા, મંજીજી એચ. ઠાકોર, વાલજીભાઈ એચ. રબારી, કૃષી એચ. નાઈ, ભાર્ગવ એસ. મોદી, હેપ્પી એમ. સોલંકી, રમીલાબેન બી. દેસાઈ, રોનક આર. રાઠોડ, એચ.ડી. ઠક્કર, નરેશ જે. સોલંકી, મુકેશ ડી. સોલંકી, મિત્તલ ડી. જોશીને વિવિધ સેવાઓમાં ઉત્તમ કાર્ય બદલ સન્માનિત કર્યા. સાથે જ પાટણ મંડળના ઉપ-મંડળીય પ્રમુખ શ્રી નેહલ પટેલ, શ્રી એસ. આઈ. ઘાંચી અને શ્રી જીતેન્દ્ર અડાલિયાને પણ સન્માનિત કરવામાં આવ્યા.

આ પ્રસંગે અધીક્ષક શ્રી એચ.સી. પરમાર, સહાયક નિદેશક શ્રી એમ.એમ. શેખ, આઈપીપીબી ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે, મેનેજર શ્રી વિષ્ણુવર્ધન રેડ્ડી, પાટણ કોર્પોરેશનના કાઉન્સિલર શ્રી રાજેન્દ્ર કે. હિરવાણીયા, સહાયક અધીક્ષક શ્રી કે. બાલાસુબ્રહ્મણિયમ, નિરીક્ષક શ્રી વિનુ ભરવાડ, શ્રી નેહલ પટેલ, શ્રી એસ.આઈ. ઘાંચી, શ્રી જીતેન્દ્ર અડાલિયા, પાટણ પોસ્ટમાસ્ટર શ્રી વાલજીભાઈ રબારી સહિત તમામ સ્થાનિક જનપ્રતિનિધિ, પોસ્ટલ કર્મચારીઓ અને સન્માનિત જનતા એ ભાગ લીધો.

 




डाक घर की बचत योजनाएं सुरक्षित निवेश के साथ आर्थिक सशक्तिकरण का माध्यम-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक सेवा–जन सेवा मिशन के तहत हेमचंद्राचार्य उत्तर गुजरात विश्वविद्यालय, पाटन में आयोजित हुआ महा डाक मेला, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया शुभारंभ

सुकन्या समृद्धि योजना के जरिए बालिकाओं की शिक्षा और आर्थिक सुरक्षा को बढ़ावा-पोस्टमास्टर जनरल
कृष्ण कुमार यादव