Friday, January 16, 2026

भारतीय डाक विभाग ने अहमदबाद में आयोजित किया ‘पतंग उत्सव’, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया शुभारंभ

गुजरात के अहमदाबाद में उत्तरायण पर्व पर आयोजित ‘अंतरराष्ट्रीय पतंग उत्सव’ (Ahmedabad International Kite Festival) देश-दुनिया में मशहूर है। इसमें देश-दुनिया से तमाम लोग रंग-बिरंगी पतंगें उड़ाने और देखने के लिए एकत्र होते हैं। इस बार भारतीय डाक विभाग ने भी पहल करते हुए अहमदाबाद में ‘पतंग उत्सव-2026’ का आयोजन किया, जिसमें तमाम अधिकारियों-कर्मचारियों ने सपरिवार बढ़-चढ़ कर भाग लिया। 









साइंस सिटी के पास वी. नाइन क्रिकेट ग्राउंड में आयोजित उत्सव में स्कूली बच्चों के साथ विभिन्न क्षेत्रों से आए पोस्टमैन और ग्रामीण डाक सेवकों ने लेटर बॉक्स, डाक टिकट, मेल वैन, स्पीड पोस्ट और पार्सल, डाकघर बचत बैंक, डाक जीवन बीमा, ग्रामीण डाक जीवन बीमा, इण्डिया पोस्ट पेमेंट्स बैंक इत्यादि के साथ-साथ डाक सेवाओं के विभिन्न आयामों को सहेजती रंग-बिरंगी पतंगों को आसमान की बुलंदियों तक पहुँचाकर हर्षोल्लास व्यक्त किया। कार्यक्रम का शुभारंभ उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने अहमदाबाद सिटी मंडल के प्रवर अधीक्षक डाकघर श्री चिराग मेहता संग किया।










पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि जिस तरह उत्तरायण नई ऊर्जा और नई शुरुआत का प्रतीक है, उसी तरह भारतीय डाक हर घर तक भरोसे, सेवा और संवाद की रोशनी पहुँचाता है। ये लोकपर्व सूर्य के उत्तरायण होने के साथ जीवन में सकारात्मक परिवर्तन, परिश्रम के सम्मान और प्रकृति के प्रति कृतज्ञता का संदेश देते हैं। उन्होंने सभी को उत्तरायण, मकर संक्रांति, पोंगल एवं माघ बिहु के पावन पर्व की हार्दिक शुभकामनाएँ देते हुए कामना व्यक्त की कि ये पर्व सभी के जीवन में सुख, समृद्धि, स्वास्थ्य और नवऊर्जा का संचार करें तथा सामाजिक एकता और सांस्कृतिक सद्भाव को और सुदृढ़ करें।






इस अवसर पर डाककर्मियों, उनके परिजनों और तमाम स्कूली बच्चों ने पतंगबाजी का भरपूर लुत्फ़ उठाया, वहीं गुड़-तिल की मिठास के साथ एक-दूसरे को शुभकामनाएं दीं।

इस अवसर पर अहमदाबाद सिटी मंडल के प्रवर अधीक्षक डाकघर श्री चिराग मेहता, उपाधीक्षक श्री एस.के. वर्मा, सहायक निदेशक श्री अल्पेश आर. शाह, वी. एम. वोहरा, रितुल गांधी, सहायक अधीक्षक श्री विशाल चौहान, हार्दिक राठौड़, हितेश परीख, भाविन प्रजापति, रौनक शाह, सहित तमाम लोग उपस्थित रहे।

Department of Posts organized “Kite Festival” in Ahmedabad; Inaugurated by Postmaster General Krishna Kumar Yadav

Department of Posts organized “Kite Festival”, school children, along with Postmen and Gramin Dak Sevaks, joyfully flew colorful kites high into the sky.


International Kite Festival, held on the occasion of Uttarayan in Ahmedabad, Gujarat, is renowned across India and the world, drawing participants and visitors from far and wide to fly and admire colorful kites. This year, the Department of Posts took a special initiative by organizing “Kite Festival –2026” in Ahmedabad, in which officers and employees actively participated along with their families. The event was held at the V9 Cricket Ground near Science City, where Postmen and Gramin Dak Sevaks from various area, together with school children, joyfully flew vibrant kites showcasing letter boxes, Postage stamps, mail vans, Speed Post and Parcel services, Post Office Savings Bank, Postal Life Insurance, Rural Postal Life Insurance, India Post Payments Bank, and other facets of Postal services, sending them soaring high into the sky. The programme was inaugurated by Shri Krishna Kumar Yadav, Postmaster General, North Gujarat Region, along with Shri Chirag Mehta, Senior Superintendent of Post Offices, Ahmedabad City Division.

Postmaster General Shri Krishna Kumar Yadav said that just as Uttarayan symbolizes new energy and new beginnings, Department of Posts carries the light of trust, service and communication to every household. Such traditional festivals, marked by the sun’s northward movement, convey messages of positive transformation in life, respect for hard work, and gratitude towards nature. Extending his heartfelt greetings to all on the auspicious occasions of Uttarayan, Makar Sankranti, Pongal and Magh Bihu, he expressed hope that these festivals would bring happiness, prosperity, good health and renewed energy into everyone’s lives, while further strengthening social unity and cultural harmony.

On the occasion, employees of Department of Posts, their family members and numerous schoolchildren thoroughly enjoyed kite flying and exchanged greetings with one another while sharing the sweetness of jaggery and sesame delicacies, adding to the festive spirit.

On this occasion, Shri Chirag Mehta, Senior Superintendent of Post Offices, Ahmedabad City Division, Deputy Superintendent Shri S. K. Verma, Assistant Directors Shri Alpesh R. Shah, V. M. Vahora, Ritul Gandhi, Assistant Superintendents Shri Vishal Chauhan, Hardik Rathod, Hitesh Parikh, Bhavin Prajapati, Ronak Shah, along with many other officers, officials and participants, were present.

ભારતીય ડાક વિભાગે અમદાવાદમાં 'પતંગ ઉત્સવ'નું આયોજન કર્યું , પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે શુભારંભ કર્યું

ડાક વિભાગ દ્વારા આયોજિત 'પતંગ ઉત્સવ'માં શાળાના બાળકો સાથે પોસ્ટમેન અને ગ્રામ્ય ડાક સેવકો પણ રંગબેરંગી પતંગોને આકાશની ઊંચાઈઓ પર ઉડાવી આનંદ માણ્યો


ગુજરાતના અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર આયોજિત ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’ દેશ-વિશ્વમાં પ્રસિદ્ધ છે. તેમાં દેશ અને દુનિયાભરના લોકો રંગબેરંગી પતંગો ઉડાવવા અને જોવા માટે ભેગા થાય છે. આ વર્ષે ભારતીય ડાક વિભાગે આગેવાની દાખવી ‘પતંગ ઉત્સવ–2026’ નું આયોજન અમદાવાદમાં કર્યું, જેમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના પરિવાર સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સાયન્સ સિટી પાસે V9 ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલ ઉત્સવમાં શાળા બાળકો સાથે વિવિધ વિસ્તારોમાંથી આવેલા પોસ્ટમેન અને ગ્રામ્ય ડાક સેવકોએ પતંગોના માધ્યમથી લેટર બોક્સ, ડાક ટિકિટ, મેલ વેન, સ્પીડ પોસ્ટ અને પાર્સલ, બચત ખાતા, ડાકજીવન બીમા, ગ્રામ્ય ડાકજીવન બીમા, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અને અન્ય ડાક સેવાઓના વિવિધ પાસાઓને પ્રતીકરૂપ પતંગોમાં ઉતારીને આકાશમાં ઉડાવી આનંદ વ્યક્ત કર્યો. કાર્યક્રમનું ઉદ્ઘાટન ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ સિટી મંડળના પ્રવર અધીક્ષક ડાકઘર શ્રી ચિરાગ મહેતાના સાથે કર્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે જેમ ઉત્તરાયણ નવી ઊર્જા અને નવી શરૂઆતનું પ્રતીક છે, તેમ જ ભારતીય ડાક દરેક ઘરમાં વિશ્વાસ, સેવા અને સંવાદનો પ્રકાશ પહોંચાડે છે. આ લોકપર્વ, સૂર્યના ઉત્તરાયણ સાથે, જીવનમાં સકારાત્મક ફેરફાર, પરિશ્રમનું માન અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવે છે. તેમણે તમામને ઉત્તરાયણ, મકરસંક્રાંતિ, પોંગલ અને માઘ બિહુના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ આપી, અને આશા વ્યક્ત કરી કે આ પર્વ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને નવી ઊર્જા લાવે, સાથે જ સામાજિક એકતા અને સાંસ્કૃતિક સહભાગિતાને મજબૂત બનાવે.

આ અવસરે ડાક કર્મચારીઓ, તેમના પરિવારજનો અને તમામ શાળા બાળકોએ પતંગબાજીનો પૂરતો આનંદ માણ્યો, અને સાથે જ ગુડ-તીલની મીઠાશ સાથે એકબીજાને શુભેચ્છાઓ પાઠવી.

આ અવસરે અમદાવાદ સિટી મંડળના પ્રવર અધીક્ષક ડાકઘર શ્રી ચિરાગ મહેતા, ઉપાધીક્ષક શ્રી એસ.કે. વર્મા, સહાયક નિર્દેશક શ્રી અલ્પેશ આર. શાહ, વી.એમ.વોહરા, રિતુલ ગાંધી, સહાયક અધીક્ષક શ્રી વિશાલ ચૌહાણ, હાર્દિક રાઠોડ, હિતેશ પરીખ, ભાવિન પ્રજાપતિ, રૌનક શાહ, તેમજ અનેક અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા.


 







 
 भारतीय डाक विभाग ने अहमदबाद में आयोजित किया ‘पतंग उत्सव’, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया शुभारंभ

डाक विभाग द्वारा आयोजित 'पतंग उत्सव' में स्कूली बच्चों के साथ पोस्टमैन और ग्रामीण डाक सेवकों ने भी रंग-बिरंगी पतंगों को आसमान की बुलंदियों तक पहुँचाकर किया हर्षोल्लास

 

Thursday, January 8, 2026

पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने गांधीनगर के सेक्टर-17 डाकघर में आधार सेवा केंद्र का किया शुभारंभ

नागरिकों को अपने नजदीकी क्षेत्र में ही आधार सेवा उपलब्ध कराने के उद्देश्य से पूरे देश में डाकघरों में आधार केंद्र स्थापित किए गए हैं। इन डाकघर आधार केंद्रों के माध्यम से नागरिकों को नए आधार नामांकन तथा किसी भी प्रकार के संशोधन या विसंगति की स्थिति में आधार अपडेट कराने में अत्यंत सुविधा प्राप्त हो रही है। इसी कड़ी में आधार सेवाओं की निरंतर बढ़ती मांग एवं नागरिकों की सुविधा को ध्यान में रखते हुए गांधीनगर में सेक्टर-17 डाकघर में आधार सेवा केंद्र का शुभारंभ 7 जनवरी, 2026 को उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव द्वारा किया गया।  प्रातः 08:00 बजे से सायं 06:00 बजे तक कार्यरत इन दो नए आधार काउंटर  के साथ गांधीनगर में कुल 38 डाकघर आधारसेवा केंद्र कार्यरत हो गए। गांधीनगर प्रधान डाकघर में भी लोगों को समयबद्ध एवं सुगम सेवा उपलब्ध कराने के उद्देश्य से  प्रातः 08:00 बजे से सायं 06:00 बजे तक अब दो आधार काउंटर कार्यरत कर दिए गए हैं। उत्तर गुजरात परिक्षेत्र में 257 डाकघर आधारसेवा केंद्र के माध्यम से सेवाएं उपलब्ध हैं। डाकघरों में आधार नामांकन एवं बच्चों के लिए अनिवार्य बायोमेट्रिक अपडेट (5–7 वर्ष एवं 15–17 वर्ष की आयु वर्ग में) पूर्णतः निःशुल्क प्रदान किया जाता है। वहीं डेमोग्राफिक अपडेट, जैसे नाम, पता, जन्मतिथि अथवा मोबाइल नंबर में संशोधन के लिए ₹75 शुल्क निर्धारित किया गया है। फिंगरप्रिंट एवं फोटो अपडेट जैसे बायोमेट्रिक अपडेट हेतु ₹125 शुल्क देय है।


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि  वर्तमान में आधार सभी नागरिकों के लिए अपरिहार्य है। ऐसे में नए आधार सेवा केंद्र प्रारंभ करने की यह पहल नागरिक-केंद्रित सेवाओं को और अधिक सुदृढ़ करने की दिशा में एक महत्वपूर्ण कदम है। इसी कड़ी में  भारतीय डाक विभाग द्वारा सभी स्कूलों में बच्चों के अनिवार्य बायोमेट्रिक अपडेट के लिए भी विशेष अभियान चलाया जा रहा है। विभिन्न स्कूल अपने यहाँ आवश्यकतानुसार विशेष कैंप के लिए डाक विभाग को आग्रह भी कर सकते हैं। सुदूरतम क्षेत्रों में आम लोगों तक पहुंचने के लिए डाकघरों में लैपटॉप आधार किटों के माध्यम से शिविर मोड में आधार नामांकन व अद्यतन की सुविधा प्रदान की जा रही है, जिससे अंतिम छोर तक सेवाओं की प्रभावी पहुँच सुनिश्चित हो रही है। यह पहल डिजिटल इंडिया, जनसेवा और अंतिम छोर तक सेवाओं की पहुँच सुनिश्चित करने की दिशा में डाक विभाग की प्रतिबद्धता को दर्शाती है।

गांधीनगर मंडल के प्रवर अधीक्षक डाकघर श्री शिशिर कुमार ने बताया कि यूआईडीएआई द्वारा जारी निर्देशों के तहत प्रत्येक व्यक्ति को आधार नामांकन/ अपडेट केंद्र पर कम से कम तीन बार जाना अनिवार्य है। पहली बार 05 वर्ष की आयु तक नया आधार नंबर बनवाने के लिए, दूसरी बार 05 वर्ष की आयु पूरी होने के बाद बच्चे के स्वयं के बायोमेट्रिक विवरण को अनिवार्य रूप से अपडेट कराने के लिए तथा तीसरी बार 15 वर्ष की आयु पूर्ण होने के बाद व्यक्ति के अपने पुनः बायोमेट्रिक अपडेट के हेतु केंद्र पर उपस्थित होना आवश्यक होता है। बच्चों के लिए अनिवार्य बायोमेट्रिक अपडेट (5–7 वर्ष एवं 15–17 वर्ष की आयु वर्ग में) पूर्णतः निःशुल्क है।

इस अवसर पर प्रवर अधीक्षक, गांधीनगर श्री शिशिर कुमार, सहायक निदेशक श्री वी एम वहोरा, डिप्टी अधीक्षक श्री दीपक वाढेर, सहायक डाक अधीक्षक श्री हेमंत कंतार, श्री दक्षेश चौहान, श्री भाविन प्रजापति, डाक निरीक्षक श्री चिराग सुथार, पोस्टमास्टर श्री खेमचंदभाई वाघेला, सुश्री रइसा मन्सुरी, श्री संजय पटेल सहित तमाम अधिकारी-कर्मचारी उपस्थित रहे।

પોસ્ટ ઓફિસમાં નવા આધાર નોંધણી તથા બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણપણે નિઃશુલ્ક – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગાંધીનગરમાં સેક્ટર-17 પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનું કર્યું શુભારંભ, સવારે 08:00 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા સુધી મળશે સેવા

ભારતીય ડાક વિભાગ દ્વારા શાળાઓમાં બાળકોના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ માટે ખાસ ઝુંબેશ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ



નાગરિકોને તેમના નજીકના વિસ્તારમાં આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સમગ્ર દેશમાં પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પોસ્ટ ઓફિસ આધાર કેન્દ્રો દ્વારા નાગરિકોને નવા આધાર નોંધણી તેમજ કોઈપણ પ્રકારના સુધારા અથવા વિસંગતતાની સ્થિતિમાં આધાર અપડેટ કરાવવામાં વિશેષ સુવિધા મળી રહી છે. આ ક્રમમાં, આધાર સેવાઓની સતત વધતી માંગ અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ગાંધીનગરમાં સેક્ટર-17 પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનું શુભારંભ 7 જાન્યુઆરી, 2026ના રોજ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું. સવારે 08:00 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા સુધી કાર્યરત આ બે નવા આધાર કાઉન્ટર સાથે હવે ગાંધીનગરમાં કુલ 38 પોસ્ટ ઓફિસ આધાર સેવા કેન્દ્રો કાર્યરત થયા છે. ગાંધીનગર હેડ પોસ્ટ ઓફિસમાં પણ લોકોને સમયબદ્ધ અને સરળ સેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી સવારે 08:00 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા સુધી બે આધાર કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં કુલ 257 પોસ્ટ ઓફિસ આધાર સેવા કેન્દ્રો દ્વારા આધાર સેવાઓ ઉપલબ્ધ છે. પોસ્ટ ઓફિસમાં આધાર નોંધણી તેમજ બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (5–7 વર્ષ અને 15–17 વર્ષના વય જૂથ માટે) સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે. જ્યારે નામ, સરનામું, જન્મ તારીખ અથવા મોબાઇલ નંબર જેવા ડેમોગ્રાફિક સુધારાઓ માટે ₹75 ફી નિર્ધારિત કરવામાં આવી છે. ફિંગરપ્રિન્ટ અને ફોટો અપડેટ જેવા બાયોમેટ્રિક સુધારાઓ માટે ₹125 ફી ચૂકવવાની રહેશે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે હાલમાં આધાર તમામ નાગરિકો માટે અનિવાર્ય બની ગયુ છે. આવા સમયમાં નવા આધાર સેવા કેન્દ્રોની શરૂઆત કરવાની આ પહેલ નાગરિક-કેન્દ્રિત સેવાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ જ ક્રમમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં બાળકોના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ માટે પણ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વિવિધ શાળાઓ પોતાની જરૂરિયાત મુજબ વિશેષ કેમ્પ યોજવા માટે પોસ્ટ વિભાગને વિનંતી પણ કરી શકે છે. દૂરના વિસ્તારોમાં સામાન્ય લોકો સુધી પહોંચ સુનિશ્ચિત કરવા માટે પોસ્ટ ઓફિસમાં લેપટોપ આધાર કિટોના માધ્યમથી કેમ્પ દ્વારા આધાર નોંધણી તથા અપડેટ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે, જેથી છેવાડા સુધી સેવાઓની અસરકારક પહોંચ સુનિશ્ચિત થઈ રહી છે. આ પહેલ ડિજિટલ ઇન્ડિયા, જનસેવા અને છેવાડા સુધી સેવાઓ પહોંચાડવાની દિશામાં પોસ્ટ વિભાગની પ્રતિબદ્ધતાને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

ગાંધીનગર મંડળના પ્રવર અધિક્ષક શ્રી શિશિર કુમારે જણાવ્યું કે યુઆઈડીએઆઈ દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકાઓ અનુસાર દરેક વ્યક્તિએ આધાર નોંધણી/અપડેટ કેન્દ્ર પર ઓછામાં ઓછા ત્રણ વખત હાજર રહેવું જરૂરી છે. પ્રથમ વખત 05 વર્ષની ઉંમર સુધી નવું આધાર નંબર મેળવવા માટે, બીજી વખત 05 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ બાળકના પોતાના બાયોમેટ્રિક વિગતો ફરજિયાત રીતે અપડેટ કરાવવા માટે અને ત્રીજી વખત 15 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ વ્યક્તિના પુનઃ બાયોમેટ્રિક અપડેટ માટે કેન્દ્ર પર હાજર રહેવું જરૂરી બને છે. બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (5–7 વર્ષ તથા 15–17 વર્ષની ઉંમર જૂથમાં) સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.

આ પ્રસંગે ગાંધીનગરના પ્રવર અધિક્ષક શ્રી શિશિર કુમાર, સહાયક નિદેશક શ્રી વી એમ વહોરા, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રી દીપક વાઢેર, સહાયક અધિક્ષક શ્રી હેમંત કંતાર, શ્રી દક્ષેશ ચૌહાણ, શ્રી ભાવિન પ્રજાપતિ તથા  નિરીક્ષક શ્રી ચિરાગ સુથાર, પોસ્ટમાસ્ટર શ્રી ખેમચંદભાઈ વાઘેલા, સુશ્રી રઈસા મન્સૂરી, શ્રી સંજય પટેલ સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Aadhaar New Enrolment and Mandatory Biometric Update for Children at Post Offices completely Free of Cost-Postmaster General Krishna Kumar Yadav

Postmaster General Krishna Kumar Yadav inaugurated Aadhaar Service Center at Sector-17 Post Office, Gandhinagar; Services available from 8:00 AM to 6:00 PM

Special Campaign by India Post for Children’s Mandatory Biometric Update in schools-Postmaster General Krishna Kumar Yadav

Aadhaar centres have been established in Post Offices across the country with the objective of providing Aadhaar services to citizens in their nearby areas. Through these Post Office Aadhaar Centres, citizens are getting utmost convenience in Aadhaar enrolment as well as Aadhaar updates in case of any corrections or discrepancies. In this series, keeping in view the continuously increasing demand for Aadhaar services and the convenience of citizens, an Aadhaar Service Center was inaugurated at Sector-17 Post Office, Gandhinagar on 7 January 2026 by Postmaster General, North Gujarat Region, Shri Krishna Kumar Yadav. With the addition of two new Aadhaar counters operating from 8:00 AM to 6:00 PM, a total of 38 Post Office Aadhaar Service Centers are now functional in Gandhinagar. At Gandhinagar Head Post Office as well, two Aadhaar counters have also been made operational from 8:00 AM to 6:00 PM to ensure timely and hassle-free services to the public. Across the North Gujarat Region, Aadhaar services are being provided through 257 Post Office Aadhaar Service Centers. Aadhaar Enrolment and Mandatory Biometric Updates for children (age group 5-7 years and 15-17 years) are provided completely free of cost at Post Offices. For demographic updates such as changes in name, address, date of birth or mobile number, a fee of ₹75 is applicable, while biometric updates such as fingerprint and photograph updates are chargeable at ₹125.

Postmaster General Shri Krishna Kumar Yadav said that, Aadhaar has now become indispensable for all citizens. In such a scenario, the initiative to start new Aadhaar Service Centers is an important step towards further strengthening citizen-centric services. In this connection, special campaigns are also being conducted in schools by India Post for mandatory biometric update of children. Schools may, as per their requirement, request the Department of Posts to organize special Aadhaar camps at their premises. To reach the last miles, Aadhaar enrolment and update services are being provided in camp mode through laptop-based Aadhaar kits. This initiative reflects the Department of Posts’ commitment towards Digital India, public service, and ensuring access to services up to the last mile.

Senior Superintendent of Post Offices, Gandhinagar Division, Shri Shishir Kumar told that as per the guidelines issued by UIDAI, every individual is required to visit an Aadhaar Enrolment/Update Centre at least three times. The first time is for obtaining a new Aadhaar number up to the age of 5 years, the second time after completion of 5 years of age for mandatory updating the child’s own biometric details and third time, after completion of 15 years of age for the individual’s subsequent biometric update. The Mandatory Biometric Updates for children (age group 5-7 years and 15-17 years) are provided completely free of cost.

On this occasion, Senior Superintendent, Gandhinagar, Shri Shishir Kumar, Assistant Director Shri V M Vahora, Deputy Superintendent Shri Deepak Vadher, Assistant Superintendent Shri Hemant Kantar, Shri Dakshesh Chauhan, Shri Bhavin Prajapati, Inspector Shri Chirag Suthar, Postmaster Shri Khemchand Vaghela, Ms. Raisa Mansuri, Shri Sanjay Patel along with other officials were present.





 
 डाकघरों में नये आधार नामांकन एवं बच्चों के लिए अनिवार्य बायोमेट्रिक अपडेट पूर्णतः निःशुल्क - पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने गांधीनगर के सेक्टर-17 डाकघर में आधार सेवा केंद्र का किया शुभारंभ, प्रातः 08:00 बजे से सायं 06:00 बजे तक मिलेगी सुविधा

भारतीय डाक विभाग द्वारा स्कूलों में बच्चों के अनिवार्य बायोमेट्रिक अपडेट के लिए विशेष अभियान-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

 

Tuesday, January 6, 2026

डाक विभाग द्वारा अहमदाबाद में मार्केटिंग एक्जीक्यूटिव वर्कशॉप, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव ने किया शुभारंभ

डाक विभाग देश के सामाजिक-आर्थिक विकास में अपनी महत्वपूर्ण भूमिका को सुदृढ़ करते हुए निरंतर आधुनिक तकनीकों, डिजिटल समाधानों एवं नवाचारों के माध्यम से अपनी सेवाओं का विस्तार कर रहा है। जन-सेवा को केंद्र में रखते हुए विभाग ने पारंपरिक डाक प्रणाली से आगे बढ़कर आज वित्तीय समावेशन, लॉजिस्टिक्स, ई-कॉमर्स सहयोग तथा डिजिटल सेवाओं के क्षेत्र में एक भरोसेमंद संस्थान के रूप में अपनी पहचान स्थापित की है। उक्त उद्गार उत्तर गुजरात परिक्षेत्र, अहमदाबाद के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने क्षेत्रीय कार्यालय, अहमदाबाद में आयोजित एक दिवसीय ‘मार्केटिंग एक्जीक्यूटिव वर्कशॉप’ के शुभारंभ के दौरान व्यक्त किये। इस अवसर पर उत्तर गुजरात परिक्षेत्र के विभिन्न मंडलों के 45 मार्केटिंग एक्जीक्यूटिव और डेवलेपमेंट ऑफिसर (डाक जीवन बीमा) उपस्थित रहे, जिन्हें विभिन्न डाक उत्पादों- बचत बैंक, डाक जीवन बीमा, इण्डिया पोस्ट पेमेंट्स बैंक, स्पीड पोस्ट, इंडिया पोस्ट पार्सल, अंतरराष्ट्रीय मेल, डाकघर निर्यात केंद्र, ज्ञान पोस्ट, मैगज़ीन पोस्ट, रिटेल पोस्ट, ई-पोस्ट, ई-पेमेंट, आधार सेवाएं, पासपोर्ट साथ-साथ विभिन्न मंदिरों के प्रसाद, गंगा जल की डिलीवरी जैसी विशिष्ट सेवाओं के साथ-साथ हाल ही में शुरू की गई नई पहलों की विस्तृत जानकारी प्रदान की गई । इन सेवाओं के प्रभावी प्रचार-प्रसार  तथा ग्राहक जुड़ाव की रणनीतियों से सशक्त बनाना भी इसका प्रमुख लक्ष्य था। सहायक अधीक्षक श्री भाविन प्रजापति द्वारा पॉवर प्वाइंट प्रेजेंटेशन दिया गया। 




पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने कहा कि डाक विभाग नवीनतम तकनीकों को अपनाकर डिजिटल पहलों एवं आधुनिक सेवाओं के माध्यम से नागरिकों के अनुभव को निरंतर बेहतर बना रहा है। केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया जी के दृष्टिकोण से प्रेरित होकर उत्तर गुजरात में आईआईटी गांधीनगर और आईआईएम अहमदाबाद में युवाओं हेतु एन-जेन डाकघर प्रारंभ किए हैं। शहरी क्षेत्र के सभी डाकघरों के साथ-साथ अब ग्रामीण क्षेत्रों में स्थित शाखा डाकघरों के माध्यम से भी डिजिटल भुगतान जैसी आधुनिक सेवाएँ उपलब्ध कराई जा रही हैं, जिससे नागरिकों को तेज़, सुरक्षित और सुविधाजनक सेवाओं का लाभ मिल रहा है। उत्तर गुजरात परिक्षेत्र में एपीटी 2.0 लागू होने के बाद अगस्त माह से अब तक लगभग 3 लाख डिजिटल भुगतान सफलतापूर्वक किए जा चुके हैं, जिससे डिजिटल इंडिया और कैशलेस इकोनॉमी को मजबूती मिली है। इसके अतिरिक्त, इंडिया पोस्ट ने ओएनडीसी (ओपन नेटवर्क फॉर डिजिटल कॉमर्स) के सहयोग से मायस्टोर प्लेटफॉर्म के माध्यम से देशभर में पार्सल पैकेजिंग, बुकिंग एवं डिलीवरी सेवाओं को और सुदृढ़ किया है। अहमदाबाद जीपीओ में पायलट आधार पर छोटे निर्माताओं और सोशल सेलर्स को निःशुल्क वेयरहाउसिंग सुविधा प्रदान की जा रही है। साथ ही, विद्यार्थियों के लिए स्पीड पोस्ट एवं पार्सल बुकिंग पर 10% विशेष छूट उपलब्ध है। उत्तर गुजरात परिक्षेत्र में 1400 से अधिक बल्क कस्टमर्स हैं। स्पीड पोस्ट व्यवसाय को प्रोत्साहित करने के उद्देश्य से, जो उपभोक्ता  ₹2 लाख से अधिक मासिक व्यवसाय प्रदान करने पर उन्हें बुकिंग राशि पर 10% से 50% तक की छूट की सुविधा उपलब्ध कराई जा रही है। डिजिटल युग में भी इंडिया पोस्ट की सेवाएँ विश्वसनीय, सुलभ और जन-हितकारी हैं तथा इनके प्रभावी मार्केटिंग से अधिक से अधिक लोगों को लाभान्वित किया जा सकता है।

इस कार्यशाला के दौरान विभिन्न मंडलों के मार्केटिंग एग्जीक्यूटिव द्वारा अपने-अपने क्षेत्रों में किए जा रहे कार्यों की प्रस्तुति दी गई, जिन पर विस्तार से चर्चा एवं विश्लेषण किया गया और उन्हें स्थानीय परिवेश, क्षेत्रीय उद्योगों की मौजूदगी और व्यावसायिक क्षमता को ध्यान में रखते हुए विशिष्ट व परिणामोन्मुख विकास रणनीतियों से अवगत कराया गया, ताकि तेज़, टिकाऊ और प्रभावी व्यावसायिक वृद्धि सुनिश्चित की जा सके। प्रतिभागियों को डिजिटल मार्केटिंग, ग्राहक व्यवहार विश्लेषण, सोशल मीडिया रणनीतियों तथा प्रचार तकनीकों की विस्तृत जानकारी दी गई। साथ ही, अनुभव साझा करने और नवीन विचारों के आदान-प्रदान के अवसर भी प्रदान किए गए। ग्राहकों की आवश्यकताओं को समझकर सेवा-आधारित मार्केटिंग अपनाने पर जोर दिया गया। समीक्षा के दौरान भविष्य की प्राथमिकताओं के अनुरूप निर्धारित लक्ष्यों की समयबद्ध प्राप्ति तथा व्यवसायिक वृद्धि को सुनिश्चित करने पर विशेष जोर दिया गया।

स्वागत भाषण सहायक निदेशक श्री अल्पेश शाह और आभार ज्ञापन श्री रितुल गाँधी द्वारा किया गया। कार्यक्रम का संचालन श्री चिरायु व्यास ने किया।

 

 ડાક વિભાગ દ્વારા અમદાવાદમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ વર્કશોપ નું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યો શુભારંભ

ભારતીય ડાક વિભાગે ડિજિટલ અને આધુનિક સેવાઓ દ્વારા નાગરિકોના અનુભવને વધુ ઉત્તમ બનાવ્યો – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ડાક વિભાગ દ્વારા આયોજિત “માર્કેટિંગ એક્ઝિક્યુટિવ વર્કશોપ”માં પોસ્ટલ સેવાઓમાં નવીનતા, માર્કેટિંગ તથા ગ્રાહક જોડાણની રણનીતિ પર ભાર


ડાક વિભાગ દેશના સામાજિક-આર્થિક વિકાસમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા મજબૂત બનાવતા સતત આધુનિક ટેકનોલોજી, ડિજિટલ સોલ્યુશન્સ તથા નવીનતાઓ દ્વારા પોતાની સેવાઓનો વિસ્તાર કરી રહ્યો છે. જનસેવાને કેન્દ્રમાં રાખીને વિભાગે પરંપરાગત ડાક વ્યવસ્થાથી આગળ વધી આજે નાણાકીય સમાવેશ, લોજિસ્ટિક્સ, ઈ-કોમર્સ સપોર્ટ તથા ડિજિટલ સેવાઓના ક્ષેત્રમાં એક વિશ્વસનીય સંસ્થા તરીકે પોતાની ઓળખ સ્થાપી છે. આ ઉદ્દગાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ક્ષેત્રીય કાર્યાલય, અમદાવાદ ખાતે આયોજિત એકદિવસીય ‘માર્કેટિંગ એક્ઝિક્યુટિવ વર્કશોપ’ના શુભારંભ દરમિયાન વ્યક્ત કર્યા. આ અવસરે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના વિવિધ મંડળોના 45 માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તથા ડેવલપમેન્ટ ઓફિસર (ડાક જીવન વીમા) ઉપસ્થિત રહ્યા હતા. તેમને બચત બેંક, ડાક જીવન વીમા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, સ્પીડ પોસ્ટ, ઈન્ડિયા પોસ્ટ પાર્સલ, આંતરરાષ્ટ્રીય મેલ, ડાકઘર નિર્યાત કેન્દ્ર, જ્ઞાન પોસ્ટ, મેગેઝિન પોસ્ટ, રિટેલ પોસ્ટ, ઈ-પોસ્ટ, ઈ-પેમેન્ટ, આધાર સેવાઓ તેમજ વિવિધ મંદિરોના પ્રસાદ અને ગંગાજળની ડિલિવરી જેવી વિશિષ્ટ સેવાઓ સાથે સાથે તાજેતરમાં શરૂ કરવામાં આવેલી નવી પહેલોની વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ સેવાઓના અસરકારક પ્રચાર-પ્રસાર અને ગ્રાહક જોડાણની રણનીતિઓ અંગે તેમને સશક્ત બનાવવાનું પણ વર્કશોપનું મુખ્ય લક્ષ્ય હતું. આ દરમિયાન સહાયક અધિક્ષક શ્રી ભાવિન પ્રજાપતિ દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક વિભાગ નવીનતમ ટેક્નોલોજી અપનાવીને ડિજિટલ પહેલો તથા આધુનિક સેવાઓ દ્વારા નાગરિકોના અનુભવને સતત વધુ ઉત્તમ બનાવી રહ્યો છે. કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાજી ના દૃષ્ટિકોણથી પ્રેરિત થઈ ઉત્તર ગુજરાતમાં યુવાઓ માટે આઈઆઈટી ગાંધીનગર અને આઈઆઈએમ અમદાવાદ ખાતે એન-જન પોસ્ટ ઓફિસની શરૂઆત કરવામાં આવી છે. શહેરી વિસ્તારોના તમામ પોસ્ટ ઓફિસ સાથે-સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા બ્રાંચ પોસ્ટ ઓફિસો મારફતે પણ ડિજિટલ ચુકવણી જેવી આધુનિક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેના કારણે નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક સેવાઓનો લાભ મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી 2.0 અમલમાં આવ્યા બાદ ઓગસ્ટ માસથી અત્યાર સુધી અંદાજે 3 લાખ ડિજિટલ ચુકવણીઓ સફળતાપૂર્વક કરવામાં આવી છે, જેનાથી ડિજિટલ ઈન્ડિયા અને કેશલેસ ઇકોનોમીને વધુ બળ મળ્યું છે. આ ઉપરાંત, ઇન્ડિયા પોસ્ટે ઓએનડીસી (ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ)ના સહયોગથી માયસ્ટોર પ્લેટફોર્મ દ્વારા દેશભરમાં પાર્સલ પેકેજિંગ, બુકિંગ તથા ડિલિવરી સેવાઓને વધુ મજબૂત બનાવી છે. અમદાવાદ જીપીઓમાં પાયલટ આધાર પર નાના ઉત્પાદકો અને સોશિયલ સેલર્સને નિઃશુલ્ક વેરહાઉસિંગ સુવિધા આપવામાં આવી રહી છે. સાથે સાથે, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટ તથા પાર્સલ બુકિંગ પર 10% વિશેષ છૂટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં 1400થી વધુ જથ્થાબંધ ગ્રાહકો છે. સ્પીડ પોસ્ટ વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે જે ગ્રાહકો દ્વારા માસિક ₹2 લાખથી વધુ વ્યવસાય આપવામાં આવે છે, તેમને બુકિંગ રકમ પર 10%થી 50% સુધીની છૂટની સુવિધા આપવામાં આવી રહી છે. ડિજિટલ યુગમાં પણ ઇન્ડિયા પોસ્ટની સેવાઓ વિશ્વસનીય, સુલભ અને જનહિતકારી છે અને તેમની અસરકારક માર્કેટિંગ દ્વારા વધુમાં વધુ લોકોને લાભાન્વિત કરી શકાય છે.

આ વર્કશોપ દરમિયાન વિવિધ મંડળોના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ દ્વારા પોતાના ક્ષેત્રોમાં કરવામાં આવી રહેલા કાર્યોની રજૂઆત કરવામાં આવી, જેના પર વિસ્તૃત ચર્ચા તથા વિશ્લેષણ કરવામાં આવ્યું. સ્થાનિક પરિસ્થિતિ, પ્રાદેશિક ઉદ્યોગોની હાજરી તથા વ્યવસાયિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમને વિશિષ્ટ અને પરિણામલક્ષી વિકાસ રણનીતિઓથી અવગત કરાવવામાં આવ્યા, જેથી ઝડપી, ટકાઉ અને અસરકારક વ્યવસાયિક વૃદ્ધિ સુનિશ્ચિત કરી શકાય. પ્રતિભાગીઓને ડિજિટલ માર્કેટિંગ, ગ્રાહક વર્તન વિશ્લેષણ, સોશિયલ મીડિયા રણનીતિઓ તથા પ્રચાર તકનીકો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સાથે સાથે અનુભવ વહેંચવા અને નવીન વિચારોના આદાન-પ્રદાન માટે પણ અવસર પૂરા પાડવામાં આવ્યા. ગ્રાહકોની આવશ્યકતાઓને સમજી સેવા-આધારિત માર્કેટિંગ અપનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. સમીક્ષા દરમિયાન ભવિષ્યની પ્રાથમિકતાઓને અનુરૂપ નિર્ધારિત લક્ષ્યોની સમયબદ્ધ સિદ્ધિ તથા વ્યવસાયિક વૃદ્ધિને સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.

સ્વાગત પ્રવચન સહાયક નિદેશક શ્રી અલ્પેશ શાહ દ્વારા અને આભાર નિવેદન શ્રી રિતુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન શ્રી ચિરાયુ વ્યાસે કર્યું.

Department of Posts organized Marketing Executives Workshop in Ahmedabad; Inaugurated by Postmaster General Krishna Kumar Yadav

India Post enhances Citizen Experience through Digital and Modern Services: Postmaster General Krishna Kumar Yadav

Marketing Executives Workshop organized by Department of Posts emphasizes innovation, marketing, and customer engagement strategies in Postal Services


Department of Posts is continuously expanding its services through modern technologies, digital solutions, and innovations while strengthening its significant role in the country’s socio-economic development. With public service at its core, the Department has moved beyond the traditional postal services and has today established itself as a trusted institution in the fields of financial inclusion, logistics, e-commerce support, and digital services. These views were expressed by Postmaster General, North Gujarat Region, Ahmedabad, Shri Krishna Kumar Yadav, while inaugurating a one-day “Marketing Executives Workshop” organized at the Regional Office, Ahmedabad. On this occasion, 45 Marketing Executives and Development Officers (Postal Life Insurance) from various Divisions of the North Gujarat Region were present. The participants were provided detailed information on a wide range of postal products and services, including Savings Bank, Postal Life Insurance, India Post Payments Bank, Speed Post, India Post Parcel, International Mail, Dakghar Niryat Kendra, Gyan Post, Magazine Post, Retail Post, e-Post, e-Payment, Aadhaar services, Passport services as well as unique services such as delivery of prasad and Ganga Jal. They were also briefed on recently launched new initiatives. The key objective of the workshop was to empower participants with effective promotional techniques and customer engagement strategies for these services. Detailed information about postal services was provided through a Power Point presentation by Assistant Superintendent Shri Bhavin Prajapapti.

Postmaster General Shri Krishna Kumar Yadav said that India Post is continuously enhancing the citizen experience through digital initiatives and modern services by adopting the latest technologies. Guided by the vision of the Hon’ble Union Minister of Communications, Shri Jyotiraditya M. Scindia, N-GEN Post Offices has been started for youth at IIT Gandhinagar and IIM Ahmedabad in North Gujarat. Modern services such as digital payments are now being provided through all Post Offices in urban areas, as well as through Branch Post Offices located in rural areas, enabling citizens to avail fast, secure, and convenient services. After the introduction of Advanced Postal Technology 2.0 in North Gujarat Region, nearly 3 lakh digital payment transactions have been successfully carried out since August, strengthening the Digital India initiative and the cashless economy. In addition, in collaboration with ONDC (Open Network for Digital Commerce), India Post has further strengthened parcel packaging, booking, and delivery services across the country through the MyStore platform. On a pilot basis, free warehousing facilities are being provided at Ahmedabad GPO to small manufacturers and social sellers. A special 10% discount is also available for students on Speed Post and parcel bookings. There are approximately 1,400 bulk customers in the North Gujarat Region. To promote Speed Post service, customers providing monthly business of more than ₹2 lakh are being offered discounts ranging from 10% to 50% on booking amount. Even in this digital age, India Post's services remain reliable, accessible, and beneficial to the public, and effective marketing can ensure that even more people benefit from them.

During this workshop, Marketing Executives from various Divisions presented the work being carried out in their respective Divisions. These presentations were discussed and analyzed in detail, and the participants were familiarized with specific, results-oriented development strategies, keeping in view the local environment, presence of industries, and business potential, to ensure rapid, sustainable, and effective business growth. Participants were also provided with comprehensive information on digital marketing, customer behavior analysis, social media strategies, and promotional techniques. Opportunities were also provided to share experiences and exchange innovative ideas. Emphasis was placed on adopting service-oriented marketing by understanding customer needs. Also, special focus was given to the timely achievement of targets aligned with future priorities and ensuring overall business growth.

The welcome address was delivered by Assistant Director Shri Alpesh Shah, the vote of thanks by Shri Ritul Gandhi, and the programme was anchored by Shri Chirayu Vyas.

 





 
डाक विभाग द्वारा अहमदाबाद में मार्केटिंग एक्जीक्यूटिव वर्कशॉप, पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव  ने किया शुभारंभ

भारतीय डाक विभाग ने डिजिटल व आधुनिक सेवाओं के माध्यम से नागरिक अनुभव को  बनाया और भी बेहतर-पोस्टमास्टर जनरल कृष्ण कुमार यादव

डाक विभाग द्वारा आयोजित “मार्केटिंग एक्जीक्यूटिव वर्कशॉप” में डाक सेवाओं में नवाचार, मार्केटिंग, तथा ग्राहक जुड़ाव की रणनीति पर जोर

 

Saturday, January 3, 2026

IIM Ahmedabad Post Office inaugurated at N-GEN (Next GEN) themed, revamped Post Office in Gujarat

भारतीय डाक डिजिटल सोच, आधुनिक सुविधाएँ और युवा ऊर्जा के साथ नए भारत की रफ्तार में कदम से कदम मिलाकर आगे बढ़ रहा है। पारंपरिक डाक सेवाओं से आगे बढ़ते हुए अब डाकघर एन-जेन (नेक्स्ट जेन) के लिए स्मार्ट और आधुनिक सेवा केंद्र के रूप में विकसित हो रहे हैं। केंद्रीय संचार मंत्री श्री ज्योतिरादित्य एम. सिंधिया के दृष्टिकोण से निर्देशित इस पहल के तहत  डाकघरों को जीवंत, विद्यार्थी-केंद्रित, प्रौद्योगिकी-सक्षम स्थानों के रूप में पुनःपरिकल्पित किया जा रहा है। 


इसी कड़ी में गुजरात के द्वितीय एवं अहमदाबाद के प्रथम एन-जेन (नेक्स्ट जेन) थीम आधारित नवीनीकृत आई.आई.एम डाकघर का उद्घाटन 2 जनवरी, 2026 को गुजरात परिमंडल के मुख्य पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर, आई.आई.एम अहमदाबाद निदेशक प्रो. भारत भास्कर तथा उत्तर गुजरात परिक्षेत्र के पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव द्वारा किया गया।


इस अवसर पर मुख्य पोस्टमास्टर जनरल श्री गणेश वी. सावळेश्वरकर ने कहा कि आई.आई.एम अहमदाबाद डाकघर को नई पीढ़ी (एन-जेन) की जीवनशैली, रुचियों और अपेक्षाओं के अनुरूप पुनःडिज़ाइन किया गया है, जिसके परिणामस्वरूप यह एक जीवंत हैंगआउट-कम-सेवा केंद्र के रूप में विकसित हुआ है। कूल, आकर्षक और युवा-केंद्रित लुक-एंड-फील के साथ तैयार किया गया यह एन-जेन पोस्ट ऑफिस सार्वजनिक सेवा वितरण प्रणाली में एक परिवर्तनकारी छलांग को दर्शाता है, जिसे विशेष रूप से विद्यार्थियों, युवाओं और डिजिटल नेटिव्स को ध्यान में रखकर विकसित किया गया है।


आई.आई.एम अहमदाबाद के निदेशक प्रो. भारत भास्कर ने डाक विभाग की एन-जेन पोस्ट ऑफिस पहल को एक दूरदर्शी और समयोचित कदम बताते हुए इसकी सराहना की। उन्होंने आशा व्यक्त की कि इस आधुनिक और तकनीक-सक्षम डाकघर से अधिकाधिक छात्र लाभान्वित होंगे तथा डाक विभाग की सेवाओं का सक्रिय रूप से उपयोग करेंगे। साथ ही, आई.आई.एम अहमदाबाद के छात्रों द्वारा एन-जेन पोस्ट ऑफिस में सक्रिय सहभागिता की भी सराहना की।


 


पोस्टमास्टर जनरल श्री कृष्ण कुमार यादव ने बताया कि युवा केंद्रित यह एन-जेन पोस्ट ऑफिस युवाओं को आधुनिक सुविधाएँ प्रदान करेगा, जिसमें वाई-फाई, कैफेटेरिया, मिनी लाइब्रेरी, पीओएस/ क्यूआर कोड स्कैन करके यूपीआई-आधारित डिजिटल भुगतान, युथ-केंद्रित कम्फर्ट सीटिंग स्पेस, छात्रों के लिए स्पीड पोस्ट व पार्सल सेवाओं पर 10% की विशेष छूट, ज्ञान पोस्ट, पार्सल पैकेजिंग सर्विस, आधार सेवा, फिलेटली, डाकघर बचत सेवाएँ, डाक जीवन बीमा, आईपीपीबी जैसी वित्तीय सेवाएं शामिल हैं। इसके अतिरिक्त, छात्रों के बीच आपसी संवाद और मनोरंजन को बढ़ावा देने के लिए इंडोर गेम्स की सुविधाएँ भी प्रदान की गई हैं।

 
 

आई.आई.एम छात्रों को अहमदाबाद के पहले एन-जेन थीम आधारित नवीनीकृत आई.आई.एम डाकघर को डिज़ाइन करने में उनके योगदान के लिए सम्मानित भी किया गया। यह अनोखा पोस्ट ऑफिस आई.आई.एम अहमदाबाद के छात्रों ने इंडिया पोस्ट के साथ मिलकर " छात्रों का, छात्रों द्वारा, छात्रों के लिए" की फिलॉसफी पर बनाया है। इसमें स्थानीय संस्कृति, युवा रचनात्मकता और आधुनिक डिजिटल सेवाओं का सुंदर मिश्रण देखने को मिलता है।




गौरतलब है कि गुजरात के पहले एन-जेन थीम आधारित नवीनीकृत भारतीय प्रौद्योगिकी संस्थान (आईआईटी) गांधीनगर डाकघर का शुभारम्भ 5 दिसंबर, 2025 को किया गया था। यह परिवर्तन एक राष्ट्रीय पहल का हिस्सा है, जिसमें शैक्षणिक परिसरों में स्थित 46 मौजूदा डाकघरों का नवीनीकरण किया जा रहा है। इसके अतिरिक्त, इस नए साल में 54 अतिरिक्त डाकघरों को भी इस महत्वाकांक्षी नवीनीकरण कार्यक्रम के अंतर्गत शामिल किया जायेगा। इन डाकघरों में डिजिटल सुविधाओं, नवाचार और आकर्षक वातावरण के माध्यम से युवाओं को डाक सेवाओं से जोड़ने तथा उन्हें अधिक सुलभ, सहज और प्रासंगिक बनाने की परिकल्पना को साकार किया जा रहा है। इस पहल का उद्देश्य नई पीढ़ी के साथ अधिक प्रत्यक्ष, सार्थक और सतत जुड़ाव स्थापित करना है।

इस अवसर पर डाक प्रशिक्षण केंद्र, वड़ोदरा के निदेशक डॉ. एस. शिवराम,  निदेशक डाक सेवाएं (मुख्यालय) श्री सुरेख रेघुनाथेन, प्रवर डाक अधीक्षक, अहमदाबाद श्री चिराग मेहता, आई.आई.एम डीन प्रो. सतीश देवधर, मुख्य प्रशासनिक अधिकारी कर्नल (डॉ.) जगदीश सी. जोशी, प्रवर अधीक्षक रेलवे डाक सेवा श्री पियूष रजक, प्रवर अधीक्षक डाकघर गांधीनगर श्री शिशिर कुमार, आइपीपीबी चीफ मैनेजर श्री अभिजीत जिभकाटे, डिप्टी अधीक्षक श्री एस. के. वर्मा, श्री दीपक वाढेर, सीनियर पोस्टमास्टर श्री पी जे सोलंकी, सहायक निदेशक श्री वी एम वहोरा, श्री अल्पेश शाह, श्री रितुल गाँधी, सहायक डाक अधीक्षक श्री विशाल चौहान, श्री अलकेश परमार, श्री आर टी परमार, श्री हार्दिक राठोड, श्री एच जे परिख, श्री भाविन प्रजापति, पोस्टमास्टर सुश्री कृतिबेन मेहता सहित तमाम अधिकारी-छात्र उपस्थित रहे।

અમદાવાદના પ્રથમ નવિનીકૃત એન-જેન (નેક્સ્ટ જેન) થીમ આધારિત ડાકઘરનું આઈ.આઈ.એમ. ખાતે ઉદ્ઘાટન

ડાક સેવાઓ સાથે સાથે વાઈ-ફાઈ, કેફેટેરિયા, મિની લાઇબ્રેરી તથા યુવા-કેન્દ્રિત આરામદાયક બેઠક જગ્યા જેવી સુવિધાઓ આપશે આઈ.આઈ.એમ. અમદાવાદ પોસ્ટ ઓફિસ

ભારતીય ડાક ડિજિટલ વિચારસરણી, આધુનિક સુવિધાઓ અને યુવા ઊર્જા સાથે નવા ભારતની ગતિ સાથે પગલાં મિલાવી આગળ વધી રહ્યું છે. પરંપરાગત ડાક સેવાઓથી આગળ વધી હવે પોસ્ટ ઓફિસો એન-જેન (નેક્સ્ટ જેન) માટે સ્માર્ટ અને આધુનિક સેવા કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહી છે. કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાના દૃષ્ટિકોણથી પ્રેરિત આ પહેલ હેઠળ પોસ્ટ ઓફિસોને જીવંત, વિદ્યાર્થી-કેન્દ્રિત અને પ્રૌદ્યોગિકી-સક્ષમ સ્થળો તરીકે પુનઃકલ્પિત કરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં, ગુજરાતનું દ્વિતીય અને અમદાવાદનું પ્રથમ એન-જેન (નેક્સ્ટ જેન) થીમ આધારિત નવિનીકૃત આઈ.આઈ.એમ. પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન તારીખ 2 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકર, આઈ.આઈ.એમ. અમદાવાદના નિદેશક પ્રો. ભારત ભાસ્કર તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું.

આ અવસરે મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવલેશ્વરકરે જણાવ્યું કે આઈ.આઈ.એમ. અમદાવાદ પોસ્ટ ઓફિસને નવી પેઢી (એન-જેન)ની જીવનશૈલી, રસ અને અપેક્ષાઓને અનુરૂપ ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે, જેના પરિણામે તે એક જીવંત હેંગઆઉટ-કમ-સેવા કેન્દ્ર તરીકે વિકસ્યું છે. શાનદાર, આકર્ષક અને યુવા-કેન્દ્રિત દેખાવ અને અનુભૂતિ સાથે તૈયાર કરવામાં આવેલું આ એન-જેન પોસ્ટ ઓફિસ જાહેર સેવા વિતરણ પ્રણાલીમાં એક પરિવર્તનકારી છલાંગ દર્શાવે છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ, યુવાઓ અને ડિજિટલ નેટિવ્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.

આઈ.આઈ.એમ. અમદાવાદના નિદેશક પ્રો. ભારત ભાસ્કરે ડાક વિભાગની એન-જેન પોસ્ટ ઓફિસ પહેલને દુરદર્શી અને સમયોચિત પગલું ગણાવી તેની પ્રશંસા કરી. તેમણે આશા વ્યક્ત કરી કે આ આધુનિક અને ટેકનોલોજી-સક્ષમ પોસ્ટ ઓફિસનો વધુમાં વધુ આઈ.આઈ.એમ ના વિદ્યાર્થીઓ લાભ લેશે તથા ડાક વિભાગની સેવાઓનો સક્રિય રીતે ઉપયોગ કરશે. સાથે જ, આઈ.આઈ.એમ. અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા એન-જેન પોસ્ટ ઓફિસમાં દર્શાવવામાં આવેલી સક્રિય ભાગીદારીની પણ તેમણે પ્રશંસા કરી.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે યુવા-કેન્દ્રિત આ એન-જેન પોસ્ટ ઓફિસ યુવાઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે. જેમાં વાઈ-ફાઈ, કેફેટેરિયા, મિની લાઇબ્રેરી, પી.ઓ.એસ./ક્યુ.આર. કોડ સ્કેન દ્વારા યુપીઆઈ આધારિત ડિજિટલ ચુકવણી, યુથ-કેન્દ્રિત આરામદાયક સીટિંગ સ્પેસ, વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટ તથા પાર્સલ સેવાઓ પર 10% વિશેષ છૂટ, જ્ઞાન પોસ્ટ, પાર્સલ પેકેજિંગ સેવા, આધાર સેવા, ફિલેટલી, ડાકઘર બચત યોજનાઓ, ડાક જીવન વીમા તેમજ આઈ.પી.પી.બી. જેવી નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત, વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર સંવાદ અને મનોરંજનને પ્રોત્સાહન આપવા માટે ચેસ અને લૂડો જેવી ઇન્ડોર ગેમ્સની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આઈ.આઈ.એમ.ના વિદ્યાર્થીઓને અમદાવાદના પ્રથમ એન-જેન થીમ આધારિત નવિનીકૃત આઈ.આઈ.એમ. પોસ્ટ ઓફિસને ડિઝાઇન કરવામાં આપેલા તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ અનોખું પોસ્ટ ઓફિસ આઈ.આઈ.એમ. અમદાવાદના વિદ્યાર્થીઓએ ઇન્ડિયા પોસ્ટ સાથે મળીને “વિદ્યાર્થીઓનું, વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ માટે”ની ફિલોસોફી પર તૈયાર કર્યું છે. આ પોસ્ટ ઓફિસમાં સ્થાનિક સંસ્કૃતિ, યુવા સર્જનાત્મકતા અને આધુનિક ડિજિટલ સેવાઓનું સુંદર સંયોજન જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતનું પ્રથમ એન-જેન થીમ આધારિત નવનિર્મિત ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઈ.આઈ.ટી.) ગાંધીનગર પોસ્ટ ઓફિસનો શુભારંભ તારીખ 5 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવ્યો હતો. આ પરિવર્તન એક રાષ્ટ્રીય પહેલનો ભાગ છે, જેના અંતર્ગત શૈક્ષણિક પરિસરોમાં આવેલા 46 હાલના પોસ્ટ ઓફિસનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં, નવા વર્ષ દરમિયાન વધુ 54 પોસ્ટ ઓફિસને પણ આ મહત્વકાંક્ષી નવનિર્માણ કાર્યક્રમ હેઠળ સામેલ કરવામાં આવશે. આ પોસ્ટ ઓફિસમાં ડિજિટલ સુવિધાઓ, નવીનતા અને આકર્ષક વાતાવરણ દ્વારા યુવાઓને ડાક સેવાઓ સાથે જોડવાની તેમજ સેવાઓને વધુ સુલભ, સરળ અને પ્રાસંગિક બનાવવાની પરિકલ્પનાને સાકાર કરવામાં આવી રહી છે.

આ અવસરે નિદેશક ડાક પ્રશિક્ષણ કેન્દ્ર ડૉ. એસ. શિવરામ, ડાક સેવા નિદેશક શ્રી સુરેખ રેઘુનાથેન, પ્રવર ડાક અધિક્ષક અમદાવાદ શ્રી ચિરાગ મહેતા, આઈ.આઈ.એમ અમદાવાદ ના ડીન પ્રો. સતીશ દેવધર અને મુખ્ય પ્રશાસનિક અધિકારી કર્નલ (ડૉ.) જગદીશ સી. જોષી, પ્રવર અધિક્ષક શ્રી પિયુષ રજક, શ્રી શિશિર કુમાર, આઈ.પી.પી.બી.ના ચીફ મેનેજર શ્રી અભિજીત જિભકાટે, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ શ્રી એસ. કે. વર્મા, શ્રી દીપક વાઢેર, સિનિયર પોસ્ટમાસ્ટર શ્રી પી જે સોલંકી, સહાયક નિદેશક શ્રી વી. એમ. વહોરા, શ્રી અલ્પેશ શાહ, શ્રી રીતુલ ગાંધી, સહાયક અધિક્ષક શ્રી વિશાલ ચૌહાણ, શ્રી અલ્કેશ પરમાર, શ્રી આર. ટી. પરમાર, શ્રી હાર્દિક રાઠોડ, શ્રી એચ. જે. પરીખ, શ્રી ભાવિન પ્રજાપતિ, પોસ્ટમાસ્ટર સુશ્રી કૃતિબેન સહિત અનેક અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

Ahmedabad’s first N-GEN (Next GEN) themed, revamped Post Office inaugurated at IIM Ahmedabad

Along with Postal services, IIM Ahmedabad Post Office will offer facilities such as Wi-Fi, a cafeteria, a mini library, and youth-centric comfortable seating space


India Post is moving forward with the pace of New India driven by digital mindset, modern facilities, and youthful energy. Moving beyond traditional postal services, Post Offices are now being transformed into smart and modern service centres for the N-GEN (Next GEN). This initiative, guided by the vision of the Hon’ble Union Minister of Communications, Shri Jyotiraditya M. Scindia, aims to re-imagine Post Offices as vibrant, student-centric, technology-enabled spaces. In line with this initiative, Gujarat’s second and Ahmedabad’s first N-GEN (Next GEN) theme-based, revamped IIM Post Office was inaugurated on 2nd January 2026 by the Chief Postmaster General, Gujarat Circle Shri Ganesh V. Sawaleshwarkar, Director IIM Ahmedabad Prof. Bharat Bhasker and Postmaster General, North Gujarat Region Shri Krishna Kumar Yadav.

On this occasion, Chief Postmaster General Shri Ganesh V. Sawaleshwarkar said that IIM Ahmedabad Post Office has been redesigned in accordance with the lifestyle, interests, and expectations of the new generation (N-GEN), resulting in its evolution into a vibrant hangout-cum-service centre. With a cool, attractive, and youth-centric look and feel, this N-GEN Post Office represents a transformative leap in the citizen service delivery, specially developed with students, youth, and digital natives in mind.

Director, IIM Ahmedabad Prof. Bharat Bhasker appreciated the Department of Posts for this N-GEN Post Office initiative, describing it as a visionary and timely step. He expressed hope that students of IIM Ahmedabad would benefit from this modern and technology-enabled Post Office and actively utilize the services offered by the Department of Posts. He also appreciated the active participation of IIM Ahmedabad students in designing the IIM Post Office as Ahmedabad’s first N-GEN themed revamped Post Office.

Postmaster General Shri Krishna Kumar Yadav said that this youth-centric N-GEN Post Office will provide modern facilities, including Wi-Fi, cafeteria, mini library, digital payments through POS/QR code, youth-centric comfortable seating space, special 10% discount on Speed Post and Parcel services for students, Gyan Post, Parcel Packaging Services, Aadhaar services, Philately, Post Office Savings Schemes, Postal Life Insurance, and financial services such as IPPB. In addition, indoor games facilities have also been provided to encourage interaction and recreation among IIM students.

IIM students were also felicitated for their contribution in designing Ahmedabad’s first N-GEN theme-based, revamped IIM Post Office. This unique Post Office has been co-created by IIM Ahmedabad students in collaboration with India Post, following the philosophy of ‘Of the students, by the students, for the students,’ beautifully blending local culture, youthful creativity, and modern digital services.






It is noteworthy that Gujarat’s first N-Gen themed revamped Indian Institute of Technology (IIT) Gandhinagar Post Office was inaugurated on 5 December 2025. This transformation is part of a national initiative covering Revamp of 46 existing Post Offices located within educational campuses. In addition, 54 more Post Offices will be included in this ambitious programme in this new year. Through digital facilities, innovation, and an engaging environment, these Post Offices aim to connect youth with postal services, making them more accessible, seamless, and relevant. The initiative seeks to establish a more direct, meaningful, and sustainable engagement with the new generation.

On this occasion, Director Postal Training Centre, Vadodara Dr. S. Shivarama, Director Postal Services (Headquarter) Shri Surekh Reghunathen, Senior Superintendent of Post Offices, Ahmedabad, Shri Chirag Mehta, IIM Ahmedabad Dean Prof. Satish Deodhar, Chief Administrative Officer Colonel (Dr.) Jagdish C. Joshi, Sr. Superintendent RMS Shri Piyush Rajak, Shri Shishir Kumar, IPPB Chief Manager Shri Abhijit Jibhkate, Deputy Superintendent Shri S. K. Verma, Shri Dipak Vadher, Sr. Postmaster Shri P J Solanki, Assistant Director Shri V. M. Vahora, Shri Alpesh Shah, Shri Ritul Gandhi, Assistant Superintendent Shri Vishal Chauhan, Shri Alkesh Parmar, Shri R. T. Parmar, Shri Hardik Rathod, Shri H. J. Parikh, Shri Bhavin Prajapati, Postmaster Ms. Krutiben Mehta along with other officials and students were present.

 



 






 
 
अहमदाबाद के पहले नवीनीकृत एन-जेन (नेक्स्ट जेन) थीम आधारित डाकघर का आई.आई.एम में हुआ उद्घाटन

डाक सेवाओं के साथ-साथ वाई-फाई, कैफेटेरिया, मिनी लाइब्रेरी, युथ-केंद्रित कम्फर्ट सीटिंग स्पेस जैसी सुविधाएं प्रदान करेगा आई.आई.एम अहमदाबाद डाकघर